- સ્પેશિયલ ફિચર્સ

શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ
શરદ પૂર્ણિમા, જેને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં ચંદ્રમા 16એ કળાએ ખીલી પૂર્ણ પ્રકાશમાન થઈને અમૃત જેવી ચાંદની વરસાવે છે. આજે 6 ઓક્ટોબરના સોમવારે આ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 6 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- રાશિફળ

આજનું રાશિફળ (06/10/2025): જાણો, મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ?
આજે મૂડ બદલવા તમે કોઈ પાર્ટીમાં જઈ શકો છો. નજીકની વ્યક્તિની મદદથી પારિવારિક કામ પૂરું થવાની શક્યતા છે. ધન બાબતે સ્થિતિ સારી રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે જીવનસાથી સાથે વિવાદમાં ઉતરવાથી બચવાની સલાહ છે, નહીંતો સ્ટ્રેસ વધી શકે છે. આજે…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે હમાસને આપી દીધી છેલ્લી ચેતવણી! ગાઝા પર નિયત્રંણ નહીં છોડે તો થશે મહાવિનાશ…
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો પ્રયાસ હાથ ધર્યો છે, પરંતુ તેની સાથે જ તેમણે હમાસને કડક ચેતવણી પણ આપી છે. હમાસને શાંતિ યોજના સ્વીકારવા અને ગાઝાની સત્તા છોડવા માટે રવિવારે સાંજે 6 વાગ્યા (ભારતીય સમય…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં પારિજાતનો છોડ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન…
હિન્દુ ધર્મમાં પારિજાતના છોડને અનોખું મહત્વનું સ્થાન મળ્યું છે. જેના સફેદ ફૂલો માત્ર સુંદર જ નથી, પરંતુ તે પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક પણ છે. આ ફૂલ, જે હરસિંગાર અને રાતની રાણીના નામે પણ ઓળખાય છે, આ ફૂલ મા લક્ષ્મીને અત્યંત…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા-એ સામેની સિરિઝમાં અમ્પાયરિંગ કરશે તન્મય અને અજિતેશઃ કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂક્યા છે અંડર-19 વર્લ્ડકપ…
કાનપુરઃ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 2008નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય અંડર-19 ટીમના મુખ્ય સભ્યો તન્મય શ્રીવાસ્તવ અને અજિતેશ અર્ગલ ઓસ્ટ્રેલિયા-એ સામે ઈન્ડિયા-એ ની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. 35 વર્ષીય શ્રીવાસ્તવ અને 37 વર્ષીય અર્ગલની ફરી એકવાર આંતરરાષ્ટ્રીય…
- નેશનલ

આસમાને પહોંચતા ‘એરફેર’ પર લગામઃ તહેવારોમાં ટિકિટના ભાવ નિયંત્રિત કરવા માટે વધુ ફ્લાઈટ્સ દોડાવવાનો નિર્દેશ…
તહેવારોની મોસમ આવતા જ હવાઈ ટિકિટના ભાવ આસમાને પહોંચી જાતા હોઈ છે, પરંતુ આ વખતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બેકાબૂ ભાડા વધારા પર લગામ લગાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને તહેવારો દરમિયાન ભાડાઓ…
- નેશનલ

ઓડિશાના કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન જૂથ અથડામણ, ડીસીપી ઘાયલ, 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ
કટકઃ ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વખતે હિંસક જૂથઅથડામણને કારણે સમગ્ર જિલ્લામાં તણાવનું નિર્માણ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાં કટકના ડીસીપીનો સમાવેશ થાય છે. હિંસાની શરુઆત ડીજે સાઉન્ડને લઈ થઈ હતી, ત્યાર પછી પથ્થરમારો કરવામાં આવ્યો…
- નેશનલ

સીએમ નીતીશ કુમારના માનસિક સ્વાસ્થ્ય અંગે તેજસ્વી યાદવે સવાલ ખડા કર્યા
પટનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના ‘અનિયમિત’ વર્તનથી તેમના ‘માનસિક સ્વાસ્થ્ય’ અને ‘સરકાર ચલાવવાની ક્ષમતા’ અંગે નવી શંકાઓ ઊભી થઇ છે, એમ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને હવે…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…
મુંબઈઃ દેશના પ્રથમ મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં થાણે અને મુંબઈના ઉપનગરોમાં ચાલી રહ્યું છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. આ અંગે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાગરિકોને એરપોર્ટ…









