- સ્પોર્ટસ
મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ગળે લગાવી રડી દિવ્યા, કહ્યું- ‘આ તો શરૂઆત છે’
બટુમી (જ્યોર્જિયા): ભારતની 19 વર્ષીય યુવા મહિલા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે જ્યોર્જિયામાં રમાયેલા ફિડે મહિલા વર્લ્ડકપ 2025માં ટાઈબ્રેકરમાં ભારતની કોનેરુ હમ્પીને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. દિવ્યાએ માત્ર ટુર્નામેન્ટ જીતી જ નહીં પરંતુ ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઇ હતી. તે ગ્રાન્ડમાસ્ટર બનનારી…
- આમચી મુંબઈ
ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ નહીંઃ અરવિંદ સાવંત…
નવી દિલ્હી : પાડોશી દેશ સાથે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું ટાળવું જોઈએ, એવું અરવિંદ સાવંત એસએસ(યુબીટી)એ સોમવારે લોકસભામાં જણાવ્યું હતું. નવથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાનાર આગામી એશિયા કપ ૨૦૨૫ વચ્ચે તેમનું નિવેદન મહત્વપૂર્ણ…
- ઇન્ટરનેશનલ
જો હું ન હોત તો ભારત પાકિસ્તાન સાથે લડી રહ્યું હોતઃ ટ્રમ્પનો વધુ એક દાવો…
લંડનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દાવો કર્યો કે જો તેમણે સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત અને તમામ વેપાર વાટાઘાટો બંધ કરવાની ધમકી ન આપી હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યુદ્ધ ચાલી રહ્યું હોત. સ્કોટલેન્ડમાં બ્રિટિશ…
- ટોપ ન્યૂઝ
FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી દિવ્યા દેશમુખ કોણ છે, બેડમિન્ટન છોડી ચેસમાં રચ્યો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે FIDE મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં ઉચ્ચ ક્રમાંકિત ગ્રાન્ડમાસ્ટર અને હમવતન કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ સાથે, તે દેશની 88મી ગ્રાન્ડ માસ્ટર બની. તેણે ટાઇ બ્રેકરમાં આ જીત નોંધાવી હતી. અગાઉ, શનિવારે રમાયેલી પહેલી ગેમ…
- ટોપ ન્યૂઝ
આનંદોઃ વડોદરાનું આજવા સરોવર છલકાયું, 1100 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં છોડાયું
વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી સરોવરો, જળાશયો, અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ભારે વરસાદથી જળાશયો ભરાતા લોકોમાં ખુશીનો માહોલ છે. વડોદરાનું આજવા સરોવર ફરી એક વાર છલોછલ ભરાઈ જવાને કારણે લાંબા ગાળે પાણીની અછતની સમસ્યામાંથી મુક્તિ મળશે. 3 ઇંચ…
- આમચી મુંબઈ
મીરા ભાયંદરના ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા પર શૂટિંગ માટે મંજૂરી
મુંબઈ:- મીરા ભાયંદરમાં ઐતિહાસિક ઘોડબંદર કિલ્લા સહિત શાળાઓ, ઉદ્યાનો અને અન્ય ૩૦ સ્થળોએ શૂટિંગ કરવાની મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. વહીવટીતંત્રે મહાનગરપાલિકાની આર્થિક આવક વધારવાના હેતુથી શૂટિંગ માટેની આ નવી નીતિ નક્કી કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મરાઠી, હિન્દી અને અન્ય…
- સ્પોર્ટસ
બુમરાહ પાંચમી ટેસ્ટ રમશે? કેપ્ટન ગિલ અને કોચ ગંભીરના નિવેદનોથી સસ્પેન્સ વધ્યું
માન્ચેસ્ટરઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ચોથી ટેસ્ટ ડ્રોમાં ગયા પછી હવે છેલ્લી ટેસ્ટ મેચ અંગે નવી અપડેટ મળી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે જો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીની નિર્ણાયક પાંચમી…
- આમચી મુંબઈ
ફ્લાઈટ ટિકિટ બુકિંગના નામે ૧૫ લાખની છેતરપિંડી: ટ્રાવેલ એજન્ટ સામે FIR
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ કંપનીના માલિક સામે ટ્રાવેલ સબ-એજન્ટ અને અને 250 વિદ્યાર્થી સાથે 15.37 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપી કલ્યાણના ખડકપાડા વિસ્તારમાં ટ્રાવેલ કંપની ચલાવતો હતો. ખડકપાડા પોલીસ સ્ટેશનના…
- ધર્મતેજ
અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન
ડૉ. નિરંજન રાજ્યગુરુ નાગપૂજા કે સર્પપૂજા ભારતીય હિન્દુ ધર્મનું એક અંગ છે. જે વિશ્વના લગભગ તમામ ધર્મોમાં પણ કોઈના કોઈ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક રાજવંશોએ તો પોતાના રાજ્યચિહ્નમાં પણ નાગની આકૃતિને સ્થાન આપ્યું છે. કેટલીક જાતિઓ તો નાગને અવધ્ય'…