- ઉત્સવ

સર્જકના સથવારે: આગવી કેડી કંડારી રહેલા શાયર દિનેશ ડોંગરે
રમેશ પુરોહિત આપણે પરંપરાના શાયરોની વાત કરી, હજુ મોટા ગજાના પરંપરાના શાયરોની ચોખટ પર પહોંચવાનું બાકી છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા અનેક સક્ષમ શાયરોની વાત કરીએ ત્યારે જે થોડાંક અગ્રગણ્ય નામો છે તેમાં દિનેશ ડોંગરે ‘નાદાન’નું નામ બહુ મહત્ત્વનું છે. માતૃભાષા…
- ઉત્સવ

હેં… ખરેખર?!: કૈલાશ પર્વતની ભૌગોલિક રચના ને રહસ્યમયતા છે અદ્ભુત
પ્રફુલ શાહ પવિત્ર, અદ્ભુત અને આસ્થાના એવરેસ્ટ સમાન કૈલાશ પર્વતનાં વધુ રહસ્યો અચંબિત કરી નાખે એવા છે. કૈલાશ પર્વતને ધરતીનું કેન્દ્ર કહેવાય છે. એની એક તરફ દક્ષિણ ધ્રુવ ને બીજી બાજુ ઉત્તર ધ્રુવ છે. આ બેઉંની વચ્ચે હિમાલય આવેલો છે.…
- નેશનલ

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્રે ઓર્કેસ્ટ્રા સાથે કરી ઓપરેશન સિંદુરની સરખામણી, કહ્યું દરેકે તાલથી તાલ પુરાવ્યો…
નવી દિલ્હી: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે NDIM (ન્યૂ દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)ના દીક્ષાંત સમારોહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સારી રીતે સમજી ગયું છે કે તે હવે ભારતને સીધા યુદ્ધમાં હરાવી શકે તેમ…
- ઉત્સવ

પ્રાઈમરી માર્કેટ પાયો છે તો સેક્ધડરી માર્કેટ છે મકાન…
જયેશ ચિતલિયા આપણે ગયા સપ્તાહમાં રોકાણનાં સાધનો વિશે ચર્ચા કરી, જેમાં શૅરબજારની વાત થઈ. આ વખતે આ જ વિષયમાં આગળ વધીએ. સ્ટોક માર્કેટને ઇક્વિટી માર્કેટ પણ કહેવાય છે, જેમાં જોખમ જરૂર હોય છે. જોકે રોકાણકારોને તેમની આવક વધારવા માટે એ…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસનું પતન કેમ… ઈબ્ન ખલદૂનનું ઈતિહાસ-ચક્ર શું સૂચવે છે?
રાજ ગોસ્વામી ઈબ્ન ખલદૂન નામના મધ્યકાલીન આરબ ઈતિહાસકાર અને વિદ્વાને 14મી સદીમાં ‘મુકદ્દિમા’ નામનો એક નોંધપાત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે આરબ વિશ્વના તેમના અભ્યાસ પરથી, શક્તિ અને વંશવાદનાં ચક્રોનું ઊંડું વિશ્ર્લેષણ કર્યું હતું. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે વંશની…
- ઉત્સવ

કવર સ્ટોરી: આતંકનો એક નવો ચહેરો…
વિજય વ્યાસ તાજેતરમાં દિલ્હીની જીવલેણ આતંકી ઘટનામાં ડૉકટર- પ્રોફેસર ઈજનેર જેવાં ભણેલાગણેલા સંડોવાયા છે… સવાલ એ છે કે શિક્ષિત-બુદ્ધિજીવીઓ આવી ના-પાક હરકતો કેમ કરે છે? આનો જવાબ શોધવા માટે જગતભરમાં કુખ્યાત આતંકવાદીઓની કરમ કુંડળી ચકાસીએ તો એમાંના મોટાભાગના શિક્ષિત છે,…
- નેશનલ

માઘ મેળો 2026: જાણી લો કલ્પવાસનું મહત્વ અને મુખ્ય સ્નાનની તારીખો…
હિંદુ ધર્મમાં આધ્યાત્મિક મેળામાં સૌથી વિશેષ ગણાતો અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક એવો માઘ મેળો દર વર્ષે પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમના તટ પર યોજાય છે. આ મેળો એક મહિના સુધી ચાલે છે અને તેને તપ, સાધના, સંયમ અને જાગરણનો મહાપર્વ…
- નેશનલ

‘ઑપરેશન સિંદૂર’ ચીન માટે બન્યું ‘જીવતી લેબોરેટરી’: અમેરિકન કમિટીએ કયા આધારે કર્યો આ દાવો…
વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે મે 2025માં પાકિસ્તાન વિરૂદ્ધ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’ને પગલે ભારતે પાકિસ્તાનને 5 દિવસ સુધી બરોબરનું હંફાવ્યું હતું. ભારતે પાકિસ્તાનના અનેક હથિયારોને જમીનદોસ્ત કરી દીધા હતા. જોકે, પાંચમાં દિવસે ભારતે ‘ઑપરેશન…
- મનોરંજન

ટીવીનો લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હે’ હવે ફિલ્મ બનશે: પોસ્ટર અને રિલીઝ ડેટની થઈ જાહેરાત…
ફિલ્મમાં મુખ્ય કલાકારો ઉપરાંત બોલિવૂડના ત્રણ કલાકારો જોવા મળશે મુંબઈ: ‘ભાભીજી ઘર પર હે’ આ વાક્ય સાંભળતા જ જુવાનીયાઓથી લઇને મોટેરાઓના ચહેરા પર લાલી આવી જાય છે. કારણ કે આ વાક્ય એક એવી ટીવી સિરીયલનું ટાઇટલ છે, જેણે પોતાનો આગવો…









