- તરોતાઝા

ફોકસઃ ત્વચા સંભાળ માટે ભૂલ સાબિત થશે આવી ખોટી માન્યતા…
દિક્ષિતા મકવાણા ત્વચા સંભાળની ભૂલો ઘણીવાર તમારી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે, તેથી કેટલીક મૂળભૂત સચોટ માહિતી હોવી મહત્વપૂર્ણ છે. આ લેખમાં આપણે ત્વચા સંભાળ સંબંધિત કેટલીક માન્યતાઓ અને તથ્યોનું વિશ્લેષણ કરીશું. જ્યારે ત્વચા સંભાળની વાત આવે છે, ત્યારે…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ વટાણા: પ્રોટીનનો સંપૂર્ણ સ્રોત…
ડૉ. હર્ષા છાડવા વિશ્વના અન્ય દેશો કરતાં ભારત ખેતી ક્ષેત્રે ખૂબ જ આગળ છે. ભારતમાં વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ખેતી પ્રધાન દેશમાં વિવિધ પ્રકારનાં અનાજ, તેલીબિયા, શાકભાજી, ફળો વિપુલ પ્રમાણમાં થાય છે. પ્રોટીન સ્ત્રોતોની…
- તરોતાઝા

મોજની ખોજઃ જે ગમ્યું એ ન મળ્યું તો જે મળ્યું એ તો ગમાડ!
સુભાષ ઠાકર ચંબુડા, આટલી કડકડતી કાતિલ ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે જીગર જોઈએ’ જીગર નઈ ડોબા, બાથરૂમમાં ગીઝર જોઈએ’ અરે, જીગર કે ગીઝરને માર ગોળી હાચું તો શિયાળાની ઠંડીમાં તાપણું હૂંફ આપે એમ બીજી બાજુ જો જીવનમાં કોઈ આપણું બની…
- તરોતાઝા

ફોકસ પ્લસઃ ભારતીય રસોડાના સુગંધિત ધબકાર…
રાજકુમાર `દિનકર’ ભારતીય ગૃહિણીના રસોડાની શાન એટલે મસાલા. મસાલા જ ભોજનને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવે છે એટલેજ એમ કહી શકાય કે, ભારતીય રસોઈનું સૌંદર્ય તેના મસાલાઓમાં વસેલું છે. મસાલા માત્ર સ્વાદ જ વધારતા નથી, પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ શ્વસનતંત્રની અનેકવિધ બીમારી…
સંકલન: સ્મૃતિ શાહ મહેતા ફેફસાં અને છાતી માનવ શરીરનાં અગત્યનાં અંગ છે. શ્વાસ ઉચ્છવાસનું નિયંત્રણ કરતાં ફેફસાં- હ્રદયને કોઈ ચેપ લાગી જાય પછી શ્વસનતંત્રની અનેક બીમારી પરેશાન કરવા લાગે છે. ગળું પકડાઇ જવું, શરદી, કફ, ઉધરસ વગેરે શ્વાસનળીને લગતી જે…
- આપણું ગુજરાત

અયોધ્યાના રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં બનેલ ધર્મ ધજા…
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણકાર્યમાં આજે એક ઐતિહાસિક અને પવિત્ર ક્ષણ ઉમેરાવા જઈ રહ્યો છે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યો હતા, પરંતુ હવે શિખર સહિત સમગ્ર…
- નેશનલ

ઇથિયોપિયા જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, એર ટ્રાવેલ પર વર્તાઈ ગંભીર અસર…
નવી દિલ્હી: સોમવારે મોડી રાત્રે ઇથિયોપિયાના હાયલી ગુબ્બી જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટથી ઊઠેલી રાખ ભારતમાં પણ વિખેરાઈ છે. હવામાન નિષ્ણાતો દ્વારા આ વાદળ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. લાલ સાગર પાર કરીને આ રાખના ગોટેગોટા 130 કિલોમીટર પ્રતિ કલાકની…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ કપાલભાતિ એક શોધનકર્મ હોવા છતાં એનું આધ્યાત્મિક મૂલ્ય ઘણું છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ) કપાલભાતિમાં રેચક દરમિયાન ઝડપથી બહાર આવતી હવા નાકની દીવાલ સાથે ઘસાતાં એક પ્રકારનો અવાજ થશે, પરંતુ પૂરકમાં આવો અવાજ નહિવત્ થશે. કપાલભાતિમાં એક રેચક-પૂરકમાં આશરે 1/2 સેકંડ લાગશે. રેચક કરતાં પૂરકમાં ત્રણ ગણો સમય લાગશે. એટલે કે…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ તમને પણ લાગે છે શિયાળામાં વીજળીનો ઝટકો? ….તો આટલું જાણી લો…
રાજેશ યાજ્ઞિક શિયાળો ધીમે પગલે આવી પહોંચ્યો છે. વાતાવરણ ઠંડું અને સૂકું બની રહ્યું છે. જેમજેમ આબોહવામાં આ ફેરફાર થાય કે ઘણાને ધાતુની વસ્તુ કે અન્ય વ્યક્તિઓના સંસર્ગમાં આવતાં જ અચાનક વીજળીનો ઝટકો લાગે તેવો અનુભવ થાય છે. કેટલાકને આવો…
- તરોતાઝા

વીમા સુરક્ષાકવચઃ આરોગ્ય વીમામાં મળતા વેલનેસ બેનિફિટ કઈ રીતે ઉપયોગી?
નિશા સંઘવી આરોગ્ય વીમા કંપનીઓ હવે ગ્રાહકોને વેલનેસ બેનિફિટ આપવામાં પોતાનો પણ બેનિફિટ હોવાનું સમજી ગઈ છે. જો એમના ગ્રાહકો એટલે કે વીમાધારકો ઓછા બીમાર પડશે તો એમનો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ પણ ઓછો આવશે અને કંપનીએ મેડિક્લેમ ચૂકવવો નહીં પડે. આથી…









