- ઈન્ટરવલ
મગજ મંથનઃ આજના શિક્ષક પોતાની જવાબદારી પ્રત્યે કેટલા સભાન?આવો, જાણીએ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન અવસરે…
વિઠ્ઠલ વઘાસિયા હવે છે શિક્ષણ યુગ’… વર્તમાનકાળમાંશિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. શિક્ષણ’ શબ્દશિક્ષા’ પરથી આવ્યો છે. શિક્ષા’નો મૂળ અર્થદંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નહીં, પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજિક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે.…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા…
પ્રફુલ શાહ સરદાર પ્રતાપસિંહ કૈરોંની ધોળે દિવસે ખુલ્લેઆમ હત્યા ભારતીય જનમાનસ માટે મોટો આઘાત હતો. આ પહેલવહેલી રાજકીય હત્યા હતી, જેની હજી આદત નહોતી આપણી લોકશાહીને. કૈરોં લાંબો અને યાદગાર જીવનકાળ રાષ્ટ્ર અને સમાજ માટે જીવ્યા હતા. આવા પીઢ નેતા…
- સ્પેશિયલ ફિચર્સ
દૂધ ગરમ કરતી વખતે રાખજો આટલું ધ્યાન, વાસણમાંથી ઉભરાઈને નહીં આવે બહાર
દૂધને એક પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. સામાન્ય રીતે દૂધને ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દૂધ ગરમ કરતી વખતે એક સમસ્યાનો સામનો દરેક જણને કરવો પડે…
- અમદાવાદ
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ, CCTV ફૂટેજથી ખુલ્લી પડી બેદરકારીની પોલ
અમદાવાદ: સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાની ઘટનાને 15 દિવસ વીતી ગયા છે, અને હવે આ કેસમાં એક ચોંકાવનારા સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં નયન ઈજાગ્રસ્ત હાલતમાં શાળાના…
- ઈન્ટરવલ
કવર સ્ટોરીઃ રીક ટ્રોઇકા શું છે ને તે ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે?ટ્રમ્પ કેમ ફફડે છે રીક ટ્રોઇકાથી…
નિલેશ વાઘેલા અમેરિકાના પ્રેસિડેન્ટની ટ્રમ્પની મૂર્ખતાપૂર્ણ વિદેશી નીતિ અને તેમાં પણ અન્ય તમામ દેશને છોડીને ભારતને લક્ષ્યાંક બનાવવાની હિણી આક્રમકતાને કારણે ભારતે, જેના તરફ જોવાનું પણ મન ના હોય એવા શત્રુ રાષ્ટ્ર ચીન તરફ ના છૂટકે નજર માંડવાનો સમય આવ્યો…
- નેશનલ
GST પરિષદની બેઠક શરૂ, જાણો કઈ વસ્તું થઈ શકે સસ્તી…
નવી દિલ્હી: આજથી વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદની મીટિંગ શરૂ થઈ રહી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જાહેર કરેલા જીએસટી વ્યવસ્થામાં વ્યાપક સુધારાના વચનને અનુરૂપ છે. આ મીટિંગમાં રોજિંદા વપરાશની વસ્તુઓ પર કર ઘટાડવાના નિર્ણયો લેવામાં આવી…
- સ્પેશિયલ ફિચર્સ
આજે છે પરિવર્તિની એકાદશી, જાણો ભગવાન વિષ્ણું સાથે જોડાયેલી પૌરાણીક કથા…
હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે અને તેમાંથી પરિવર્તિની એકાદશી એક અનોખી તહેવાર તરીકે ઉજવાય છે. આ તિથિ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા સાથે જોડાયેલી છે, જ્યાં તેઓ કરવટ બદલતા હોવાની માન્યતા છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ એકાદશી…