-  મનોરંજન પિતાએ પતિના હાથમાં હાથ મૂક્યો ત્યારે અવિકા થઈ ભાવુક, જુઓ લગ્નના લેટેસ્ટ વિઝ્યુઅલ્સ…મુંબઈઃ ટીવી કપલ અવિકા ગોર અને મિલિંદ ચંદવાનીએ ‘પતિ પત્ની ઔર પંગા’ના સેટ પર લગ્ન થયા હતા. આ નવદંપતીના લગ્નનો એપિસોડ 11-12 ઓક્ટોબરે પ્રસારિત થશે. આ પહેલા અવિકા-મિલિંદના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ ભાવુક થતા જોઈ શકાય… 
-  મનોરંજન વિદ્યા બાલન નહીં, આ બોલીવુડ ક્વિન હતી ‘ધ ડર્ટી પિક્ચર’ની પહેલી પસંદ…મુંબઈઃ બોલીવુડની જાણીતી વિદ્યા બાલન એક ઉમદા બોલીવુડ અભિનેત્રી છે. તે દરેક પાત્રને એટલો બખૂબી ભજવે છે કે તેનો અભિનય ચાહકોના હૃદયને સ્પર્શી જાય છે. તેણે “ધ ડર્ટી પિક્ચર” માં પણ આવી જ કમાલ કરી હતી. તે ફિલ્મમાં ‘સિલ્ક’ના રોલમાં… 
-  આમચી મુંબઈ પ્રભાદેવી ખાતે સદી જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને તોડવામાં વિલંબ, શું આવ્યું વિઘ્ન હવે?મુંબઈઃ પ્રભાદેવી ખાતે 100 વર્ષ જૂના એલ્ફિન્સ્ટન રોડ બ્રિજને લાંબા સમયથી તોડી પાડવાના કામમાં ફરી એકવાર વિલંબ થયો છે. પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRIDC), જેને મહારેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે… 
-  નેશનલ બિહાર વિધાનસભા સ્પેશિયલઃ 5 વર્ષમાં મહિલાઓની તુલનામાં ત્રણ ગણા પુરુષોની સંખ્યા વધી…નવી સરકારના ભાગ્યવિધાતા 7.41 કરોડ મતદાર: 2020ની ચૂંટણી પછી રાજકારણમાં કેટલી ઉથલપાથલ? નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણી 6 અને 11 નવેમ્બરમાં યોજવામાં આવશે, જ્યારે 14મી નવેમ્બરના પરિણામો જાહેર કરવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે, જ્યાં 7.4 કરોડ મતદાર રજિસ્ટર્ડ વોટર્સ… 
-  મનોરંજન કાંતારાની સામે ફિકો પડ્યો વરુણનો ચાર્મ! જાણો બંને ફિલ્મે કેટલી કરી કમાણીમુંબઈ: ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 રીલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મે ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર 200 કરોડના આંકડાને પાર કરીને રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મની કથા અને અભિનયે દર્શકોને મોહી લીધા છે, જ્યારે વરુણ… 
-  સ્પેશિયલ ફિચર્સ ત્રિશંકુના સ્વર્ગારોહણથી આજના હવન સુધી: જાણો નારિયળનો સંપૂર્ણ ઈતિહાસ અને આધ્યાત્મિક મહિમાસનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિમાં પૂજા-પાઠની વાત આવે ત્યારે તેની સમાગ્રીમાં પહેલુ નામ નારિયળનું લખવામાં આવે છે. જેને શ્રી ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવું પવિત્ર ફળ છે જે ઈશ્વરને અર્પણ કરવાથી લઈને હવનની પૂર્ણાહુતિ કે મંદિરના પ્રસાદ… 
-  નેશનલ વિકાસ દિવ્યકીર્તિની સંસ્થાને ભ્રામક જાહેરખબર આપવા બદલ 5 લાખનો દંડ, ક્યો ખોટો દાવો કરેલો ?શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રમાણિકતા એ એક મહત્વનો મુદ્દો છે, અને તેનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પર હવે સરકારની ચાંપતી નજર છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) એ પ્રખ્યાત કોચિંગ સંસ્થા દૃષ્ટિ આઈએએસ પર રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે. આ… 
-  ધર્મતેજ ફોકસઃ એ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિને માનવની જેમ લોહી નીકળે છે!કવિતા યાજ્ઞિક ભગવાન નરસિંહ શ્રી વિષ્ણુના ચોથા અવતાર છે, જેમણે ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ભગવાન નરસિંહને સમર્પિત મંદિરો ભારતમાં ફક્ત થોડાં જ સ્થળોએ આવેલાં છે. તેમાંથી એક મંદિર અત્યંત વિશેષ છે. કારણકે એવું… 
 
  
 








