- ઉત્સવ
વાર- તહેવાર : તિબેટમાં બૌદ્ધ દેવતા કેવી રીતે બન્યા ગણપતિબાપ્પા?
દિક્ષિતા મકવાણા ગણપતિદાદા એક એવા આપણા દેવ છે,જેને જાતભાતના રૂપે-સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. એ બધા જ સ્વરૂપે એના ભક્તોને બડા પ્યારા લાગે! મહારાષ્ટ્ર સહિત અનેક દેશ વિદેશમાં ગણેશ ઉત્સવ ગયા સપ્તાહથી શરૂ થયો છે. ગણપતિની ઓળખ ફક્ત ભારત પૂરતી…
- ઉત્સવ
ટૂંકુ ને ટચઃ ઈ-પાસપોર્ટ ને સામાન્ય પાસપોર્ટ વચ્ચે શું તફાવત?
ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ જેવો મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ શામેલ છે. આજના યુગમાં પાસપોર્ટ ફક્ત વિદેશ મુસાફરીનું સાધન નથી પણ તમારી ઓળખ અને સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજ પણ છે. જ્યારે પણ…
- અમદાવાદ
હવે ગૂગલને બદલે ફેમિલી ડૉક્ટર બની ગયું છે AI : જાણો એક્સપર્ટ શું ચેતવણી આપી રહ્યા છે?
અમદાવાદ: ટેકનોલોજી આગળ વધતા માણસની કોઈ નિષ્ણાતની જરૂર પડતી નથી. આંગળીના ટેરવે બધી માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. એમા પણ જ્યારેથી AIનો આવેશકાર થયો છે, ત્યારથી જીવન જરૂરીયાતના મોટાભાગના કામ માટે AI પર આધારી રાખીએ છીએ. પછી ભલે તે કોઈ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હૂતીના વડા પ્રધાનનું થયું મૃત્યુ, યમનમાં વધ્યો તણાવ
સના: છેલ્લા 4 મહિનાથી ઇઝરાયલ અને યમન વચ્ચે યુદ્ધ છેડાયું છે. જેની શરૂઆત હૂતી આંદોલન દ્વારા કરવામાં આવી હતી. 4 મે 2025ના રોજ યમનના હૂતી આંદોલન દ્વારા ઇઝરાયલના તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઈલ છોડીને હુમલો કર્યો હતો. જેનો ઇઝરાયલે જડબાતોડ…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?
જયેશ ચિતલિયા શૅરબજારમાં શ્રીગણેશ કયારે કરાય? શ્રી ગણેશજીના નામ સાથે આપણે જેમ દરેક શુભ કાર્યનો આરંભ કરીએ છીએ તેમ શેરબજારમાં રોકાણનો પ્રારંભ કોઈ પણ સમયે થઈ શકે છે. અલબત, આપણો આ અભિગમ લાંબા ગાળાનો હોવો જોઈએ. શેરબજારમાં પ્રવેશવાનો કોઈ સમય…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…
રાજ ગોસ્વામી ભારતમાં બોડીગાર્ડને કોઈએ `ફેમસ’ બનાવ્યા હોય તો એ છે એક્ટર સલમાન ખાન. પોતાની અંગત સુરક્ષામાં શેરા નામનો બોડીગાર્ડ એટલો જ જાણીતો છે જેટલો એક્ટર પોતે. એમ તો વડા પ્રધાન મોદીથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુધી દરેક વીવીઆઈપી લોકોના…
- ઉત્સવ
2023માં ઈરાન અને બેલારૂસ તેના કાયમી સભ્યો બનતાં સભ્ય સંખ્યા 10 થઈ છે…
સંજય છેલ સત્તા પર હસવું કે ભસવું નહીં. (છેલવાણી) એક માણસ પોતાના ત્રણ પાળેલાં કૂતરાને રસ્તા પર ફરવા લઈ જતો હતો. ત્યારે કોઇએ ક્યૂટ કૂતરાઓ જોઇને પૂછ્યું, `આમનાં નામ શું છે?’ `પ્રાણજીવન, નવજીવન અને હરજીવન.’ પેલાએ કહ્યું, `…ને તમાં નામ?’…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…
આશુ પટેલ ઓગસ્ટ, 2025ના ત્રીજા સપ્તાહમાં ઈન્દોરમાં ચોરીની એક ઘટના બની. નિશા ઝુનઝુનવાલા નામની એક બિઝનેસવુમનના ઘરમાંથી બાર લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એ ઘરેણાં ઝુનઝુનવાલાની વિશ્વાસુ નોકરાણીએ જ ચોર્યાં હતાં! નોકરાણીએ પોલીસ સમક્ષ કબૂલી…
- ઉત્સવ
સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી
રમેશ પુરોહિત હામ બાકી છે જીવી જવાની ઘણીમારા દિલમાં હજી દર્દ સચવાય છે ચલ મન શબદને વેપાર’ મેઘાણી શબ્દ-વ્યવસાયની વાટ ચીંધે છે. પોતાના અંતરતમ ચેતન વિના શબ્દોના ચેતનને કોણ પામી શકશે? શબ્દકોશમાં રહેલાં શબ્દો કોલસો છે. કવિ તેને પોતાની અંતરની…
- ઉત્સવ
ફોકસ : શું વરસાદમાં નથી જઈ શકતાં જિમ? તો ઘરે જ કરો એક્સરસાઈઝ…
કિરણ ભાસ્કર વરસાદ વરસે એટલે આપણી દિનચર્યા ખોરવાઈ જાય છે. આપણાં અનેક કામ અટકી પડે છે. થોડો વરસાદ આવે કે પછી મુશળધાર મેઘ વરસે આપણે જિમ જવાનું, વૉક કરવાનું, વર્કઆઉટ કરવાનું અથવા અન્ય કસરત કરી શકતા નથી. એવામાં જો તમે…