- ધર્મતેજ

અલખનો ઓટલોઃ પરબ ધામના સંત કવિ હમીરો ભગત
ડૉ. નિરંજન રાજ્યગુરુ પરબના સાંઈ શેલાણીના શિષ્ય હમીર ભગતનો જન્મ જૂનાગઢ પાસેના ધણફૂલિયા ગામે વાલ્મીકિ-રૂખી જ્ઞાતિમાં થયેલો. જેમની સમાધિ ધણફૂલિયા ગામે આવેલી છે. (સંત દેવીદાસ પુસ્તકમાં હરસુર ગઢવીએ તેમને જામનગરના કુંભાર ભક્ત તરીકે ઓળખાવ્યા છે.) પરબુંના પીરને કોઈ સમજાવીને કેજો…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય: બાઈડેન કાળના ૩૦ રાજદૂતોની હકાલપટ્ટી, ‘અમેરિકા ફર્સ્ટ’ પર ભાર
વોશિંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકાની વિદેશ નીતિને નવી દિશા આપવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વના વિવિધ દેશોમાં તૈનાત ૩૦ જેટલા અનુભવી રાજદૂતોને તાત્કાલિક અસરથી પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. આ પગલા પાછળનો મુખ્ય…
- ધર્મતેજ

ફોકસઃ મૃત્યુ પછી પણ ફરજ નિભાવતા સૈનિકનું મંદિર!
કવિતા યાજ્ઞિક આપણા દેશમાં દેવી-દેવતાઓના મંદિરો હોય એ તો નવાઈની વાત નથી. આપણને અહીં ફિલ્મી કલાકારોથી લઈને રાજકારણીઓનાં મંદિરો બન્યાં હોય તેવા દાખલા પણ જોવા મળે છે. જોકે, આપણે એવા કોઈ મંદિરની વાત નથી કરવી. તો કોના મંદિરની વાત કરીશું?…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદઃ ગંગસાહેબનું સાધકને માટે ચેતવણી ભજન
ડૉ. બળવંત જાની ગંગસાહેબની રચનાઓ ગંગારામ નામછાપથી પણ પ્રાપ્ત છે. ગંગસાહેબ ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના પુત્ર તરીકે જાણીતા છે. ખીમસાહેબે રવિસાહેબ સાથે ખૂબજ સત્સંગ અને યોગવિદ્યાનો વિમર્શ કરેલો. પુત્ર ગંગસાહેબને રવિસાહેબ પાસે દીક્ષા ગ્રહણ કરાવરાવેલી. વધુ સમય તેમણે સાધના ઉપાસનામાં પિતાશ્રી…
- ધર્મતેજ

વિશેષઃ ધર્મના પવિત્ર પ્રતીકોમાં મહત્ત્વનો શંખ
રાજેશ યાજ્ઞિક શંખનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. અનેક કથાઓ, દંતકથાઓ, પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સાથે શંખ સંકળાયેલા છે. શંખ કુદરતી રીતે જ સમુદ્રથી ઉત્પન્ન થયેલા હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર, શંખ સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવ્યો હતો. સમુદ્ર મંથન દરમિયાન, શંખ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર નગર પંચાયત ચૂંટણીમાં MNS ની કારમી હાર: મહાયુતિની ભવ્ય જીત
મુંબઈ: મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતોની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. એક તરફ સત્તાધારી મહાયુતિ ગઠબંધનનો દબદબો જોવા મળ્યો છે, તો બીજી તરફ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માટે અસ્તિત્વ…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ અવશ્ય કરવાનાં કર્મ
સારંગપ્રીત ગત અંકમાં ત્યાગ ને સંન્યાસની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ અવશ્ય કરવાનાં કર્મોનું મહત્ત્વ સમજાવે છે. ભગવદ્ ગીતા માનવ જીવન માટે એક દૈવી માર્ગદર્શિકા છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણે કર્મ, ભક્તિ અને જ્ઞાનના માર્ગ દ્વારા આત્મઉદ્ધારનો ઉપદેશ આપ્યો છે. આ…









