- સ્પોર્ટસ

રોહિત શર્માએ ખરીદી નવી ટેસ્લા કાર, જાણો નંબર પ્લેટનું સિક્રેટ?
મુંબઈ: ક્રિકેટના મેદાન પર સિક્સર ફટકારવા માટે જાણીતા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ દિવાળી પહેલા પોતાનું કાર કલેક્શન વધાર્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની વધતી લોકપ્રિયતા વચ્ચે હિટમેન રોહિત શર્માએ તાજેતરમાં લક્ઝરી ઇલેક્ટ્રિક SUV ટેસ્લા મોડેલ Y RWD સ્ટાન્ડર્ડ રેન્જ વેરિઅન્ટ…
- આમચી મુંબઈ

“જ્યાં મોદીનો હાથ સ્પર્શે છે, ત્યાં સોનું છે”: નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ઘાટન પર એકનાથ શિંદેનું મોટું નિવેદન
મુંબઈ: જ્યારે પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર આવે છે, ત્યારે તેઓ કોઈ મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે છે અથવા શિલાન્યાસ કરે છે. આઠ વર્ષ પહેલાં, મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો, અને આજે તે જ એરપોર્ટનું…
- આમચી મુંબઈ

મુમ્બ્રા ટ્રેન દુર્ઘટના રિપોર્ટ: પ્રવાસીની ‘લટકતી’ બેગ બની 5 મોતનું કારણ, તપાસમાં ખુલાસો
મુંબઈઃ મધ્ય રેલવેના મુમ્બ્રા પાસે ગત જૂન મહિનામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં કરવામાં આવેલી તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે, દરવાજા પર લટકી રહેલા એક મુસાફરની બેગને કારણે બે ટ્રેનોમાંથી આઠ મુસાફર પડી ગયા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા,એમ અધિકારીઓએ…
- નેશનલ

બિહાર ચૂંટણી સ્પેશિયલઃ રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપી તેજસ્વી યાદવે આપ્યા મોટા સંકેતો?, જાણો નવી અપડેટ
પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જેને લઈને હવે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એકતરફ ભાજપ પોતાના એનડીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવા જઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ તેજસ્વી યાદવ પોતાની આરજેડી (RJD) તથા પ્રશાંત કિશોર…
- Top News

એરપોર્ટના ઉદ્ઘાટન વખતે PM મોદીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું – 26/11નો બદલો લેતા કોણે રોક્યો, કૉંગ્રેસ સ્પષ્ટતા કરે
મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26/11ના મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવી કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. . વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવાલ કર્યો હતો કે મુંબઈ પર 2008ની 26/11એ ત્રાસવાદીઓનો હુમલો થયો,…
- ઇન્ટરનેશનલ

ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: બ્રિટિશ PM સ્ટાર્મરે કરી ભારતની પ્રશંસા
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પદ સંભાળ્યા પછી બુધવારે પહેલી વખત ભારતની બે દિવસીય મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. અહીં તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, ત્યારે ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના કેલિફોર્નિયામાં ‘દિવાળી’ સત્તાવાર રજા જાહેર
ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ઘટનાક્રમમાં કેલિફોર્નિયાએ દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરી છે. આ સાથે કેલિફોર્નિયા ભારતના ઉજાસના આ પર્વને સત્તાવાર માન્યતા આપનાર અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે જાહેરાત કરી કે તેમણે…









