450 વર્ષ જૂનો શાહી પુલ કેમ અડીખમ, જ્યારે નવા પુલો તૂટે છે? જાણો રહસ્ય અને કારણો
ભારતમાં વારંવાર નવા પુલ તૂટી પડવાના સમાચારો આવ્યા છે. આ બધા વચ્ચે ભારતમાં એક પુલ એવો છે, જે 450 વર્ષથી તેની જગ્યાએ મજબૂત રીતે ઊભો છે. તે જૂની ટેકનોલોજી અને જૂના સમયમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તેમાં…
- મહારાષ્ટ્ર
સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલ નવજાત બાળકને RPFએ બચાવ્યું
નાગપુર: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ સ્ટેશન પર ત્યજી દેવાયેલું એક નવજાત બાળક મળી આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સેન્ટ્રલ રેલવેના નાગપુર ડિવિઝનના જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રકાશનમાં જણાવાયું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા શિશુને બચાવી લેવામાં આવ્યું…
- આપણું ગુજરાત
PM આવાસ યોજના: ગુજરાત સરકાર આપશે ઘર બનાવવા ₹ 50,000 વધારાની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો…
- નેશનલ
નર્સરીમાં ભણતા બાળકની ફી ભરવા લોન લેવી પડશે!
એક સમય એવો હતો, જ્યારે ભાર વિનાના ભણતરની વાત થતી હતી. પરંતુ હવે ભણતરમાં વધતી મોંઘવારીની વાત થાય છે. એકથી બાર ધોરણમાં પોતાના શિક્ષણ પાછળ માતા-પિતાએ જેટલો ખર્ચ કર્યો હતો. એટલો જ ખર્ચ હવે તેઓ પોતાના નર્સરીમાં ભણતા સંતાન માટે…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવૃત્તિની યોજના અંગે મોટી જાહેરાત કરી, જાણો શું કહ્યું…
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિવૃત્તિની યોજના અંગે મહત્ત્વની વાત કર્યા પછી આજે ઉપરાષ્ટ્રપતિએ પણ નિવૃત્તિ અંગે મોટી વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે કહ્યું હતું કે જો ભગવાનની કૃપા રહેશે તો તેઓ ઓગસ્ટ 2027માં નિવૃત્ત થશે.…
- નેશનલ
‘છાંગુર બાબા’નું ધર્માંતરણ રેકેટ: 1500થી વધુ યુવતીને નિશાન બનાવનાર માસ્ટરમાઇન્ડ કોણ?
લખનઉ: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ કેરળની 32,000 મહિલા પર આધારિત હતી, જેઓ ઇસ્લામિક દેશોમાં નર્સ તરીકે કામ કરવા ગઇ હતી, પરંતુ તેમનું બળજબરીથી ધર્માંતરણ કરાવીને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી હતી. જોકે, હવે ઉત્તર પ્રદેશથી પણ 1500થી વધુ યુવતીનું…
- અમદાવાદ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યોઃ સરકારે સીટની રચના કરી…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત નીપજ્યાં છે. બુધવાર મોડી રાતથી એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીની ટીમ બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી…
- નેશનલ
પહેલા પ્રિયંકા અને હવે રાહુલ ગાંધીને મળશે ડીકે શિવકુમાર, સિક્રેટ મીટિંગના કારણો શું?
બેંગલુરૂ: કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવાની અટકળો દિવસેને દિવસે વધતી જાય છે. કર્ણાટક સરકારની કેબિનેટમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટક કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર એઆઈસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે ખાનગી બેઠકો…
- નેશનલ
ગુરુગ્રામમાં જળબંબાકાર: બિયર ભરેલો ટ્રક ખાડામાં ખાબક્યો, ‘વર્ક ફ્રોમ હોમ’ના આદેશ
નવી દિલ્હી: દેશભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાથી…
- અમદાવાદ
અમદાવાદ ફ્લાઇટ ક્રેશનો તપાસ રિપોર્ટ 48 કલાકમાં આવશે!
અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ ગણતરીની સેકન્ડમાં શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ વિમાન દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, જ્યારે આ દુર્ઘટનાને લઈ એજન્સી…