- કચ્છ
કચ્છની માટીનો મંગળ ગ્રહ સાથે સંબંધ! મિશન મંગળયાન-૨ માટે ઇસરો માતાના મઢને ‘ટેસ્ટ બેડ’ બનાવશે?
ભુજ: કચ્છના લખપત તાલુકામાં આવેલા માતાના મઢ ગામની માટીનો મંગળ ગ્રહ સાથે અદભૂત સંબંધ સામે આવ્યો છે, જેના કારણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આ સ્થળને મંગળયાન-2 મિશન માટે પરીક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ગામની માટીમાં…
- ભુજ
ઓપરેશન સિંદૂર સમયે ભુજમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા યુવકની જામીન અરજી ફગાવાઈ
ભુજ: ઓપરેશન સિંદૂર વખતે ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળના હાથે નારાયણ સરોવરમાંથી પકડાયેલા પાકિસ્તાની જાસૂસ એવા સહદેવસિંહ દીપુભા ગોહિલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને અદાલતે ફગાવી દીધી છે.પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈની મહિલા ઓફીસર અદિતિ ભારદ્વાજે સહદેવને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તેના…
- ઈન્ટરવલ
સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!
જયવંત પંડ્યા અગિયાર વર્ષ પહેલાંની વાત છે. સાત ડિસેમ્બર 2014 એ મુંબઈ સમાચાર’માં આ લેખકની સિક્કાની બીજી બાજુ’ કોલમ શરૂ થઈ હતી અને આજે ત્રણ સપ્ટેમ્બરે સિક્કાની ત્રીજી બાજુ’ કોલમથી પુનરાગમન થઈ રહ્યું છે. કદાચ, આ પહેલો એવો કિસ્સો હશે…
- ઈન્ટરવલ
કચ્છી ચોવકઃ હવામાં હાથ મારવાથી કંઈ ન મળે…
કિશોર વ્યાસ ઘણા લોકો સ્વભાવના શાંત અને શીતળ હોય છે. એ ગુણ પણ છે અને અવગુણ પણ છે. કહેવાય છે કે, વણિક (વાણિયા)માં એ ગુણ હોય છે, પણ તેમના શાંત કે શીતળ સ્વભાવનો ભાગ્યે જ કોઈ ગેરલાભ લઈ શકે! ભવાઈયો…
- નેશનલ
તહેવારોની મોસમમાં મોંઘવારીનો માર: સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો
દેશભરમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને આ સમયે ગૃહિણીઓના રસોડાના ખર્ચમાં વધારો થવાના કારણે ચિંતા વધી છે. સિંગતેલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાએ આ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે, જે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી શકે છે. આ વધારો તહેવારોની…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર ખતરનાકનું નાક કેવું હોય?*કોઈને પણ ખોતરી નાખે એવું ખ-ત-ર-ના-ક!સટ્ટો ક્યાં રમાય?*એવી સટ્ટા બજારમાં, જ્યાંનું સરનામું પોલીસને જાણ હોય છતાં ત્યાં જવાનું ટાળે…લગ્ન વખતે વર અને ક્નયા મેકઅપ ના કરે તો?.*બન્ને વેવાઈનું ખરાબ દેખાય…કાળા પાણી ને છાંટા પાણીમાં શું…
- ઈન્ટરવલ
મગજ મંથનઃ આજના શિક્ષક પોતાની જવાબદારી પ્રત્યે કેટલા સભાન?આવો, જાણીએ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન અવસરે…
વિઠ્ઠલ વઘાસિયા હવે છે શિક્ષણ યુગ’… વર્તમાનકાળમાંશિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. શિક્ષણ’ શબ્દશિક્ષા’ પરથી આવ્યો છે. શિક્ષા’નો મૂળ અર્થદંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નહીં, પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજિક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે.…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા…
પ્રફુલ શાહ સરદાર પ્રતાપસિંહ કૈરોંની ધોળે દિવસે ખુલ્લેઆમ હત્યા ભારતીય જનમાનસ માટે મોટો આઘાત હતો. આ પહેલવહેલી રાજકીય હત્યા હતી, જેની હજી આદત નહોતી આપણી લોકશાહીને. કૈરોં લાંબો અને યાદગાર જીવનકાળ રાષ્ટ્ર અને સમાજ માટે જીવ્યા હતા. આવા પીઢ નેતા…