- સ્પેશિયલ ફિચર્સ
ફાધર્સ ડે: સંતાનના ઉછેરમાં પિતાની ભૂમિકા માતા કરતા જરાપણ ઓછી નહીં…
આમ તો જીવનમા માતા-પિતાનું યોગદાન અમુલ્ય હોય છે. માતા-પિતા એવા શબ્દ છે, કે જેના માટે દિવસ, વાર, અઠવાડિયા કે પખવાડિયાની જરૂર હોતી નથી. ઘણી વખત આપણા માટે જીવતા લોકોને આપણે સન્માન આપી શકતા નથી. એટલા જ માટે 15 જૂનના પિતાના…
- આપણું ગુજરાત
વિશેષ બંદોબસ્ત સાથે ગુજરાતમાં 825 કેન્દ્રમાં એલઆરડીની પરીક્ષા…
અમદાવાદ: 15 જૂન 2025ના રોજ, ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા રાજ્યના સાત જિલ્લાઓમાં થવા જઈ રહી છે. આ પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાઈ રહી છે, જેમાં લગભગ 2.48 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત સરકારે પરીક્ષાર્થીઓની…
- અમદાવાદ
શું ટેકનિકલ તપાસની ખામીથી સર્જાય આટલી મોટી દુર્ઘટના?
અમદાવાદ: 12 જૂનના બનેલી ગોઝારી ઘટના ગુજરાત સહિત ભારતઆખાના મનમાં ઊંડો ઘા છોડી ગઈ છે. એક પ્લેન ક્રેશ આખા દેશના રૂવાડા ઊભા કરી દીધા. આ ઘટના બાદ લોકો તેને બનવા પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું. વિમાન દુર્ઘટનાએ ફ્લાઇટની ટેકનિકલ તપાસની…
- નેશનલ
વિનામૂલ્યે અપડેટ થશે તમારું આધાર કાર્ડ, યુઆઈડીએઆઈએ નાગરિકોને આપી માહિતી…
નવી દિલ્હી: આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્ત્વની વસ્તુ છે. તેને સમયાંતરે અપડેટ કરાવતા રહેવું પડે છે. સીવીસી સેન્ટરમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે, પરંતુ ત્યાં ફી ચૂકવવી પડે છે. યુઆઈડીએઆઈ દ્વારા તેને વિનામૂલ્યે અપડેટ કરાવવા માટે 14 જૂન…
- નેશનલ
કેદારનાથ ધામ પાસે ક્રેશ થયું હેલિકોપ્ટર, 5થી વધુના મોતની આશંકા…
ઉત્તરાખંડ: જૂન મહિનામાં દુર્ઘટનાઓ ટળવાનું નામ લઈ રહી નથી. અમદાવાદ વિમાન દુર્ઘટનાને હજુ ત્રણ દિવસ પણ પૂરા થયા ન હતા. એવામાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. રવિવારની વહેલી સવારે કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર…
- ઉત્સવ
કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…
-વિજય વ્યાસ 241 પ્રવાસી સહિત કુલ 275 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો એવી સ્તબ્ધ કરી મૂકે એ ‘ડ્રીમલાઈનર’ બોઈંગના હવાઈ અકસ્માતે અનેક પરિવારનાં ડ્રીમ- સપનાંને વેર-વિખેર કરી નાખ્યા છે ત્યારે આ દુર્ઘટનાની આસપાસનો માહોલ એક તમાશો ન બની જાય એની સાવચેતી…
- નેશનલ
મધ્ય પૂર્વમાં વધતા તણાવથી શું ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતો વધશે?
નવી દિલ્હી: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો લશ્કરી સંઘર્ષ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બન્યો છે. આ યુદ્ધની અસર માત્ર રાજકીય અને લશ્કરી ક્ષેત્રો સુધી જ નથી, પરંતુ તેની સીધી અસર વૈશ્વિક તેલ બજારો અને ભારત જેવા દેશોના અર્થતંત્ર પર…
- ઇન્ટરનેશનલ
મધ્ય પૂર્વમાં તણાવ: IDFએ તેલ અવીવને નિશાન બનાવતા રોકેટ લોન્ચરનો નાશ કર્યો…
તેલ અવીવ: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, જેમાં ઇઝરાયલે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા તીવ્ર કર્યા છે. ઇરાને પણ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલના તેલ અવીવ શહેરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ…
- અમદાવાદ
વિજય રૂપાણીએ બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી, પણ વિધિના લેખ ન ટાળી શકાયા…
અમદાવાદ: ગુજરાત સહિત દેશની નજર અત્યારે અમદાવાદમાં બનેલ વિમાન અકસ્માત પર ટકી રહી છે. કેમ કે, આ વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી માનવામાં આવી રહી છે. એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાની સાથે મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. એર ઈન્ડિયાના 787-8…