- મનોરંજન

‘વેલકમ-3’ માં ‘ઉદય શેટ્ટી’ અને ‘મજનૂ ભાઈ’ની જોડી કેમ જોવા નહીં મળે? ડિરેક્ટરે જણાવ્યું કારણ
અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ છે, જેમાં અક્ષય કુમારનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે નાના પાટેકર અને અનિલ કપૂર ‘વેલકમ 3’નો ભાગ નથી. ફિલ્મના દિગ્દર્શકે મહત્ત્વની…
- આમચી મુંબઈ

આતંકવાદી ફન્ડિંગ: ISIS મોડ્યુલ વિરુદ્ધ EDના મહારાષ્ટ્ર સાથે ચાર રાજ્યમાં 40 સ્થળે દરોડા
ભિવંડીના પડઘા ગામમાં બેઝ ધરાવતા સંગઠન પર કાર્યવાહી, નાણાંનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની શંકા મુંબઈ: થાણે જિલ્લાના ભિવંડીના પડઘા ગામમાં બેઝ ધરાવતા પ્રતિબંધિત વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના ‘ઉચ્ચ કટ્ટરવાદી’ મોડ્યુલ વિરુદ્ધ ટેરર ફન્ડિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે…
- નેશનલ

કેન્દ્રીય માહિતી પંચને લઈને રાહુલ ગાંધીનો દાવો અને સત્ય
રાહુલ ગાંધીએ PMOમાં મોદી-શાહ સાથે કરી બેઠક, CICમાં OBC/SC-STની અવગણનાનો કર્યો દાવો, પણ હવે હકીકત પણ જાણી લો… નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનના કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠક…
- નેશનલ

ચૂંટણી પંચનો મોટો નિર્ણયઃ ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની સમયમર્યાદા લંબાવી
કામગીરી પૂરી ન થતાં ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત છ રાજ્યોને આપી રાહત, જાણો નવી તારીખો નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા તબક્કાવાર રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે,…
- નેશનલ

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર ટ્રક ખાઈમાં ખાબકતાં 17 શ્રમિકનાં મોત
ઇટાનગર: સેવન સિસ્ટર ગણાતા રાજ્યો પૈકીના એક અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના ભારત-ચીનની બોર્ડર પર ઘટી છે, જેમાં એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 17થી વધુ શ્રમિકનાં મોત થયા છે, જ્યારે બચાવ કામગીરી પણ…
- ઈન્ટરવલ

મુખ્બિરે ઈસ્લામઃ ગુણવત્તાવાળું આચરણ દુનિયા અને આખેરત સુધારે
અનવર વલિયાણી ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ પર નાઝિલ થયેલ, આકાશ વાણી દ્વારા આવેલ પવિત્ર કુરાનમાં માનવીનું જીવન ગુણવત્તાવાળુ બને તે માટે પોતાની ઈચ્છાને મહત્ત્વની લેખી છે. -‘અમે ઈન્સાનને ઘણી જ ઉત્તમ કક્ષાની શકલો સૂરતવાળો પેદા કર્યો છે…!’ પવિત્ર…
- ઈન્ટરવલ

પરિવારનો કંકાસ નિવારી શકે છે… વસિયતનામું!
નીલા સંઘવી જતીનભાઈનું અવસાન થયું. બે પુત્ર અને એક પુત્રીના પિતા જતીનભાઈ પૈસેટકે સુખી. જિંદગી આખી કામ કર્યું અને આખો જન્મારો ખાય તોય ન ખૂટે એટલી સંપત્તિ મૂકતા ગયા. એમની પત્ની જિજ્ઞાબહેનનું સ્વાસ્થ્ય હજુ સારું છે. જતીનભાઈના ક્રિયાકર્મ પત્યા કે…
- નેશનલ

ઈન્ડિગોનું ‘ડેમેજ કંટ્રોલ’ શરુઃ એરલાઈને ‘આ’ પ્રવાસીઓને વળતર આપવાની કરી જાહેરાત
નવી દિલ્હીઃ ગંભીર ‘સંકટ’નો સામનો કરનારી ઈન્ડિગો (IndiGo)એ આજે અસરગ્રસ્ત મુસાફરોને વળતર આપવા અંગે મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ત્રણથી પાંચ ડિસેમ્બર દરમિયાન જેમની મુસાફરી પર ગંભીર અસર થઈ હતી તેવા મુસાફરોને વળતર આપવાની પણ જાહેરાત કરી…
- ઈન્ટરવલ

ખરીદી કરતા પત્નીઓ થાકતી કેમ નથી?
કૌશિક મહેતા ડિયર હની,શોપિંગની વાત આવે તો પત્નીઓને મજા પડી જાય છે. આ વાત બધી મહિલાઓને લાગુ પડે છે. શોપિંગ પસંદ ના હોય એવી છોકરી કે મહિલા ભાગ્યે જ આ પૃથ્વી પર જોવા મળે છે. ગર્લફ્રેન્ડ હોય કે પછી પત્ની……









