- અમદાવાદ

AMCનો ઐતિહાસિક નિર્ણય: હવે AMTS અને BRTS બસમાં મુસાફરી માટે ‘સિંગલ ટિકિટ’ મળશે
અમદાવાદ: શહેરના જાહેર પરિવહન માળખાને વધુ આધુનિક અને પેસેન્જરફ્રેન્ડલી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદીઓને AMTS અને BRTS બસમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવી પડતી હતી, પરંતુ હવે ‘સિંગલ…
- નેશનલ

મહારાષ્ટ્રના ‘રમી’ પ્રધાન કોકાટેની હકાલપટ્ટી: ફડણવીસ અને મહાયુતિ સરકાર પર વધતું દબાણ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ)ના નેતા માણિકરાવ કોકાટે આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા સત્ર દરમિયાન ફોન પર રમી રમતા પકડાયા હતા. તેમને આજે સવારે રાજ્યના રમતગમત પ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIA દ્વારા વધુ એક આતંકી યાસિર ડારની કરી ધરપકડ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટના મામલે તપાસ એજન્સી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગયા મહિને થયેલા આ કાર બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી સુરક્ષા…
- ઇન્ટરનેશનલ

ગજબની બેઈજ્જતી: સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની ભિખારીનો કર્યો દેશનિકાલ
પાકિસ્તાન પાછલા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. હવે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામી થઈ રહી છે. પાકિસ્તાનની છબિ ‘ભિખારીઓના નિકાસકાર’ તરીકે થવા લાગી છે. ચીન અને અમેરિકા પાસેથી મદદ માંગતું પાકિસ્તાન હવે તેના નાગરિકોની હરકતોને કારણે મુસ્લિમ…
- આમચી મુંબઈ

BMCએ દીકરીઓના શિક્ષણ-સશક્તિકરણ માટે શરૂ કર્યું ખાસ અભિયાન, ‘મરદાની’ રાની મુખરજીને એવોર્ડ
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા જનજાગૃતિના ભાગરુપે વિવિધ કાર્યક્રમો કરે છે. આ વખતે નાતાલના પર્વ પર BMCએ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ ડગલું ભર્યું છે. ભામલા ફાઉન્ડેશનના સહયોગથી ‘સુપરગર્લ્સ ઓફ ટુમોરો’ નામનું વિશેષ અભિયાન શરૂ…
- આમચી મુંબઈ

મુંબઈ BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, 70 ટકા નવા અને યુવા ચહેરાને મળશે તક
મુંબઈ: રાજ્યમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા વ્યૂહરચના ઘડવાની શરૂઆત થઈ ગઈ છે અને દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે. એવા અહેવાલ છે કે ઠાકરેની શિવસેનાએ આ સંદર્ભમાં નવી રણનીતિ ઘડી છે. ઉદ્ધવ…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ ધર્મનું સ્તંભ નીતિ-નિયમ: એક પિતાની પુત્રને નસીહત
અનવર વલિયાણી બે સદી વટાવી ચૂકેલા ‘મુંબઈ સમાચાર’ની છ દાયકા કરતા પણ વધુ સમય જૂની ‘મુખ્બિરે ઈસ્લામ’ કોલમના કોમ-ભાઈબંધી કોમના વાચક બિરાદરોને વિદિત હશે કે દીને ઈસ્લામમાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા પયગંબરો અર્થાત્ અલ્લાહ, ઈશ્વરના સંદેશવાહકો થઈ ગયા.…
- પુરુષ

સ્વજનોની હૂંફ છે અસરકારક દવા
નીલા સંઘવી જયશ્રીબહેનના પતિનું અવસાન થયા બાદ પુત્રના પરિવાર સાથે એ રહેતાં હતાં અથવા તો એમ કહી શકાય કે પતિના અવસાન પહેલાં નાના પુત્રનો પરિવાર જયશ્રીબહેન અને જયેશભાઈની સાથે જ રહેતો હતો, તેથી જયેશભાઈના નિધન બાદ પણ એ જ રીતે…









