- આમચી મુંબઈ
મુંબઈની ‘વનરાણી’ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ: જંગલ સફારીનો અનોખો અનુભવ!
મુંબઈઃ કોન્ક્રીટના જંગલ ગણાતા મુંબઈ માટે શહેરના હાર્દમાં આવેલું જંગલ, જેને સંજય ગાંધી નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે, તે ફેફસાંનું કાર્ય કરે છે. આ જંગલ તેની જૈવ વિવિધતા સાથે જ ત્યાં વસેલા પશુ-પક્ષીઓ માટે પણ સુખ્યાત છે. જંગલમાં મુખ્ય…
- મનોરંજન
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો રોમેન્ટિક ડાન્સ: જુઓ વાયરલ વીડિયો!
ન્યૂ યોર્કઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મનોરંજન ઉદ્યોગના લોકપ્રિય યુગલોમાંના એક છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેની પોસ્ટ દ્વારા તેઓ દર્શકોને મનોરંજનનો ડોઝ આપતા રહે છે. તાજેતરમાં બંને ન્યૂ યોર્કમાં બ્લેકપિંકના કન્સર્ટમાં ડાન્સ કરતા…
- આમચી મુંબઈ
શિવસેના અને ભાજપના પ્રધાનોએ ‘ટર્ફ વોર’થી દૂર રહેવું: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પ્રધાનોને “પત્ર યુદ્ધ”થી દૂર રહેવા અને કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં તેમનો સંપર્ક કરવા જણાવ્યું. તેમની આ ટિપ્પણી શિવસેનાના સામાજિક ન્યાય પ્રધાન સંજય શિરસાટે ભાજપના રાજ્ય પ્રધાન માધુરી મિસાલ દ્વારા તેમને જાણ કર્યા વિના…
- નેશનલ
સંસદમાં આવતીકાલે ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા: સરકાર સજ્જ, વિપક્ષ આક્રમક
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયામાં વિક્ષેપને કારણે આવતીકાલે ફરી શરુ થનારા સત્રમાં લોકસભામાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે. જેનું કારણ શાસક ગઠબંધન અને વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના બે મુદ્દે સામસામે…
- નેશનલ
PM મોદીએ તમિલનાડુના ચોલપુરમ મંદિરની લીધી મુલાકાત, કહ્યું ‘ઓમ નમઃ શિવાય’ સાંભળીને રુંવાડા ઊભા થઈ જાય….
ચેન્નઈઃ ચોલ સામ્રાજ્યના મહાન શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગૈકોંડા ચોલપુરમ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચોલ વંશના સમૃદ્ધ વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી. ચોલ સામ્રાજ્ય દક્ષિણપૂર્વ એશિયા સુધી…
- ઇન્ટરનેશનલ
ઈસ્લામિક સ્ટેટ સમર્થિત વિદ્રોહીઓએ પૂર્વ કોંગોમાં ચર્ચ પર હુમલો કર્યો, 21 લોકોના મોત
કોંગો : ઈસ્લામિક સ્ટેટ સમર્થિત વિદ્રોહીઓએ પૂર્વ કોંગો સ્થિત ચર્ચમાં હુમલો કર્યો છે. આ હુમલામાં 21 લોકો માર્યા ગયા છે. આ હુમલો પૂર્વી કોંગોના કોમાંડા સ્થિત કેથલિક ચર્ચ પર એલાઈડ ડેમોક્રેટિક ફોર્સ (એડીએફ)ના સભ્યો કર્યો છે, જ્યાં અનેક મકાનો અને…
- નેશનલ
ભગવાન શિવજીના પુત્રી છે મનસા દેવી, જાણો આ શક્તિપીઠનો મહિમા શું છે?
પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું ઘણું મહત્ત્વ છે. ભગવાન ગણેશ અને કાર્તિક ભગવાન શિવના આ બે પુત્રો વિશે દરેક વ્યક્તિને ખબર છે. પરંતુ શું તમે જાણો છો, કે ભગવાન શિવને એક પુત્રી પણ…
- નેશનલ
લગ્ન બાદ આધાર કાર્ડમાં પતિનું નામ કઈ રીતે ઉમેરવું? ઘરે બેઠા જાણી લો સંપૂર્ણ પ્રક્રિયા
નવી દિલ્હી: લગ્ન બાદ યુવતીના ઘર, નામ અને સંબંધો બદલાઈ જાય છે. આ સાથે તેને પોતાના જરૂરી દસ્તાવેજોમાં પણ સુધારો કરાવી લેવો જોઈએ. ખાસ કરીને પરણિતાએ પોતાના દસ્તાવેજોમાં પિતાનું નામ હટાવીને પતિનું નામ દાખલ કરાવી દેવું જોઈએ. ચૂંટણી કાર્ડ અને…
- ઉત્સવ
વલો કચ્છ : મહાદેવનું પ્રિય વાદ્ય નાગફણી: મહત્ત્વ ને અસ્તિત્વ વિલુપ્તિના આરે…
-ડૉ. પૂર્વી ગોસ્વામી ૐ નમ: શિવાયમ શિવો ભૂતપતિરદહમ નાદે બ્રહ્મા તત્ત્વમય:મમનાદ બ્રહ્મ છે અને નાગફણી તેનો ધર્મસૂત્ર… શ્રાવણ માસનો આરંભ એટલે ભક્તિનો મહોત્સવ. શિવભક્તિથી મહેકતા મંદિરોમાં જ્યારે ઘંટ, ડમરુ અને શંખનો ધ્વનિ ગૂંજે છે ત્યારે કચ્છના શિવ મંદિરોમાં સંભળાતું એક…