- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ સાધુતા ને સંતત્વને કેવા શણગાર?
કિશોર વ્યાસ ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય. ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ મતલબ જ નથી…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ સ્ટ્રેસને ડિપ્રેશન ઘટાડવામાં હેપ્પી હોર્મોન્સ અહમ રોલ ભજવે છે
વિઠ્ઠલ વઘાસિયા માનવ જીવનમાં ખુશી, શાંતિ અને સંતોષ એ સૌથી અગત્યના તત્ત્વ છે. દરેક વ્યક્તિ જીવનમાં આનંદ મેળવવા માટે અનેક માર્ગો અપનાવે છે, પરંતુ આ આનંદનો મુખ્ય આધાર આપણા શરીરમાં થતા હોર્મોન્સ પર છે. વિજ્ઞાન અનુસાર, શરીરમાં કેટલાક એવા ખાસ…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા!
હેન્રી શાસ્ત્રી રસોડાની રાજમાતા, રક્ષાની રાણી સચ હુએ સપને મેરે, ઝૂમ લે ઓ મન મેરે’, શૈલેન્દ્ર લિખિત આશાના આકાશમાં તેજના લિસોટા જેવી આ પંક્તિનો સાક્ષાત્કાર રાજસ્થાનની મહિલા અંજુ યાદવને થઈ રહ્યો છે. જે હાથ રસોડામાં વેલણ ચલાવી પરિવારની ભૂખ મિટાવી…
- ઈન્ટરવલ

તસવીરની આરપારઃ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થાય છે?
ભાટી એન. ભારતમાં આમતો અસંખ્ય શિવાલય આવેલા છે, દેવાધિદેવ શંકર ભોળાનાથની લીલા જ જુદી છે બધાની મૂર્તિ પૂજાય પણ ભોળાનાથ મહાદેવની લિંગ પૂજાય છે. તેમની સાથે ગણેશ, હનુમાન પણ હોય છે, આમ તો ગામડામાં કે શહેરમાં અસંખ્ય મહાદેવ મંદિર દીઠા…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…: ઇતિહાસને જીવંત કરે છે… કઠપૂતળીની વિસ્મય કળા…
દેવલ શાસ્ત્રી કઠપૂતળીના ખેલ વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં અલગ અલગ કથાઓ આ કળા સાથે જોડાયેલી છે. આપણે ત્યાં કઠપૂતળીઓ માટે અત્યંત રસપ્રદ કથા લખવામાં આવી છે. ભગવાન શિવથી કોઈક કારણોસર પાર્વતીજી નારાજ થયા હતાં. ભગવાન શિવે પત્નીને ખુશ કરવા લાકડાની…
- નેશનલ

UPI પેમેન્ટ માટે પિન કે ફોનની જરૂર નહીં પડે, કેવી હશે નવી ક્રાન્તિકારી સિસ્ટમ?
ડિજિટલ ચૂકવણીની દુનિયામાં ભારતે હંમેશા નવીનતા સાથે આગળ વધીને વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે, અને હવે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ફરી એકવાર ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મુંબઈમાં…
- નેશનલ

IIM અમદાવાદમાં ભણેલા IPS અધિકારીએ ગોળી મારીને કર્યો આપઘાત, પત્નિ પણ છે IAS અધિકારી…
રાજકારણ અને પોલીસ વિભાગની અંદરની અનિયમિતતાઓને ઉજાગર કરનારા અધિકારીઓની જિંદગી કેટલી જટિલ હોઈ શકે છે, તેના ઉદાહરણ સમાન કિસ્સો સામે આવ્યો છે. હરિયાણા પોલીસના એડીજીપી વાય પુરન કુમારનું મૃત્યુ. મંગળવારની બપોરે ચંડીગઢમાં તેના ઘરમાં મળેલા તેના મૃતદેહે આખા પોલીસ વિભાગને…









