- નેશનલ
કાળજુ કંપાવનારો અકસ્માતઃ તમિલનાડુમાં ટ્રેન સાથે સ્કૂલ બસ ટકરાઈ, બે વિદ્યાર્થીનાં મોત…
કુડ્ડલોર: દેશમાં મોટા ભાગના રેલવે અકસ્માતમાં બેદરકારીના કારણે થતા હોય છે, જે પૈકી આજે તમિલનાડુમાં રેલવે ક્રોસિંગમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના એક રેલવે ક્રોસિંગ પર સ્કૂલ બસનો ટ્રેન સાથે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ નિપજ્યાં…
- નેશનલ
બિહારમાં ચૂંટણી પહેલાં નીતીશ કુમારનો મોટો નિર્ણય: મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામતની કરી જાહેરાત
પટણા: બિહારના તમામ રાજકીય પક્ષ એક તરફ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. નીતીશ કુમારે મહિલાઓને સરકારી નોકરીમાં 35 ટકા અનામત આપવાની જાહેરાત કરીને સૌને…
- રાજકોટ
ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશઃ હજારો રોકાણકારોની બચત જોખમમાં મૂકાઈ…
રાજકોટ: થોડા સમય પહેલા ગુજરાતના બનાસકાંઠામાં એકના ડબ્બલના નામે ચાલતી સ્કીમનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ ગુજરાતમા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રના રાજકોટમાં આવી જ એક નવી પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હજારો લોકોની બચતને…
- મનોરંજન
કેટરિના કૈફની ‘હમશકલ’એ કેટરિનાનો ઑટોગ્રાફ લેતા લોકોમાં જાગ્યું કૌતુક!
બોલીવુડમાં એક અભિનેત્રી બીજી અભિનેત્રીના ઑટોગ્રાફ લે એવું ભાગ્યે જ બનતું હોય છે. તાજેતરમાં કેટરિનાની હમશકલ ગણાતી ઝરીન ખાને કેટરિનાનો ઓટોગ્રાફ લઈને લોકોમાં ચર્ચા જગાવી છે, જ્યારે આ બનાવ મુદ્દે લોકોએ અજબગજબ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. બોલીવુડની ટોચની અભિનેત્રીઓ પૈકીની…
- સ્પોર્ટસ
હવે જાણી લો વિરાટ કોહલી અને અનુષ્કા ક્યાં રહે છે, વાત વાતમાં ક્રિકેટરે રિવીલ કર્યું
લંડનઃ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં રહે છે. તેમના પુત્ર અકાય કોહલીનો જન્મ પણ લંડનમાં થયો હતો. કોહલી પરિવાર સાથે લંડનમાં જ સ્થાયી થઈ ગયો છે, પરંતુ વિરાટના એડ્રેસને જાણવા માટે તેના…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: AAIBએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો
અમદાવાદ: 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ની ભયાવહ દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ યથાવત્ છે. પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે.…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી
ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી આઠ ટેસ્ટમાંથી ભારત સાત હાર્યું હતું અને એક મેચ ડ્રો રહી હતી તેથી…
- તરોતાઝા
ફોકસ પ્લસ : બીમાર પડ્યા બાદ જ સમજાય છે સ્વાસ્થ્યનું મહત્ત્વ…
રેખા દેશરાજ દુનિયાની બધી સંસ્કૃતિઓમાં સ્વાસ્થ્યને સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. આપણે ઘણીવાર આ વાત કહીએ તો છીએ, પરંતુ ફક્ત બીમાર લોકો જ જાણે છે કે તેઓ પહેલા ક્યારેય એવું અનુભવતા નથી. આનો સંબંધ આપણી વિચારસરણી, જીવનશૈલી અને પ્રાથમિકતાઓ…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ -સંકલન: સંકલ્પશક્તિની પ્રચંડ પ્રબળતા…સ્મૃતિ શાહ-મહેતા
દુનિયાની તમામ વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે, પરંતુ સફળતા માટે પ્રયત્ન કરવા બહુ ઓછા લોકો તત્પર હોય છે એથી જ એ લોકો મહાન બની શકતા નથી. દુર્બળ વ્યક્તિ સફળતાનો માત્ર સંકલ્પ જ કરે છે, જ્યારે મહાન વ્યક્તિ પાસે તે સફળતાને…