- નવસારી

નવસારીના ડાભેલમાં ગૌહત્યા રોકવા ગયેલા યુવકની કસાઈઓએ હત્યા કરતાં લોકોમાં આક્રોશ
નવસારીઃ એક ચોંકાવનારી ઘટના બની હતી. ડાભેલામાં ગૌહત્યા રોકવા ગયેલા યુવકની કસાઈઓએ હત્યા કરી હતી. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મળતી વિગત પ્રમાણે, ડાભેલ ગામમાં પશુ કતલની પ્રવૃત્તિમાં જોડાવાનો ઇનકાર કરવા બદલ કસાઈઓ દ્વારા એક વ્યક્તિ પર કથિત રીતે હુમલો…
- સુરત

સુરતમાં ગેરેજમાં આપેલી કાર પાછી આપવા આવેલા ડ્રાઈવરે સોસાયટીમાં જ 6 વર્ષના બાળકને કચડી નાખતાં મોત
સુરત: શહેરના રહેણાંક વિસ્તારોમાં વાહનોની અનિયંત્રિત ગતિ માસૂમ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. વરાછા વિસ્તારની એક શાંત સોસાયટીમાં રમી રહેલા બાળક માટે રવિવારની સાંજ કાળ બની હતી. ગેરેજમાંથી રીપેર થઈને આવેલી કારે જે રીતે વળાંક પર બાળકને અડફેટે…
- ધર્મતેજ

પર્વચક્રઃ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ભગવાન ઈસુ
ભાનુબેન કે. વ્યાસ મિત્રો, આજે આપણે સહજભાવે ખ્રિસ્તી ધર્મની વાતો કરીએ. ડિસેમ્બરની 25મી તારીખે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ભગવાન ઈસુનો જન્મ થયો હતો. આજે વિશ્વને ખૂણે ખૂણે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે. ખ્રિસ્તી ધર્મ ન જાણનારા પણ ભગવાન ઈસુના લોકોત્તર દૈવી જીવન…
- ધર્મતેજ

માનસ મંથનઃ જિસસ કહે છે તમારો ચહેરો સ્મિતથી પ્રસન્ન રાખો, તો તમારી સાધના થઈ ગઈ
મોરારિબાપુ જિસસનું સરળ જીવન, સરળ વચન, સરળ વર્તન છે. એ જે એનાં સૂત્ર મેં કહ્યાં એનાં મૂળ વેદમાં મળે છે. તો,મારાં ભાઈ-બહેનો, દિનચર્યાનાં આ થોડાં સૂત્ર છે જિસસનાં. હવે જુઓ, કેટલાં સીધાં-સાદાં છે? કોઈ નહીં કહી શકે આ અમારાથી નહીં…
- ધર્મતેજ

મનનઃ પ્રાર્થના માન્ય રખાય છે
હેમંત વાળા એ તો સાબિત થઈ ચૂક્યું છે કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે, વિનંતી સમજે છે અને માગણી સ્વીકારે છે. ઇતિહાસમાં એવાં ઘણાં કિસ્સા નોંધાયા છે જેનાથી આ વાત સિદ્ધ થઈ શકે. પ્રાર્થના કરવા માટે, વિનંતી કરવા માટે કે માગણી…
- નેશનલ

પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં ગાઢ ધુમ્મસથી જનજીવન અસ્તવ્યસ્ત: ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત
નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત હાલમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. જમ્મુ-કાશ્મીરની પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સ્નોફોલને કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. કુદરતનો મિજાજ બદલાતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દિલ્હીથી…
- Uncategorized

એકસ્ટ્રા અફેરઃ પ્રદૂષણને ફેફસાંની બીમારી સાથે સંબંધ નથી એ વાત કોણ માને?
ભરત ભારદ્વાજ હવાના પ્રદૂષણના કારણે શ્વાસની તકલીફ અને ફેફસાંના રોગ થાય?આ સવાલ સામાન્ય બુદ્ધિ ધરાવતા સો લોકોને પૂછો તો તમામ સો લોકોનો જવાબ એક જ હોય કે, પ્રદૂષણના કારણે ફેફસાંને ખરાબ અસર થાય અને ફેફસાંના રોગ પણ થાય પણ આપણી…
- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (22/12/2025): આજે આ ચાર રાશિના જાતકોને ભાગ્ય આપશે સાથ અને ધનલાભના સંયોગો, જાણો તમારી રાશિનું શું થશે?
આજે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. લાંબા સમયગાળાથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. કૌટુંબિક સહયોગ મળશે, અને વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે. વેપાર-ધંધામાં લાભ થવાના સંયોગો છે. ઉપરાંત, નવી આવકના નવા સ્ત્રોત મળી શકે છે…
- સ્પોર્ટસ

ક્રિકેટર શાર્દુલ ઠાકુર બન્યો પિતા, સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, વેલકમ…
મુંબઈ: ક્રિકેટર શાર્દુલ ઠાકુરના ઘરે દીકરા જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરીને પિતા બન્યા હોવાની જાણકારી આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યું કે, “માતાપિતાના હૃદય નીચે છુપાયેલું, મૌન, વિશ્વાસ અને અનંત પ્રેમથી સુરક્ષિત. આપણું રહસ્ય આખરે…
- અમદાવાદ

ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને કોર્ટે આપ્યો મોટો ઝટકો: ડિસ્ચાર્જ અરજી ફગાવી…
અમદાવાદઃ શહેરના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં ઝડપાયેલ હોસ્પિટલના ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલે અને રાહુલ જૈને કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે, આ કેસમાં અમારો કોઈ…









