- મનોરંજન

અલવિદા ‘હી-મેન’: ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે છતાં ઈચ્છા વિરુદ્ધ એશાએ કામ કર્યું…
નવી દિલ્હી: અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે પંજાબી અને રૂઢિચુસ્ત વિચારસરણીના કારણે તેના પિતા ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે, પણ તેણે માતા હેમા માલિનીને જોઈને ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. ‘હું ફિલ્મોમાં કામ કરું…
- નેશનલ

કોચિંગ સેન્ટરની મુશ્કેલીઓ વધશેઃ વધતી સંખ્યા અને સામાજિક મુદ્દાઓની સંસદીય સમિતિ કરશે તપાસ
નવી દિલ્હીઃ દેશમાં વધતા તણાવને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે એક સંસદીય સમિતિએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની મદદ માટે કોચિંગ સેન્ટરોની “વધતી સંખ્યા” અને તેનાથી ઉદ્ભવતા સામાજિક મુદ્દાઓની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા…
- મનોરંજન

ધર્મેન્દ્રએ ‘શોલે’ સ્ટાઇલમાં પ્રચાર કરતા સંસદની છત પરથી કૂદી જવાની આપી ધમકી: જાણો ધરમપાજીનો રાજકીય કારકિર્દીનો કિસ્સો
મુંબઈ: બોલીવુડના સૌથી લોકપ્રિય અને ‘હિ-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી હતી અને તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરના રોજ…
- આમચી મુંબઈ

‘રાજ’ મજબૂરી કે જરુરિયાતઃ હવે ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય અસ્તિત્વ ટકાવવાનો પડકાર?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી હવે 74,000 કરોડ રૂપિયાના બજેટવાળી BMC ચૂંટણીનો વારો છે. અનામત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ BMC ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. 1996થી બીએમસી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના હાથમાં છે. હવે, ઉદ્ધવ ઠાકરે…
- મનોરંજન

ધર્મેન્દ્ર માટે 1987નું વર્ષ નસીબદાર રહ્યું હતું, કારણ શું હતું?
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત ફિલ્મો સતત હિટ રહી હતી.બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે નિધન. તેમની કારકિર્દીમાં ૧૯૮૭નું વર્ષ સૌથી ભાગ્યશાળી રહ્યું હતું, જ્યારે તેમની સાત…
- આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસે ‘પીકે’એ પર નિશાન સાધ્યું અને ગઠબંધન રાજનીતિનું મહત્વ સમજાવ્યું…
મુંબઈઃ હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલી વાર લડનાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યાં તેના ઘણા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે ત્યારે…
- Live News

અલવિદાઃ ‘હી-મેન’
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન. ‘હી-મેન’થી જાણીતા ધર્મેન્દ્રના નિધનથી બોલીવુડમાં શોકની લહેર પ્રસરી. દિગ્ગજ કલાકારોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ.
- ધર્મતેજ

વિશેષઃ અધ્યાત્મમાં આંતરિક ઊર્જાનું અદ્ભુત વિજ્ઞાન
રાજેશ યાજ્ઞિક આધુનિક વિજ્ઞાન જેને વિદ્યુત કહે છે, તેને જ ભારતીય અધ્યાત્મ ઊર્જા અથવા પ્રાણ કહે છે. સરળ સ્પર્શ પણ શારીરિક વિદ્યુતના આંશિક વિનિમયનું કારણ બને છે. સ્પર્શ, સ્નેહ, હાથ મિલાવવા, આલિંગન વગેરે દ્વારા અનુભવાતા સ્પંદનો વિદ્યુત આવેગના વિનિમયનું પરિણામ…
- નેશનલ

દિલ્હી એરપોર્ટ પર એર અફઘાનિસ્તાનની ફ્લાઇટ ખોટા રન-વે પર ઉતરી, ATCએ ગણાવ્યો ‘ચમત્કારિક બચાવ’
નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ. કાબૂલથી આવી રહેલી ફ્લાઇટ ભૂલથી રનવે પર લેન્ડ કરી હતી, જેનો ઉપયોગ માત્ર વિમાનોના ટેક-ઓફ માટે થાય છે. એર અફઘાનિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર FG 311 ખોટા રનવે…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ તપનો ઉદ્દેશ્ય
સારંગપ્રીત શારીરિક અને માનસિક તપની રૂપરેખા બાંધ્યા પછી હવે ભગવાન કૃષ્ણ તપના મૂળભૂત ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. તપ એટલે ઇન્દ્રિયોના આહારને રોકીને ઇન્દ્રિયોને આત્મસન્મુખ કરવી! ‘તપ’ એ શબ્દમાં માત્ર વ્રત કે ત્યાગ જ છુપાયેલો નથી, પરંતુ સંયમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને…









