- નેશનલ
પંદર વર્ષની દીકરીને મહિનામાં છ વખત સાપ કરડ્યો, પરિવારમાં ડરનો માહોલ, જાણો સમગ્ર કિસ્સો…
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે કારણે સમગ્ર ગામમાં ભયનું વાતાવરણમાં ફેલાવ્યું છે. સિરાથુ તાલુકાના ભેંસહાપર ગામની 15 વર્ષની રિયા મૌર્ય નામની કિશોરીને એક જ મહિનામાં છ વખત સાપે ડંખ માર્યો છે. આ ઘટનાએ ગામલોકોને…
- નેશનલ
સીટ વધવા છતાં IITમાં મહિલાઓના એડમિશન કેમ નથી વધી રહ્યા? જાણો કારણ
નવી દિલ્હી: આઈઆઈટી(IIT) જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. કારણ કે, આઈઆઈટી દેશની પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ કહેવાય છે. તેમાં એડમિશન મેળવવા માટે JEE જેવી અઘરી પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે અનેક લોકો IITમાં એડમિશન મેળવે…
- Top News
SCO સમિટમાં PM મોદી અને શી જિનપિંગની બેઠક, સંબંધો સુધારવા અને આર્થિક પડકારો પર ચર્ચા
ચીનના તિઆનજિન શહેરમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટ 31 ઓગસ્ટથી શરૂ થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સાત વર્ષ બાદ ચીનની મુલાકાતે પહોંચેલા મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક કલાકની દ્વિપક્ષીય…
- આણંદ (ચરોતર)
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી: 4 બેઠકો બિનહરીફ, હવે 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ…
આણંદ: શહેર અમૂલ ડેરીની નિયામક મંડળની 13 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 10 સપ્ટેમ્બર, 2025ના રોજ મતદાન યોજાશે. આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે 16 પત્રો પાછા ખેંચાયા.જેના પરિણામે ચાર બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : ચિત્તલના પાદર જેવું ઉજ્જડ…
હેન્રી શાસ્ત્રી વર્ષો પહેલા ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં શિહોર હતી. ગોહિલરાજ અખેરાજજીનો એકનો એક સોળ વર્ષનો દીકરો અને શિહોરનો યુવરાજ વખતસિંહ ગોહિલ હતો જેને ઈતિહાસ ‘આતાભાઈ’ના હુલામણા નામથી ઓળખે છે. એક વૃદ્ધે આતાભાઈને રડમસ ચહેરે ફરિયાદ કરી કે ‘મારી પરણેલી…
- ઉત્સવ
વાચકની કલમે: કૃષ્ણ ને રાજનીતિ…
હિમ્મતલાલ પ્રભુદાસ ભૂતા `કાજલકી કોઠરી મેં કૈસો ભી સયાનો જાય. કાજલ કો ડાઘ ભાઈ લાગે રે લાગે’ આ ઉક્તિ રાજનીતિને સંપૂર્ણ રીતે લાગુ પડે છે. રાજનીતિ એ ધર્મની વિરુદ્ધ દિશા છે. જિંદગીમાં એટલે કદાચ ગૌતમ બુદ્ધ અને મહાવીર જેવા પ્રજ્ઞપુરુષોએ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : મદદ કરવા જતા મુસીબત આવી…
મહેશ્વરી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ હાલમાં જ સમાપ્ત થયો. રંગભૂમિને કારણે મને જૈન ધર્મનો પરિચય થયો હતો. હું જોગેશ્વરીમાં રહેતી હતી ત્યારે સ્થાનિક જૈન વેપારીના કહેવાથી પ્રતિક્રમણ’ નામનું નાટક કર્યું હોવાની વાત આ કોલમમાં મેં કરી હતી. પ્રતિક્રમણ જૈનોની એક…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : ઈન્ટરનેટ પર કસ્ટમર કેર એટલે ખોટા નંબરની માયાજાળ?
વિરલ રાઠોડ માહિતી હોય કે મેસેજ, કોઈ વસ્તુ ક્રોસ ચેક કરવાની થાય ત્યારે સૌથી પહેલા ઈન્ટરનેટ પર એ વિષયવસ્તુ સંબંધીત ખાંખાંખોળા કરવામાં આવે છે. ડેટા સામગ્રી તો ઠીક, પણ કોઈ કસ્ટમર કેર કે અન્ય કોઈ હેલ્પલાઈન નંબરને લઈને જ્યારે પણ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : પ્રકૃતિનો અલભ્ય નજારો-વેલી ઓફ ફ્લાવર્સ
કૌશિક ઘેલાણી રાત્રિનાં ગાઢ અંધકારમાં તેજસ્વી ધનુએ તેના ચમકતા સેંકડો તારાઓ વડે જાણે હિમાલયનાં ઉત્તંગ શિખરોને ચળકતી ચાદર ઓઢાડી હોય એવું અનુપમ દૃશ્ય સર્જાયું હોય તે સમયે જ્યારે હનુમાનજી મૂર્છિત લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની બુટ્ટી લેવા માટે કૈલાશ અને ઋષભ…