- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : મોરૈયો છે તંદુરસ્તી માટે સુપરફૂડ…
-શ્રીલેખા યાજ્ઞિક અષાઢી એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ચારમાસ માટે નિદ્રાધીન બને છે. મહારાષ્ટ્રમાં અષાઢી એકાદશીને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભક્તો આ દિવસે ખાસ ઉપવાસ રાખે છે. અનેક ભક્તો ચાર માસ માટે ઉપવાસ કે એકટાણાં કરવાનું…
- રાજકોટ
રાજકોટમાં એરપોર્ટ પર નોકરીના અપાવવાના નામે 200 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, જાણો શું છે આખો મામલો
રાજકોટ: ગુજરાતમાં રૂપિયા ઠગાઈ કરનારા લોકો અવાર નવાર નવા કિમિયા અપનાવી લોકોને છેતરતાં હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં માત્ર એક બે નહીં 200 લોકોની એક સાથે ઠગાઈ કર્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના કેકેવી ચોક નજીક આવેલી ફ્રેન્કફીન…
- સુરત
સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ બાદ હત્યાનો પ્રયાસ, દુકાનદાર સહિત એક લૂંટારાનું મોત
સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠીત જવેલર્સમાં ચાર લૂંટારૂઓ હથિયારો સાથે ધૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા લૂંટારા દ્વારા ગોળીબાર કરતા દુકાનના માલિકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ સ્થાનિકોને…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : હઠયોગ માટે સૌથી મહત્ત્વનું છે કુંડલિની જાગરણ
ભાણદેવ (ગતાંકથી ચાલુ)યોગમાં અનેક પ્રકારના યોગાસનો છે. જો વ્યક્તિના શારીરિક કઢંગાપણાનું નિરીક્ષણ કરી તેને આવશ્યક એવાં યોગાસનોનો અભ્યાસ ઉચિત રીતે અને લાંબા સમય સુધી કરવામાં આવે તો તે વ્યક્તિનું શારીરિક કઢંગાપણું તો દૂર કરી શકાય. એટલું જ નહિ પણ તેની…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…
-ડૉ. હર્ષા છાડવા એક સમય હતો કે, ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈને કોઈ તહેવાર મનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવવાને કારણે જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે. માટે જ તહેવારોનું અધિક મહત્ત્વ હતું. આપણી સંસ્કૃતિ એ સંપૂર્ણ ઉત્સવ પ્રેમી છે. ખેતર ખેડવાથી…
- તરોતાઝા
મોજની ખોજ : અરે, મૌનને પણ ક્યારેક બોલવા દો…
સુભાષ ઠાકર હું નઇ હોઉ તો આ પરિવાર, સમાજ, જગતનું શું થશે એવા ભ્રમમાં જીવતા માણસની જેમ હું નહીં હોઉ તો આ શરીરનુ શું થશે એવુ વિચારી શરીરનાં બધાં જ અંગો ‘ઈશ્વર માટે સૌથી મોટું કોણ?’ એ વિષય પર પાર્લામેન્ટના…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : બિહેવિયરલ ફાઇનાન્સમાં અવેઇલેબિલિટી બાયસ એટલે શું?
-મિતાલી મહેતા અત્યાર સુધીમાં આપણે બિહેવિયરલ ફાઇનાન્સના કેટલાક પૂર્વગ્રહો વિશે વાત કરી ચૂક્યા છીએ. તેમાં એન્કરિંગ બાયસ, ક્ધફર્મેશન બાયસ, હાઇન્ડસાઇટ બાયસ, સંક કોસ્ટ ફેલસી અને હર્ડ મેન્ટાલિટી બાયસનો સમાવેશ થાય છે. આજે આપણે અવેઇલેબિલિટી બાયસ વિશે વાત કરીશું. અવેઇલેબિલિટી બાયસ…
- તરોતાઝા
MY GDP એટલે શું?
-ગૌરવ મશરૂવાળા પ્રેક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેના મારા વર્ષોના અનુભવ દરમિયાન મેં જોયું છે કે રોકાણકારો અર્થતંત્રમાં સતત આકાર લઈ રહેલી ઘટનાઓથી ચિંતિત થાય છે, જેમકે… ‘દેશના જીડીપીનું શું થશે? જીએસટીનું કલેક્શન વધારે થશે કે નહીં? હવેના બજેટ વખતે કોર્પોરેટ ટેક્સ…