- નેશનલ
RBI એ અધધ… 4 ક્વિન્ટલ સોનું ખરીદ્યું: આટલી મોટી ખરીદી પાછળનું શું છે કારણ?
મુંબઈ: સોનાને સલામત સંપત્તિ ગણવામાં આવે છે. જેથી ઘણા લોકો સોનું ખરીદીને રોકાણ કરતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ સોનાની ખરીદી કરે છે. કારણ કે, સોનાના જથ્થામાં વધારો દેશની નાણાકીય સ્થિતિ તથા અને વૈશ્વિક સ્તરે દેશના પ્રભાવને…
- નેશનલ
રાજનાથ સિંહનો રાજ્યસભામાં હુંકાર: ‘ઑપરેશન સિંદૂર’ અને ‘મહાદેવ’ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ભારત કોઈ પણ હદ સુધી જશે
નવી દિલ્હી: છેલ્લા 2 મહિનાથી વિપક્ષ સતત સત્તાપક્ષને પહલગામ આતંકી હુમલો તથા ‘ઑપરેશન સિંદૂર’ ચર્ચાની માંગ કરી રહ્યું હતું. ચોમાસુ સત્રના બીજા અઠવાડિયે સંસદમાં એક તરફ ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ ભારતીય સેનાએ ‘ઑપરેશન મહાદેવ’…
- અમદાવાદ
અમદાવાદમાં રાહદારીઓ માટે SG હાઇવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે: હાઈ કોર્ટના નિર્દેશ બાદ AMCનો નિર્ણય
અમદાવાદ: વડોદરામાં બ્રિજ દુર્ઘટના બાદ હાઈ કોર્ટમાં બ્રિજની પરિસ્થિતિને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન AMC દ્વારા દાવો કરવામાં આવ્યો કે અમદાવાદમાં તમામ બ્રિજ સુરક્ષિત છે. આ ઉપરાંત AMC દ્વારા હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં શહેરમાં…
- નેશનલ
પહલગામ હુમલાખોરોના ખાતમાથી પીડિતોને ન્યાય: અસાવરી જગદાલેએ વ્યક્ત કર્યો હાશકારો
નવી દિલ્હી: લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષના ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પરના તીખા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 22 એપ્રિલ એટલે કે પહલગામ હુમલાના દિવસથી ચાલતા ઓપરેશન મહાદેવની જાણકારી આપી હતી. ‘ઓપરેશન મહાદેવ’ની શરૂઆત 22…
- નેશનલ
પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…
નવી દિલ્હી: સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રની શરૂઆતીથી પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલથી સંસદમાં 22 એપ્રિલના બનેલી પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચામાં…
- નેશનલ
બે દિવસ પછી આવજોઃ બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ
નવી દિલ્હી: બેંકનું નામ પડતા લોકોના મનમાં એક વાત આવે કે, સમય અને શ્રમ બંનેનો વ્યય થશે. નાના અમથા કામ માટે પણ બેંકોના ઘક્કા ખાવા પડતા હોય છે. કોઈ વાર સર્વર તો કોઈ ગેરહાજર કર્મચારી માટે વારંવાર બેંકે જવું પડતું…
- તરોતાઝા
આજની ટૂંકી વાર્તા : આઇ એમ સ્યોર…તમે અહીં આત્મહત્યા માટે નહોતા જ આવ્યા
-નીલમ દોશી ખડકની ધાર પાસે આવીને એક ક્ષણ તે અટકી…પણ..ના…હવે આગળ પાછળનો કોઇ વિચાર નહીં.. મન મક્કમ કરી તે ઝંપલાવવા જતી જ હતી ત્યાં પાછળથી કોઇએ તેનો હાથ પકડયો… ચમકીને યુવતીએ પાછળ જોયું..લગભગ તેની જ ઉમરનો દેખાતો એક યુવક…‘કોણ છો…
- તરોતાઝા
વિશેષ : શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ તમારા વ્યક્તિત્વને નિખારે છે…
-મધુ સિંહ શબ્દોનું શુદ્ધ અને સાફ ઉચ્ચારણ આપણા વ્યક્તિત્વને નિખારે છે. આને પ્રોનાંઉનશેસન ઈફેક્ટ કહેવાય છે. તમારો અવાજ, ઉચ્ચારણ અને તમારો ટોન કોઈ પણ બોલાયેલા શબ્દની સ્પષ્ટતા પર ભરપૂર અસર પાડે છે. આનાથી વિશ્ર્વાસ અને પ્રભાવ વધે છે કારણકે, જ્યારે…