- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…
મુંબઈઃ પશ્ચિમ રેલવેએ મુંબઈના ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સુવિધા માટે તેની માળખાકીય સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે અન્વયે ડિજિટલ ડિસપ્લે બનાવ્યા છે. આ પહેલ અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ લેવામાં આવી…
- આમચી મુંબઈ
ધારાવી પુનર્વિકાસ: મીઠાના અગરની જમીન ટ્રાન્સફર વિરુદ્ધ PIL બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
મુંબઈ: ધારાવી પુનર્વિકાસથી પ્રભાવિત પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે પૂર્વીય ઉપનગરોમાં ૨૫૫.૯ એકર મીઠાના અગરની જમીન મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરવાને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) આજે બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. બોમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે મીઠાના અગરની…
- નેશનલ
કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ
ટોરન્ટો/સરેઃ જાણીતા કોમેડિયન કપિલ શર્મા કોમેડીનો પર્યાય બની ચૂક્યો છે. કોમેડીની સાથોસાથ તાજેતરમાં કેનેડા ખાતે Cap’s Cafeની પણ શરૂઆત કરી હતી. પરંતુ આજે આ કેફેમાં એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કેપ્સ કેફે પરના ફાયરિંગમાં…
- નેશનલ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: વાણિજ્ય મંત્રાલયની ટીમ ફરી વોશિંગ્ટન જશે…
નવી દિલ્હી: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. નવમી જુલાઈએ નવા ટેરિફનું અમલિકરણ થવાનું હતું. પરંતુ હવે આ…
- નેશનલ
પૂર્વોત્તરમાં પૂર રાહત: ભારતીય સેનાની માનવતાવાદી કામગીરી, ૩૮૦૦થી વધુને બચાવ્યા…
ગુવાહાટીઃ ભારતીય સેનાએ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ વિશાળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) અભિયાન શરૂ કર્યું છે. આ માહિતી આજે સત્તાવાર જણાવ્યું હતું. સેનાએ અત્યાર સુધીમાં સમગ્ર પ્રદેશમાં ૪૦ રાહત ટુકડીઓ તૈનાત કરી છે અને…
- મનોરંજન
દુલ્હે રાજા’ના 27 વર્ષ પૂર્ણ: રવીના ટંડને ગોવિંદા સાથેની યાદો તાજી કરી, ભાવનાત્મક પોસ્ટ વાયરલ…
મુંબઈઃ નેવુંના દાયકાના પ્રખ્યાત બોલિવૂડ કપલ રવિના ટંડન અને ગોવિંદાની ફિલ્મ ‘દુલ્હે રાજા’ રિલીઝ થયાને આજે 27 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે રવિનાએ ફિલ્મની કેટલીક યાદગાર તસવીરો અને તેના સહ-અભિનેતા ગોવિંદા સાથેની એક નવી તસવીર શેર કરી છે.…
- આપણું ગુજરાત
ગંભીરા પુલ દુર્ઘટના: સીએમના આદેશ બાદ 4 એન્જિનિયર સસ્પેન્ડ, અન્ય પુલોની તપાસના આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્ય પ્રધાન દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો…
450 વર્ષ જૂનો શાહી પુલ કેમ અડીખમ, જ્યારે નવા પુલો તૂટે છે? જાણો રહસ્ય અને કારણો
ભારતમાં વારંવાર નવા પુલ તૂટી પડવાના સમાચારો આવ્યા છે. આ બધા વચ્ચે ભારતમાં એક પુલ એવો છે, જે 450 વર્ષથી તેની જગ્યાએ મજબૂત રીતે ઊભો છે. તે જૂની ટેકનોલોજી અને જૂના સમયમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેમાં…
- મહારાષ્ટ્ર
સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલ નવજાત બાળકને RPFએ બચાવ્યું
નાગપુર: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ રેલવેના નાગપુર ડિવિઝનના જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રકાશનમાં જણાવાયું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા શિશુને બચાવી લેવામાં આવ્યું…