- વડોદરા
વડોદરા-આણંદ બ્રિજ તૂટતા અકસ્માત, 4 વાહનો નદીમાં ખાબક્યા બેના મોતની આશંકા, ત્રણનો આબાદ બચાવ…
વડોદરા: વડોદરામાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા…
- નેશનલ
આજે રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન, જાણો ક્યાં ક્ષેત્રો થશે પ્રભાવિત…
નવી દિલ્હી: આજે બુધવારે દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ હડતાળનું એલાન આપ્યું છે. દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના સંયુક્ત સંગઠને આ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું છે, જેમાં ખેડૂત સંગઠનો અને ગ્રામીણ મજૂર યૂનિયનોનો પણ સમાવેશ થાય છે. આ આંદોલન દ્વારા કેન્દ્ર સરકાર પર…
- મનોરંજન
૧૪ વર્ષની સમારા સાહનીએ હિરોઈન જેવા એક્સપ્રેશન આપ્યા, લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી…
મુંબઈઃ રણબીર કપૂરની ભત્રીજી અને નીતુ કપૂરની પૌત્રી સમારા સાહની આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહી છે. આદર જૈનના લગ્નમાં તેનો વીડિયો સામે આવ્યો ત્યારથી તે બધાની નજરમાં છે. હવે તે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર હેડલાઈન્સમાં છે. તેનો એક વીડિયો સામે…
- નેશનલ
14 મહિનામાં કંગનાને રાજકારણથી મોહભંગ થયો કે શું, જાણો અનુભવો?
નવી દિલ્હી: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો પરચમ લહેરાવ્યા બાદ કંગના રનૌતે રાજકારણમાં ઝંપલાવ્યું અને તે હિમાચલના સંસદીય મતવિસ્તાર મંડીથી 2024ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. પોતાના સાંસદ તરીકેના 14 મહિનાના કાર્યકાળમાં કંગના રનૌતને ઘણા સારા-નરસા અનુભવ થયા છે.…
- આમચી મુંબઈ
વર્ધામાં ગાંધીજીના હેરિટેજ સ્ટ્રક્ચર્સનું નવનિર્માણ…
વર્ધા: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા ત્રણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નવનિર્માણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ બાંધકામમાં એક મ્યુઝિયમ, પ્રાર્થના ખંડ અને પરિસરમાં કારીગરો માટે એક સંકુલનો સમાવેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ સાથેના યુદ્ધમાં 1,000 થી વધુ લોકોના મોતનો ઈરાનનો દાવો…
દુબઈઃ ઈરાનની સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા ૧,૦૬૦ લોકોના મોત થયા હોવાનું જણાવીને ચેતવણી આપી છે કે આ આંકડો વધી શકે છે. ઈરાનના ફાઉન્ડેશન ઓફ માર્ટીયર્સ એન્ડ વેટરન્સ અફેર્સના વડા સઈદ ઓહાદીએ સોમવારે મોડી રાત્રે ઈરાની રાજ્ય ટેલિવિઝન પર…
- આમચી મુંબઈ
સાંગલીમાં IT નોકરી છોડી સેનામાં જોડાયેલા યુવાને તાલીમ વખતે જીવ ગુમાવ્યો…
સાંગલી: ભારતીય સૈન્યમાં જોડાવું એ ગર્વ અને ગૌરવની વાત છે. ગામડાના ઘણા છોકરાઓ આજે પણ લશ્કરી ગણવેશ પહેરી શકાય એ માટે દિવસ રાત મહેનત કરી ભરતી માટે તૈયારી કરે છે. જોકે, સૈન્યમાં લેફટનન્ટ પદ પર ભરતી થયેલા એક યુવાન સૈનિકના…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ
શિમલાઃ હિમાચલ પ્રદેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, સ્થાનિક હવામાન વિભાગે મંગળવારે આગામી 24 કલાકમાં સાત જિલ્લાઓના કેટલાક ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી હતી. આ જિલ્લાઓમાં ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌરનો સમાવેશ થાય છે. હવામાન…
- મનોરંજન
હંમેશા ડાયેટ પર રહેતી કેટરિના કૈફને પરાઠા કેમ ખાવા પડ્યા?
મુંબઈઃ કેટરિના કૈફ ઘણીવાર તેની સુંદરતા અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. તેણે સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીથી પોતાના ફિગરને જાળવી રાખ્યું છે, પરંતુ હંમેશાં ઓઈલી ફૂડ લેવાનું ટાળતી આ અભિનેત્રીએ અચાનક પોતાના આહારમાં પરાઠા કેવી રીતે સામેલ કર્યા? કેટરિના…