- સ્પેશિયલ ફિચર્સ
આજે છે પરિવર્તિની એકાદશી, જાણો ભગવાન વિષ્ણું સાથે જોડાયેલી પૌરાણીક કથા…
હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે અને તેમાંથી પરિવર્તિની એકાદશી એક અનોખી તહેવાર તરીકે ઉજવાય છે. આ તિથિ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા સાથે જોડાયેલી છે, જ્યાં તેઓ કરવટ બદલતા હોવાની માન્યતા છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી…
- નેશનલ
પંજાબમાં પૂરની પરિસ્થિતિ: આકાશી આફતે વિનાશ વેર્યો, 30ના મોત 2.5 લાખ અસરગ્રસ્ત
ઉત્તર ભારતમાં આ વખતે મોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબની હાલત વધુ ચિંતાજનક બની છે. ભારતના પંજાબમાં પણ સતલુજ, બ્યાસ, રાવી અને ઘગ્ગર જેવી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે વ્યાપક વિનાશ…
- સ્પેશિયલ ફિચર્સ
અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત
Anant Chaturdashi 2025: હિંદુ સનાતન ધર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ દરમિયાન દરરોજ તેમની આરતી કરીને થાળ ધરાવવામાં આવે છે. અંતે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ…
- ઇન્ટરનેશનલ
સાવધાન પાકિસ્તાન! સતલજ નદીમાં પૂર આવી શકે છે: ભારતે કેમ આપી ચેતવણી?
નવી દિલ્હી: પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા ભારે પૂરથી જનજીવન ખોરવાયું છે. ખેતરમાં લહેરાતા પાક પર પાણી ફરી વળ્યું છે. નોકરી-ધંધો ઠપ્પ થઈ ગયો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો…
- નેશનલ
રેલવે દ્વારા ત્રણ ‘પૂજા સ્પેશિયલ’ ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે
નવી દિલ્હી: આગામી ઓક્ટોબર મહિનામાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મોટાપાયે ઉજવાતો ‘છઠ્ઠ પૂજા’ તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર માટે અન્ય રાજ્યમાં રહેતા યુપી અને બિહારના લોકો પણ પોતાના વતન આવી પહોંચતા હોય છે. આવા સમયે પરિવહનની મોટી સમસ્યા…
- મનોરંજન
લવ એન્ડ વોર’ ફિલ્મ મુશ્કેલીમાં? ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ
મુંબઈ: 18 વર્ષ બાદ જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી રણવીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને લઈને હવે સંજય લીલા…
- મનોરંજન
‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધકે કરી અમિતાભ બચ્ચનની ભવિષ્યવાણી, કુંડળી અંગે કરી ચોંકાવનારી વાત
મુંબઈ: ‘કોન બનેગા કરોડપતિ‘ શોને હોસ્ટ કરવામાં અમિતાભ બચ્ચને પોતાનો એક રેકોર્ડ બનાવ્યો છે. શો દરમિયાન અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે રમુજભરી વાતો કરીને તેમની બેક સ્ટોરી પણ જાણવાનો પ્રયાસ કરે છે. હાલ, ‘કોન બનેગા કરોડપતિ’ શોની 17મી સીઝન ચાલી રહી…
- નેશનલ
દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી
નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના આરોપીઓને લઈને દિલ્હી હાઈ કોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદો આરોપીઓ માટે નિરાશાજનક છે. દિલ્હી રમખાણો સાથે જોડાયેલા તમામ આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી રમખાણો એ ભારતને…