- નેશનલ

ઓડિશાના કટકમાં મૂર્તિ વિસર્જન દરમિયાન જૂથ અથડામણ, ડીસીપી ઘાયલ, 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ
કટકઃ ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વખતે હિંસક જૂથઅથડામણને કારણે સમગ્ર જિલ્લામાં તણાવનું નિર્માણ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાં કટકના ડીસીપીનો સમાવેશ થાય છે. હિંસાની શરુઆત ડીજે સાઉન્ડને લઈ થઈ હતી, ત્યાર પછી પથ્થરમારો કરવામાં આવ્યો…
- નેશનલ

સીએમ નીતીશ કુમારના માનસિક સ્વાસ્થ્ય અંગે તેજસ્વી યાદવે સવાલ ખડા કર્યા
પટનાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના ‘અનિયમિત’ વર્તનથી તેમના ‘માનસિક સ્વાસ્થ્ય’ અને ‘સરકાર ચલાવવાની ક્ષમતા’ અંગે નવી શંકાઓ ઊભી થઇ છે, એમ આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને હવે…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…
મુંબઈઃ દેશના પ્રથમ મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં થાણે અને મુંબઈના ઉપનગરોમાં ચાલી રહ્યું છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. આ અંગે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાગરિકોને એરપોર્ટ…
- સ્પોર્ટસ

આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે કાલે ‘કરો યા મરો’નો જંગ, હારની નિરાશા ભૂલી જીત પર નજર
ઇન્દોરઃ મહિલા વર્લ્ડકપમાં આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટકરાશે. તેઓ તેમની શરૂઆતની મેચોમાં મળેલી કારમી હારની નિરાશા ભૂલીને વિજય મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે ન્યૂઝીલેન્ડ તેના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે, ત્યારે દક્ષિણ આફ્રિકા તેના બેટ્સમેનોના ફોર્મ પર નજર…
- આમચી મુંબઈ

ગરીબ રથ એક્સપ્રેસ ચોરી કેસ: ₹ 1.82 કરોડની ‘લૂંટ’નું રહસ્ય 72 કલાકમાં ઉકેલાયું, જાણો વિગતવાર
મુંબઈઃ મધ્ય રેલવેમાં 1.82 કરોડ રુપિયાના સોના દાગીનાની ચોરીનો કેસ 72 કલાકમાં સફળતાપૂર્વક ઉકેલવામાં રેલવે પોલીસની સફળતા મળી હતી, જેમાં દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે રેલવે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ…
- નેશનલ

‘ઓપરેશન મહાદેવ’માં મોહમ્મદ યુસુફ કટારીની ધરપકડઃ મોબાઈલ ચાર્જરે ખોલ્યું ગુનાનું રહસ્ય
શ્રીનગર/નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા હુમલાના ઘા આજ સુધી રૂઝાયા નથી. આ હુમલાને લઈ નવા નવા રહસ્યો ખુલતા રહે છે. આ હુમલાને લઈ તપાસનો ધમધામટ હાલ સુધી ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આ મામલે પાડોશી દેશ સાથે અવારનવાર તરખાટ થતા…
- ઇન્ટરનેશનલ

બ્રિટન સરકાર વિરોધ પ્રદર્શનો પર અંકુશ લગાવવા પોલીસને વધુ સત્તા આપશે…
લંડનઃ બ્રિટન સરકાર દેશમાં વારંવાર થતા વિરોધ પ્રદર્શનોને ડામવા માટે પોલીસ દળોને વધુ સત્તા આપવાની યોજના ઘડી રહ્યું છે. આ જાણકારી પ્રતિબંધિત સમૂહ પેલેસ્ટાઇન એક્શનના સમર્થનમાં લંડનમાં આયોજિત એક કૂચમાં લગભગ ૫૦૦ લોકોની ધરપકડ કર્યાના એક દિવસ પછી બહાર આવી…
- મનોરંજન

58 વર્ષની ઉંમરે અરબાઝ ખાન ફરીથી પિતા બન્યા, શૂરા ખાને આપ્યો દીકરીને જન્મ
મુંબઈઃ બોલીવુડના ‘ભાઈજાન’ના પરિવારમાં ફરી એક વખત ખુશીઓની ખબર આવી છે. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફરીથી પિતા બન્યો છે. અભિનેતાની પત્ની શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો છે. શૂરા ગઈકાલે સવારે ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. શૂરાએ મુંબઈની હિન્દુજા…
- મનોરંજન

સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા પછી હવે રાષ્ટ્રપતિભવનમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, કઈ ફિલ્મ છે?
2025ની સૌથી ચર્ચિત ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, અને હવે તે રાષ્ટ્રપતિ ભવનના પડદે પણ ચમકવા જઈ રહી છે. ઋષભ શેટ્ટીની આ થ્રિલર ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા છે, અને તેની ખાસ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવાની…
- સ્પોર્ટસ

રોહિત-કોહલીની વનડે ટીમમાં વાપસી અંગે સુનીલ ગાવસ્કરે આપ્યું આશ્ચર્યજનક નિવેદન, શું કહ્યું?
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વનડે ટીમમાં વાપસી અંગે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે બંને અનુભવી ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યા છે, પરંતુ જો સીરિઝ વેસ્ટ…









