મુંબઇ સમાચાર ટીમ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ દૈનિકની કચેરી મુંબઈમાં આવેલી છે. ૧૪ જૂન ૨૦૨૨ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવ માં ભાગ લીધો હતો અને અખબારની ૨૦૦ વર્ષની ઉજવણીની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
  • નેશનલસાથી કર્મચારી સાથે અફેર બદલ નેસ્લેના સીઈઓને નોકરીમાંથી કાઢી મૂકાયા

    સાથી કર્મચારી સાથે અફેર બદલ નેસ્લેના સીઈઓને નોકરીમાંથી કાઢી મૂકાયા

    સ્વિસ ફૂડ જાયન્ટ નેસ્લેએ સોમવારે તેના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) લોરેન્ટ ફ્રેક્સને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કારણ કે તેણે પોતાની નીચે કામ કરનારા કર્મચારી સાથે અઘટિત રોમેન્ટિક સંબંધ રાખ્યો હતો. જે કંપનીના આચાર સંહિતાનું ઉલ્લંઘન…

  • સ્પેશિયલ ફિચર્સIs Peepal tree growing in the house? Don't cut it even by mistake, know these rules

    ઘરમાં ઊગી નીકળે છે પીપળો? ભૂલથી પણ તેને કાપતા નહીં, જાણી લો આ નિયમો

    હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. જોકે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં પીપળાનું વૃક્ષ હોવું શુભ નથી માનવામાં આવતું. આચાર્ય ઇન્દુ પ્રકાશના જણાવ્યા મુજબ, ઘરમાં પીપળો ઉગવા…

  • તરોતાઝાWhen the memory becomes purified, self-consciousness disappears.

    `સ્મૃતિ પરિશુદ્ધ’ થતાં સ્વભાન ચાલ્યું જાય છે…

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)સમાપત્તિના ચાર પ્રકારો છે:(ઈં) સવિર્તક:तत्र शब्दार्थज्ञानविकल्पैः सडकीर्णा सवितर्का समापति:। – यो. सू.; 1-42 `શાબ્દિક જ્ઞાન, યથાર્થજ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન- આ ત્રણે વિકલ્પોથી સંકીર્ણ થયેલી સમાપત્તિને સવિતર્ક સમાપત્તિ કહે છે.’ આપણે આગળ જોઈ ગયા છીએ કે સમાપત્તિમાં…

  • તરોતાઝાWhy does vitamin E deficiency occur?

    વિટામિન-ઇની ઊણપ કેમ થાય છે?

    ફોકસ પ્લસ – રશ્મિ શુક્લ વિટામિન-ઇ એક આવશ્યક પોષક તત્ત્વ છે, જે ફક્ત આપણી ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્યમાં પણ મદદ કરે છે. શરીરમાં આ વિટામિનનો અભાવ ઘણી સમસ્યાઓનું…

  • તરોતાઝાTurmeric is a panacea in the wet season.

    ભીની ઋતુમાં હળદર છે રામબાણ ઈલાજ

    વિશેષ – રેખા દેશરાજ કાચી હળદર કે ફ્રેશ ટર્મરિક રૂટ એક અત્યંત પ્રભાવી અને પારંપારિક હર્બલ ઓષધી છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં સંક્રમણ, અપચો અને ચામડી સંબંધી સમસ્યા વધી ગઈ છે. કાચી હળદરનો દવા તરીકે ભારતમાં સદીઓથી ઉપયોગ કરવામાં આવે…

  • તરોતાઝાWhat is a stone? Health Plus

    પથરી એટલે શું?

    આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફટીક જેવું ખનિજ કે જે, કૅલ્શિયમ ઑક્ઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરીકએસિડ વગેરેથી બનેલું હોય છે. એ પથરી (ઊંશમક્ષયુ જજ્ઞિંક્ષયત) તરીકે ઓળખાય છે. શું આપ જાણો છો?… વિશ્વમાં 20માંથી 1 વ્યક્તિને જીવનકાળ દરમ્યાન…

  • તરોતાઝાCollagen protein is essential to prevent aging

    વૃદ્ધત્વ રોકવા માટે જરૂરી છે કોલેજન પ્રોટીન

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આપણા શરીર માટે અનિવાર્ય પોષક તત્ત્વ એટલે પ્રોટીન છે, જે ત્વચા, વાળ અને સ્નાયુઓના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. જે શરીરના વિકાસ કોષોના નિર્માણ અને વિવિધ શારીરિક કાર્યો માટે આની ભૂમિકા મહત્ત્વની છે. શરીરના…

  • તરોતાઝાThe delicious yam contains many nutritional benefits...

    સ્વાદસભર વાલમાં સમાયેલાં છે અનેક પોષક ગુણ…

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આજનાં ડિજિટલ યુગમાં આપણે બધા જ મોબાઈલમાં મસ્ત બની ગયા છીએ. સમયસર મોબાઈલની બેટરી ચાર્જ કરવી જ પડે છે. તે માટે યોગ્ય પ્રકારનું ચાર્જર હોવું આવશ્યક છે. ક્ચારેક એવું બને કે ચાર્જર આપણી સાથે ના…

  • ઇન્ટરનેશનલWhy is the train on which North Korean leader Kim Jong Un will arrive in Beijing special?

    ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જે ટ્રેનમાં બીજિંગ પહોંચશે તે ખાસ કેમ છે?

    ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન મંગળવારે બીજિંગની યાત્રા માટે રવાના થયા હતા, જ્યાં તેઓ ચીન અને રશિયાના નેતાઓ સાથે એક વિશાળ સૈન્ય પરેડમાં ભાગ લેશે. આ યાત્રા એક ખાસ બુલેટપ્રૂફ ટ્રેન દ્વારા થઈ રહી છે.જેનો ઉપયોગ ઉત્તર કોરિયાના નેતાઓ…

  • તરોતાઝાAI in Radiology: Benefits and Risks!

    રેડિયોલોજીમાં AI: ફાયદા ને જોખમ!

    ફોકસ – નિધિ શુકલા દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધી રહ્યો છે અને તબીબી ક્ષેત્ર પણ તેનાથી અલગ નથી. ખાસ કરીને રેડિયોલોજીમાં એટલે કે એક્સ-રે, MRI જેવા પરીક્ષણોમાં અઈંનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જો કે આ સાથે…

Back to top button