- નેશનલ
ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!
બેંગલુરૂ: ઓગસ્ટ 2023માં ઇસરો (Indian Space Research Organization) દ્વારા ચંદ્રયાન 3ને ચંદ્રની કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે ઇસરો માનવને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે ‘ગગનયાન મિશન’ની જાહેરાત કરીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં…
- નેશનલ
શુભાંશુ શુક્લા સ્પેસમાં બન્યા ‘ખેડૂત’! ISS પર ઉગાડ્યા મગ-મેથીના બીજ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના અવકાશ પ્રવાસના અંતિમ તબક્કામાં ખેડૂત બન્યા, તેમણે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અંકુરણ અને પ્રારંભિક છોડના વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અભ્યાસના ભાગરૂપે પેટ્રી ડિશમાં અંકુરિત ‘મગ’ અને ‘મેથી’નાં બીજના ફોટા લીધા અને તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ…
- મનોરંજન
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…
મુંબઈ: દેશમાં ફિલ્મોને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. ગત મહિને ‘સરદારજી 3’ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. હવે આ મહિને 11 જુલાઈના રોજ રિલીજ થનારી ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કારણે નવો વિવાદ ઊભો થયો છે. કેટલાક ઈસ્લામિક સંગઠનો અને રાજકીય…
- ટોપ ન્યૂઝ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી
વડોદરા: ગુજરાતના મધ્ય ભાગમાં આવેલા વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ પર બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાય હતી. આ બ્રિજનો એક ભાગ તૂટી જતા લગભગ ચાર વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને દસ થયો છે, જ્યારે પાંચ…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી
પ્રફુલ શાહ કોલકાતાના હરિદાસ મુંદડાના કૌભાંડને ઉઘાડું પાડનારા ફિરોઝ ગાંધી વિશે ઘણું જાણવું જરૂરી છે કારણ કે બદઈરાદાપૂર્વક એમની સામે વ્હોટ્અપ યુનિવર્સિટી ઘણી ખોટી માહિતી ફેલાવતી રહે છે. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતા પારસી પરિવારના જહાંગીર ફિરદુન ગાંધી અને રતિમાઈના તેઓ…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!
અમૂલ દવે હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલુ યુદ્ધમાં સાબિત થયું કે ડ્રોનનું કેટલું મહત્ત્વ છે. યુક્રેનના ‘સ્પાઈડર વેબ ઓપરેશને’ તો આખા વિશ્વને ચોંકાવી દીધું છે. યુક્રેને તેના ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન વડે હજારો કિલોમીટર દૂર રશિયન બોમ્બરને લક્ષ્ય બનાવ્યા.…
- ઈન્ટરવલ
મગજ મંથનઃ માત્ર મનુષ્ય જ નહીં, દેવતા સુધ્ધાં ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે…
વિઠ્ઠલ વઘાસિયા આવતીકાલે ગુરુપૂર્ણિમા છે. સમગ્ર ભારતમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી એમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણથી જ ગુરુપૂર્ણિમાને ‘વ્યાસપૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. અનાદિકાળથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનમાં એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશઃ આ વર્ષે ત્રીજા ફાઈટર જેટનો ફટકો
ચૂરૂ: રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના રતનગઢ વિસ્તારમાં આવેલા ભાનુદા ગામમાં આજે સવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થતાની સાથે ખેતરોમાં આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં
-ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત, ચીન સહિતના દેશોના અમેરિકામાં આવતા માલ પર ટૅરિફ લાદવાની જાહેરાત કરેલી પણ તેના…