- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં સ્વિચ બોર્ડ પર કાળા પડી ગયા છે? આ ઘરેલુ નુસખા ડાઘ દૂર કરીને આપશે ચમક..
Switch board cleaning tips: જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સાફ-સુથરા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ ઘરને સુંદર અને વ્યવસ્થિત રાખવા માટે તેની નિયમિત સફાઈ ખૂબ જરૂરી છે. આપણે ઘરમાંથી કચરો તો કાઢીએ છીએ, પરંતુ ઘરના પંખા, સ્વિચ બોર્ડ જેવી…
- Uncategorized

રણબીર-આલિયાના નવા ઘરે યોજાઈ ક્રિસમસ પાર્ટી: આલિયા ભટ્ટનો ‘ગ્લેમરસ’ લૂક થયો વાયરલ…
મુંબઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. તાજેતરમાં જ તેઓ પોતાના આ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. આલિયા ભટ્ટે પોતાના આ નવા ઘરમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી છે. જેના…
- નેશનલ

બાંગ્લાદેશની વણસતી સ્થિતિને લઈને ભારતની ઈસ્ટર્ન બોર્ડર પર એલર્ટ: કમાન્ડના વડાએ કરી બોર્ડર વિઝિટ…
આઈઝોલ: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સર્જાયેલી અસ્થિરતા અને હિંસાને પગલે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. શેખ હસીના વિરોધી આંદોલનના મુખ્ય નેતા શરીફ ઉસ્માન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને વધતા જતા ભારત…
- આમચી મુંબઈ

છેતરપિંડી કેસમાં NCP નેતા માણિકરાવ કોકાટેને હાઈ કોર્ટમાંથી રાહતઃ જામીન મંજૂર
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેને સરકારી આવાસ યોજના સાથે જોડાયેલા છેતરપિંડી અને બનાવટી કેસમાં જામીન મંજૂર કરી તેમની બે વર્ષની જેલની સજા સ્થગિત કરી દીધી છે. જોકે, પ્રથમ દ્રષ્ટિએ પુરાવા કોકાટેની સંડોવણી તરફ…
- Uncategorized

મુન્નાભાઈ MBBSના પૂરા થયા 23 વર્ષ: મુન્નાભાઈ અને સર્કિટના એ ડાયલોગ્સ આજેય ફેમસ છે…
મુંબઈ: રાજકુમાર હિરાની યુનિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. 2006માં તેમણે ‘મુન્નાભાઈ MBBS’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં હોસ્પિટલ્સમાં થતો ભ્રષ્ટાચાર અને ડોકટરની ક્રૂરતા દર્શાવી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત અને અરસદ વારસીએ યાદગાર અભિનય કર્યો હતો. આ…
- આમચી મુંબઈ

ભાયંદરમાં દીપડાનો આતંકઃ રહેવાસી વિસ્તારમાં ઘૂસેલા દીપડાએ ચાર જણને કર્યાં ઘાયલ
મુંબઈ/થાણે: ભાયંદરના રહેણાક વિસ્તારમાં આજે સવારના દીપડો ઘૂસી આવતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ચાર વ્યક્તિને ઘાયલ કર્યા બાદ દીપડો ઇમારતની એક રૂમમાં થોડા સમય માટે છુપાઇ ગયો હતો. દીપડાને પકડવા માટે પોલીસ, ફાયરબ્રિગેડ તેમ જ વનવિભાગની ટીમોને ભારે જહેમત ઉઠાવવી…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરવા તૈયાર થઈ જાવ: 25 ડિસેમ્બરથી આ 4 શહેર માટે શરૂ થશે સીધી ફ્લાઈટ…
મુંબઈ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટૂંક સમયમાં ચાર શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. પ્રાદેશિક એરલાઇન સ્ટાર એર ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫થી ફ્લાઇટ સેવાઓ શરૂ કરશે. આ નિર્ણય સાથે નવી મુંબઈ એરપોર્ટ પરથી નિયમિત સેવા શરૂ…
- નેશનલ

મનરેગા બિલ મુદ્દે હોબાળો: કોંગ્રેસના 8 સાંસદ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
નવી દિલ્હી: ભારતની સંસદે મનરેગા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં મનરેગા યોજનાનું નામ બદલીને ‘વિકસિત ભારત જી રામ જી’ બિલ કરવામાં આવ્યું છે. જેને લઈને વિપક્ષે સંસદમાં હોબાળો કર્યો હતો. આ હોબાળાને લઈને કૉંગ્રેસના આઠ સાંસદો વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ…









