- મનોરંજન
આલોક પાંડેને સુશાંત સિંહ રાજપૂતનો આવ્યો હતો મસેજ, જાણો શું લખ્યું હતું
મુંબઈ: બોલીવૂડ સુપર સ્ટાર સુશાંત સિંહ રજપૂતની આજે પાંચમી પુણ્યતિથિ છે. તેઓ પોતાનું કરિયાર નાના પડદાથી શરૂ કર્યું હતુ. જે બાદ તેને બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી હતી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ‘કાઈ પો છે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘MS ધોની: ધ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી
ભરત ભારદ્વાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે કે મૂલ્યવાન ખનિજો સપ્લાય કરશે અને બદલામાં અમેરિકા ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાની યુનિવર્સિટીઓ…
- વીક એન્ડ
વિશેષ: આતંકવાદથી ડર્યા… પર્યટક ટુરિઝમ સંકટમાં
મનોજ પ્રકાશ પહલગામમાં આતંકવાદીઓએ કરેલા નરસંહારને પગલે પર્યટન ઉદ્યોગ હચમચી ગયો છે. ટુરિઝમથી ગુજરાન ચલાવનારા જ નહીં, પરંતુ શોખીન સહેલાણી અને દેશની નીતિ આગળ વધાનારા રાજનેતા પણ ડરેલા-સમસમી ગયેલા છે. પહલગામથી શરૂ થયેલો આ ભય ચારધામ યાત્રા અને કૈલાશ યાત્રામાં…
- મનોરંજન
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ દીપિકા આવી ઘરેઃ શોએબે કહ્યું જંગ અભી જારી હૈ…
મુંબઈ: એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે કેન્સરનો શિકાર બનીને તેમાંથી છૂટકારો પણ મેળવી ચૂક્યા છે. ‘સસુરાલ સિમર કા’ ટીવી સીરિયલની અભિનેત્રી દીપિકા કક્કડ પણ સ્ટેજ 2 લિવર કેન્સરનો શિકાર બની છે. જેને લઈને તેણે સારવાર પણ શરૂ કરાવી…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: ‘ખ’ ખરીદીનો ‘ખ’… ભીતરથી કોતરતી કલા
સંજય છેલ ઘણીવાર એમ થાય કે સાલો, આપણો આ જન્મ ફક્ત ખરીદીઓ કરવા ને બિલ ભરવા માટે જ થયો છે! આપણે માણસ છીએ પણ માણસના રૂપમાં ગ્રાહક બની રહેવા માટે શાપિત લોકો છીએ. જ્યારથી સમજણા થયા, ત્યારથી સતત કંઈક ને…
- અમદાવાદ
જો થોડી સેકન્ડનું મોડું થયું હોત તો…પ્લેન ક્રેશમાં એક યુ ટર્ને બચાવ્યો કાર ચાલકનો જીવ…
અમદાવાદ: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયાની દુર્ઘટના કેટલી ભયાનક હતી. એ વાત આ ઘટનાને આંખો સામે જોનાર લોકો જ સમજી શકે છે. એવા કેટલાક લોકો છે, જેઓ સદનસીબે આ દુર્ઘટનાનો શિકાર બનતા રહી ગયા છે. વિમાન દુર્ઘટનાના સમયે એક…
- વીક એન્ડ
ક્લોઝ અપ:એક ચાલ તારી એક ચાલ મારી!
ભરત ઘેલાણીદેશ-વિદેશમાં ખેલાતા ગર્વિષ્ઠ અને ગદ્દાર જાસૂસોના ખેલ ખતરનાક અને એ બધા વચ્ચે આલેખાયેલી રાજકીય જાસૂસીની સ્ફોટક કથાઓ વિશે પણ જાણવા જેવું છે . ભારતીય સૈન્યના ઑપરેશન સિંદૂર' પછી આપણા દેશમાં પ્રસરેલી એક છૂપી જાસૂસી જાળના ભેદી જાળાં બહાર આવ્યા,…
- અમદાવાદ
વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલશે? અધિકારીએ જણાવ્યું તેનું કારણ
અમદાવાદ: ગુરૂવારે થયેલી વિમાન દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એઆઈ 171માં બેસેલા 241 મુસાફરો અને હોસ્ટેલમાં હાજર અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તેથી આ દુર્ઘટના કોઈ ભૂલી શકે એમ નથી. ત્યારે હવે એર ઈન્ડિયા એઆઈ…
- નેશનલ
બહેન સોનમના રાજ સાથેના સંબંધોની ગંધ કેમ ન આવી પરિવારનેઃ ગોવિંદે આપ્યું આવું કારણ
ઈન્દોર: સોનમ રઘુવંશી કેસને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. પોતાના પતિ રાજા સાથે હનિમૂન પર ગયેલી સોનમે પ્રેમી રાજ સાથે મળીને કાવતરૂં રચ્યું હતું. કાવતરાના ભાગરૂપે સોનમે પતિ રાજાની હત્યા કરી હતી. આ કેસને લઈને તપાસ ચાલી રહી…