- ઉત્સવ
કેનવાસ: નવી પેઢીનો લેટેસ્ટ વાયરસ: સૈયારા
અભિમન્યુ મોદી ‘સૈયારા’ ફિલ્મ ને એના જુવાળ ને ટાબરિયાઓના રિએકશન વિશે બધાને ખબર છે, પણ ચાલો , આજે ‘સૈયારા’ જોઈને ટીનેજરની આજની જનરેશન સ્ક્રીન ઉપરનો ઉપરછલ્લો પ્રેમ જોઈને કેમ રડે એ આપણાં જેવડી પેઢી જાણવા-જોવા જાય છે કે આ બધાં…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : પોઝિશનિંગ પેપર પર છે કે અમલમાં?
સમીર જોશી પખવાડ્યિા પહેલાં આપણે ‘પ્રાડા’ બ્રાન્ડના કિસ્સા થકી ‘વાંક કોનો’ની વાત કરી હતી, આપણે ક્યારેય વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બનાવવા વિશે કે તે પ્રકારે પ્રમોટ કરવા વિશે નથી વિચાર્યું. ત્યારબાદ તે પણ જાણવાની કોશિશ કરી કે વેચાણ થાય છે, પણ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: ધનજીભાઈ આવે એટલે મનજીભાઈ આનંદમાં રહે…
મહેશ્વરી રાજેન્દ્ર બુટાલા… આધુનિક રંગભૂમિનું એક આદરણીય વ્યક્તિત્વ. બુટાલાને કેવળ એક નાટ્ય નિર્માતા તરીકે જ ઓળખવા એ એમની સાથે અન્યાય કરવા બરાબર કહેવાય. રંગભૂમિના દરેક પાસાથી વાકેફ બુટાલાના નિર્માણ હેઠળના પહેલા જ નાટકમાં ધુરંધર કલાકારોની હાજરી હતી. મને યાદ છે…
- ઉત્સવ
હેં… ખરેખર?! : વહેલના મોઢામાંથી જીવતા બહાર આવ્યા!
-પ્રફુલ શાહ રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતને સાર્થક કરી બતાવતો કિસ્સો મધદરિયે ઊંડા પેટાળમાં થાય તો? માઇકલ પેકર્ડ નામના અમેરિકન વ્યાવસાયિક ગોતાખોર સાથે એક દુર્ઘટના બની હતી હથેળીમાં આયુષ્ય રેખા ખૂબ લાંબી અને અત્યંત મજબૂત હતી. અવશ્ય કહી…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : તારાશંકર બંદોપાધ્યાય: નોબેલ પુરસ્કારના હકદાર એવા એક શાનદાર સર્જક…
રાજ ગોસ્વામી વિશ્વમાં પ્રતિષ્ઠિત કહેવાતા નોબેલ પુરસ્કારની જેટલી નામના છે તેટલી જ તેની આલોચના પણ થાય છે. આ પુરસ્કાર એટલો મોટો છે કે છાશવારે તેના વિજેતાઓની પસંદગી અને જેની પસંદગી નથી થઇ તેને લઈને વાદ-વિવાદ થતા રહે છે. એટલા માટે…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : ભારતીય મહિલાનું ઈન્વેસ્ટમેન્ટ: હજીય આત્મવિશ્વાસનો અભાવ કેમ?
જયેશ ચિતલિયા આ સર્વેની પહેલી જ વાત ચોંકાવનારી છે. કહે છે કે 60 ટકાથી વધુ ભારતીય મહિલાઓને ખાતરી નથી કે એમણે પોતાની વ્યક્તિગત જરૂરિયાત અને ધ્યેય માટે પૂરતી બચત કરી છે કે નહીં!જોકે 31 ટકા હજુ પણ ઓછા વળતરવાળા ફિક્સ…
- ઉત્સવ
વાર તહેવાર: દશા માતાની આરાધના: પરંપરાની સાથે આધુનિક સમયની શ્રદ્ધા
-ખુશ્બુ મુલાણી ઠક્કર આસ્થાળુઓ માટે દશા મા- માતા શક્તિ સ્વરૂપા દેવી તરીકે પૂજાતી એક લોકપ્રિય હિંદુ દેવી છે, જેમની ઉપાસના ખાસ કરીને ગુજરાતમાં વિશેષ થાય છે. દશા મા એટલે કે, મોમાઈ માતા. દશા મા સાથે એવી માન્યતા સંકળાયેલી છે કે,…
- ઉત્સવ
આજે આટલું જ : કાનસેન અને તાનસેન
-શોભિત દેસાઈ મારે પૂરતી છે એક ચાદર, પણ-જિંદગીનો હુકમ છે- રળતર વણ…છેતરાતા નહીં! અહમ છે નર્યોનમ્રતા થઈને આવ્યો છે આ ક્ષણ જી હા, આંખાકર્ષક શીર્ષકની વાત આગળ વધારું એ પહેલાં તમે અનેકવાર અનુભવ્યું હશે તમારી આજુબાજુમાં એ વાત તમને જણાવી…
- ઉત્સવ
કવર સ્ટોરી: મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓનો આડેધડ દુરુપયોગ રોકવો જરૂરી છે…
-વિજય વ્યાસ હંમેશાં વિવાદાસ્પદ રહેલા જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામાની ભાંજગડમાં સુપ્રીમ કોર્ટે દહેજના કેસો અંગે આપેલા એક બહુ મહત્ત્વના આદેશ તરફ લોકોનું ધ્યાન દોરાયું નથી. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ‘દહેજ માટે પતિ તથા સાસરિયાં દ્વારા અત્યાચાર થાય છે.’…