- મનોરંજન
શું દિલજીત દોસાંઝની સરદાર જી 3 ભારતમાં રિલીઝ નહીં થાય? જાણો વિવાદ
મુંબઈ: દિલજીત દોસાંઝની આગામી ફિલ્મી સરદાર જી 3 રીલીઝ થતા પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ફિલ્મમાં પાકિસ્તાની કલાકારોની હાજરી અને લાગણીઓ દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી પ્રમાણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ દિલજીત દોસાંઝની…
- મનોરંજન
આ 5 પ્લેન ક્રેશની ફિલ્મો તમારા રૂંવાડા ઉડાવી દેશે
અમદાવાદ: ગઈકાલે ગુજરાતના અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. એરપોર્ટ પરથી લંડન જતુ પ્લેન ઉડાન ભરતાની સાથે ગણતરીની મીનિટમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં પડી ભાગ્યું હતું. આ દુર્ઘટનાએ વિશ્વને સ્તબ્ધ કરી દીધા છે. તમામ મુસાફરોમાંથી એકનું…
- નેશનલ
રાજા રઘુવંશી મર્ડર કેસ: આખરે કોણ હતું આ હત્યાનું માસ્ટરમાઈન્ડ?
મેઘાલયના શિલોંગમાં હનીમૂડની આડમાં પતિની હત્યા કરનાર સોનમે આરોપનો સ્વીકારી લીધો છે. આ કેસની તપાસમાં રોજ રોજ નવા પાસા ખુલી રહ્યા છે. રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસમાં ફરી એક મોટો ખુલાસો થયો છે. આ કેસમાં સોનમ રઘુવંશી સહિત તમામ આરોપીઓ પોલીસ…
- નેશનલ
ગ્લોબલ વૉર્મિંગ ધખધખતો ઉનાળો અને ખુશ્નુમા ચોમાસાની સજા અને મજા બન્ને છીનવી લેશેઃ વાંચો અહેવાલ
નવી દિલ્હી: ગુજરાત સહિત ભારતમાં પ્રદૂષણ સાથે ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારતના મોટા શહેરોમાં આગામી વર્ષોમાં ગરમી અને અનિયમિત વરસાદનો ખતરો ઝડપથી વધવાનો છે. એક નવા અભ્યાસ મુજબ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, સુરત, થાણે, હૈદરાબાદ, પટના અને ભુવનેશ્વર…
- મનોરંજન
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી નિધન
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા ઉદ્યોગપતિ સંજય કપૂરનું યુકેમાં અવસાન થયું છે. આ દુઃખદ સમાચારે બોલિવૂડ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી છે. 53 વર્ષની વયે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.ફિલ્મફેરના અહેવાલ મુજબ,…