- Live News
બ્રેકિંગ ન્યૂઝ
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- તરોતાઝા
ટૂંકુ ને ટચ: લિવરને કઈ રીતે રાખશો સ્વચ્છ?
લિવર આપણા શરીરનું અગત્યનું અંગ છે. જો આપણે એમ માનીએ કે આપણું શરીર એક કિચન છે તો લિવર એનો શેફ છે એમ માનવું. કિચનમાં ગમે એટલા વાસણો હોય, પરંતુ શેફ વગર એ કામ નહીં કરે. ઠીક એ રીતે જ લિવર…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે અજા એકાદશીઃ જાણો નિયમો, શું કરવુ અને શું નહીં
શ્રાવણ મહિનાને પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી 19 ઓગસ્ટના ઉજવવામાં આવી રહી છે. આ તિથીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવી અને વ્રત રાખવું ખૂબ જ…
- મનોરંજન
રજનીકાંત અને રીતિકને રવિવાર ન ફળ્યોઃ બોક્સ ઓફિસ કલેક્શન ડાઉન
રજનીકાંતની કુલી અને રીતિક રોશન-જૂનિયર એનટીઆરની વૉર-2એ એડવાન્સ બુકિંગથી જ તરખાટ મચાવ્યો હતો અને પહેલા દિવસે પણ સારી કમાણી કરી હતી. બન્ને ફિલ્મો બે દિવસમાં જ 100 કરોડના ક્બલમાં એન્ટર થઈ અને તે જોતા રવિવારે તો ફિલ્મ ઔર વધારે કમાણી…
- સ્પેશિયલ ફિચર્સ
ફ્રિઝરમાં જામતા બરફના ઢગલાથી કંટાળી જાવ છો? તો આ સરળ ઉપાય આપશે છૂટકારો
ચોમાસાની સિઝન આમ તો ઘરના નાનાથી મોટા સુધી તમામ લોકોને પસંદ આવે છે. પરંતુ ઘણી વખત ચોમાસાના કારણે ઘરના કામમાં બમણો વધારો થઈ જતો હોય છે. આ સાથે વરસાદને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નોંધપાત્ર અસર થતી હોય છે. ખાસ કરીને…
- મનોરંજન
IFFM 2025 માં અભિષેક બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, બીગબીએ પુત્ર અભિષેક માટે કરી પ્રેમભરી પોસ્ટ, જાણો શું લખ્યું
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને મેલબર્ન 2025ના ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ પર તેના પિતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને અપાર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. અમિતાભે પોતાના…
- ધર્મતેજ
વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?
યોગેશ શાહ ‘ગર્ગ સંહિતા’ના ‘કૃષ્ણાષ્ટકમ્’માં ઋષિ ગર્ગ કહે છે કે, ‘શ્રીકૃષ્ણ આ જગત માટે ફક્ત ગુરુ જ નથી, પરંતુ પરમ સખા, પરમ પ્રેમી, ઉત્તમ દૃષ્ટા અને ઉત્તમોત્તમ માર્ગદર્શક પણ છે…’ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે, ‘ગીતાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણની…
- ધર્મતેજ
દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા
ડૉ. બળવંત જાની દુહામાં દામ્પત્યજીવન અને પ્રણયજીવન વિશેની નરી વાસ્તવિક્તાનું નિરૂપણ થતું રહ્યું છે. માનવજીવનમાં વિવિધ અનુભવો થાય એમાંથી એક સત્ય સમજાય, અનુભવજગતમાંથી ઘણું બધું પમાય. એ શાશ્વત સત્ય દુહાના માધ્યમથી ભાવકો માટે આપણી સમક્ષ સુલભ હોય છે. માણસને વિજાતીય…
- ધર્મતેજ
ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ…
હેમુ ભીખુ પોતાના જીવનના વિવિધ તબક્કાઓમાં શ્રીકૃષ્ણ દ્વારા ઘણી વાતો સ્થાપિત કરાઈ છે. આ વાતોમાં સાત્ત્વિકતા, નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, શુદ્ધતા, પવિત્રતા, નિર્દોષતા તથા ઉત્તરદાયિત્વ વણાયેલા છે. તેમના જીવનના દરેક પ્રસંગમાં, તેમના જીવન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે તેમના સંબંધના સમીકરણમાં,…