- અમદાવાદ

જાણો DGCAની બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી?
અમદાવાદ: 12 જૂનના થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશમાં હડકંપ મચાવ્યો છે. આ દુર્ઘટનામાં 297 લોકોના મોત થયા છે, આ દુર્ઘટનાને લઈ વિવિધ એજન્સી દ્વારા તપાસ ચાલુ છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ડિરેક્ટોરેટ…
- નેશનલ

110 ભારતીયો ઈરાનથી આર્મેનિયા સરહદેથી ભારત આવવા રવાના…
નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને આજે છ દિવસ થઈ ચૂક્યા છે. આ યુદ્ધ દિવસે દિવસે વધી રહ્યું છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતે ઈરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન…
- ઇન્ટરનેશનલ

ઈરાન બિનશરતી શરણે થાય: ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને આપી સીધી ધમકી
વોશિંગ્ટન ડીસી: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું સંઘર્ષ દિવસેને દિવસે ખતરનાક બની રહ્યું છે. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાઓ અને સૈન્ય કાર્યવાહીઓએ વિનાશનું જોખમ વધારી દીધું છે. ઇઝરાયલના હુમલાઓમાં ઇરાનના અનેક સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે,…
- વડોદરા

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનનો બ્લોક રદ, આટલી ટ્રેનનું ટાઇમ ટેબલ રહેશે યથાવત
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં વાસદ અને રણોલી સ્ટેશનો વચ્ચે આવેલા બ્રિજ નંબર 624 પર રિગર્ડરિંગનું કામ થવાનું હતું, જે માટે 18 જૂન 2025ના રોજ બ્લોકની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ટેકનિકલ કારણોસર આ બ્લોક રદ કરાયો છે. આ સમાચારથી મુસાફરોને…
- અમદાવાદ

કોણ છે રાજુ પટેલ જેને માનવતાની મિસાલ કાયમ કરી
અમદાવાદ: એક ભયાનક દુર્ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે. બી.જે. મેડિકલ કોલેજ નજીક એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પરંતુ આવા સંકટના સમયે 56 વર્ષીય રાજુ પટેલે પોતાના સાહસ અને નિઃસ્વાર્થ સેવાથી લોકોનું દિલ જીતી લીધું છે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને…
- અમદાવાદ

વિમાન દુર્ઘટના: ૧૪૦ ડૉક્ટરની ટીમે ૧૨ કલાકમાં પોસ્ટમોર્ટમનું કામ પૂર્ણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
અમદાવાદઃ અમદાવાદમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ જ્યાં એક તરફ શોક અને ગમગીનીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ સરકારી તબીબોની અસાધારણ કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પડકારજનક સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગના ડૉક્ટરોની ટીમે ૧૨ જૂનની સાંજે…
- આમચી મુંબઈ

CSMT જતી લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં અશ્લીલ હરકત કરનારા સામે ગુનો નોંધાયો
મુંબઈઃ 14 જૂનના રોજ હાર્બર લાઇન રૂટ પર સીએસએમટી જતી ટ્રેનમાં સવારે 8 વાગ્યાની આસપાસ ચુનાભટ્ટી સ્ટેશન પર નશામાં ધૂત એક પુરુષ મહિલાઓના ડબ્બામાં ઘૂસી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો અંગે પ્રવાસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ત્યાર બાદ…
- ઇન્ટરનેશનલ

Iran Vs Israel: ઈરાને મોસાદના હેડ ક્વાર્ટર પર કર્યો હુમલો
તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અનેક દિવસોથી સંઘર્ષ ચાલી રહી રહ્યો છે, જેમાં બંને દેશમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવા સાથે જાહેર સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ઈરાને ઈઝરાયલ પર મોટો મિસાઈલ એટેક કર્યો હોવાના અહેવાલ છે, જેમાં ઈઝરાયલની ગુપ્તચર…
- આમચી મુંબઈ

પ્લેન ક્રેશ: પાયલટ સુમિત સભરવાલનો પાર્થિવ દેહ મુંબઈ લવાયો, અંતિમસંસ્કાર કરાશે
મુંબઈ: ગયા અઠવાડિયે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના પાયલટ કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવ દેહને આજે મુંબઈ લાવવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સભરવાલના અવશેષો સાથેની શબપેટી સવારે ફ્લાઇટ દ્વારા મુંબઇ એરપોર્ટ પર પહોંચી હતી. તેમના પરિવારના સભ્યો શબપેટી પવઇ…









