- અમદાવાદ
પતિનો જન્મ દિવસ મનાવવા લંડન જઈ રહી હતી પત્ની, પ્લેન ક્રેશમાં થયું મોત
અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોઈની પત્ની તો કોઈના પતિનું મૃત્યુ થયું છે. દિવંગત હરપ્રીત કૌર પણ આવી જ એક મહિલા છે. પતિનો જન્મ દિવસ મનાવવા તે અમદાવાદથી લંડન જઈ રહી હતી. પરંતુ અમદાવાદમાં…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ- કામણગારી કોલગર્લ પામેલા બોર્ડસ અત્યારે ક્યાં છે?
જ્વલંત નાયક પામેલા બોર્ડસ…. નવી પેઢીના વાચકોને ખ્યાલ નહિં હોય, પણ જે લોકો એંસી-નેવુંના દાયકાઓ દરમિયાન વિવિધ મેગેઝિન્સ વાંચવા ટેવાયેલા હતા એમની આંખ આ નામ વાંચીને જરૂર ચમકશે. પામેલા એક હાઈ સોસાયટી ગર્લ હતી. ઇન્ટરનેશનલી હાઈ પ્રોફાઈલ ગણાતા લોકોની પ્રાઈવેટ…
- મનોરંજન
અરબપતિ હતા કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર, જાણો પોતાની પાછળ છોડી ગયા છે કેટલી સંપત્તિ
મુંબઈ: 12 જૂને 2025ના રોજ પોલો રમતી વખતે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેઓનું નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે. આવો…
- અમદાવાદ
પ્લેન ક્રેશમાં હોસ્ટેલ બની ગઈ ડિઝાસ્ટર સાઇટ, મેસમાં કામ કરતાં મા દીકરી ગુમ…
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અતુલ્યમ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. બપોરે એક વાગ્યાની આસપાસનો સમય હતો એટલે હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓ જમવા માટે ભેગા થયા હતા. તેથી દુર્ઘટના સમયે હોસ્ટેલમાં હાજર અનેક…
- ઇન્ટરનેશનલ
‘નરસંહાર’નો અંત લાવવા હજુ પણ સમય છે, નહીં તોઃ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી
વોશિંગટન ડીસી: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે બીજી તરફ આજે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો હતો. આ હુમલો ઈરાનની ન્યુક્લિઅર સાઈટ્સ અને બેલાસ્ટિક મિસાઇલ ફેક્ટરી પર કરવામાં આવ્યો હતો. ત્યારે આવા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સુનિલ તટકરેના સંબંધીનું નિધન
મુંબઈઃ મહારાષ્ટ્ર એનસીપીના વડા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર વરિષ્ઠ ક્રૂ સભ્ય અપર્ણા મહાડિક તેમના સંબંધી છે. રાયગઢના સાંસદ તટકરેએ ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું કે,”અપર્ણા મહાડિક મારી નાની બહેનની પુત્રવધૂ છે. તેમનો પરિવાર…