- ધર્મતેજ
શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા પાર્વતી: સ્વામી હવે બીજી જ્યોતિર્લિંગ વિશે જણાવો. એજ સમયે આકાશ માર્ગે સ્વર્ગલોકની અપ્સરાઓ જવા માંડી. માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવે જણાવ્યું કે આ અપ્સરાઓ દેવરાજ ઇન્દ્રના આદેશથી ગજાસુરની આરાધના તોડવા જઈ રહી છે. સ્વર્ગલોકની…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : જીવાત્મા ને પરમાત્માનો નાતો અત્યંત સૂક્ષ્મ સ્નેહતત્ત્વથી જોડાયેલો છે…
ડૉ. બળવંત જાની પુરોગામી નંદસંત કવિઓથી પ્રેમાનંદ, આગવું ભાવવિશ્વ અને વર્ણનવિશ્વ આલેખે છે. પ્રત્યક્ષ સેવાભાવનું સહજ રીતનું સામીપ્ય એમના જેટલું વિશેષમાત્રામાં અને સાતત્ય કોઈને સાંપડ્યું ન હતું. શ્રીહરિનું નિતાંત ભાવે એકનજરે પ્રત્યક્ષ નીકટપૂર્વકનું દર્શન, લયાન્વિત પદાવલિ દ્વારા પદમાં પ્રગટતું અવલોકવા…
- ધર્મતેજ
વિશેષ : વિશ્વમાં અત્ર – તત્ર – સર્વત્ર શિવ હી શિવ!
રાજેશ યાજ્ઞિક આપણે સહુ જાણીએ છીએ કે આપણે દેવોના દેવ મહાદેવની પૂજા શિવલિંગ રૂપે કરીએ છીએ. લગભગ બધા જ દેવોને આપણે મૂર્તિ રૂપે પૂજીએ છીએ, પરંતુ મહાદેવને નિરાકાર રૂપમાં પૂજાય છે. જેમ મહાદેવ સર્વવ્યાપી છે, તેમ મહાદેવનું પવિત્ર શિવલિંગ પણ…
- ધર્મતેજ
ગીતા મહિમા : ક્રોધની વિનાશકતા…
સારંગપ્રીત ધીરેનભાઈ મોબાઈલમાં વાત કરતા કરતા રસ્તો પાર કરી રહ્યા હતા. કેળાની છાલ પર પગ પડયો અને તે લપસી પડયા અને બબડ્યા, ઓ બાપ રે…..મરી ગયો. અને એણે ક્રોધના આવેગમાં રસ્તાને લાત મારી. એટલામાં જ એક કાર ચાલકે તેને ટક્કર…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : દિવસ દરમિયાન ઈડા ને પિંગલાના પ્રવાહો બદલાયા કરતા હોય છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રાચીન યૌગિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ સમગ્ર શરીરમાં એવો કોઈ ભાગ નથી, જે કોઈને કોઈ નાડીથી જોડાયેલ ન હોય. એટલે નાડીઓની સંખ્યા ખૂબ મોટી માનવામાં આવે છે, એક મત મુજબ આ સંખ્યા ત્રણ લાખ છે. ગૌરક્ષશતકમાં નાડીઓની સંખ્યા 72,000…
- ધર્મતેજ
માનસ મંથન : જેઓ નિર્વાણને પોતાનું લક્ષ્ય સમજે છે, તેમણે શિવ આરાધના કરવી જોઈએ
મોરારિબાપુ नमामीशमिशान निर्वाणरूपमं।विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं॥ આ પવિત્ર તીર્થમાં આપ સૌને મારા પ્રણામ. મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે કે વ્યક્તિ કોઈ પણ શુભ સંકલ્પ કરે તો અસ્તિત્વને કોઈના પણ દ્વારા એને પૂરો કરવો પડે છે. એવી શુભ સંકલ્પની…