- અમદાવાદ
ગુજરાતમાં વરસાદે રવિવારે પણ રજા ન લીધીઃ જાણો આંકડા સાથેની વિગતો
અમદાવાદ: ગુજરાતમાં ત્રણ વરસાદ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 6 જુલાઈના સાવરે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે પાછલા 24 કલાકમાં 32 જિલ્લાના 204 તાલુકામાં…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે…
મહેશ્વરી જૂની રંગભૂમિના નાટકો જનતાને અનહદ પ્રિય હોવાના અનેક કારણો હતા. એનાથી એમનું મનોરંજન થતું અને ક્યારેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપતા પાઠ પણ શીખવા મળતા એ પ્રમુખ કારણો તો ખરા જ. સાથે સાથે નાટકનું કથાવસ્તુ ઉપરાંત એના ગીત, એના સંવાદનું રસિકોને…
- ઇન્ટરનેશનલ
શું હવે મસ્ક બનાવશે મહાસત્તા? ‘અમેરિકા પાર્ટી’ની જાહેરાત, અમેરિકન રાજકારણ ગરમાયુ
વોશિંગ્ટન: અમેરિકામાં 249માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદાસ્પદ ‘વન બિગ બ્યુટીફુલ લો’ લાગુ કર્યો છે. જેના પડકાર રૂપે ઉદ્યોગપતિ ઈલોન મસ્કે નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી છે. તેમને આ પાર્ટીનું નામ અમેરિકા પાર્ટી…
- ઉત્સવ
ફોકસઃ વૃક્ષોને પણ જોઈએ છે ખુલ્લું વાતાવરણ…
-શૈલેન્દ્ર સિંહ બીમાર વૃક્ષોને પર્યાવરણ ટ્રીટમેન્ટ દ્વારા તાજગી અપાય છે. આ ટ્રીટમેન્ટનું નામ ‘ટ્રી ડી ચૌકિંગ’ છે. ઝડપથી વધી રહેલા શહેરીકરણને કારણે માત્ર નાગપુર શહેરની જ વાત નથી, પરંતુ દેશના મુખ્ય રસ્તાઓ અને નાની નાની ગલીઓમાં આવેલાં વૃક્ષોની આજુબાજુ સિમેન્ટ…
- ઉત્સવ
આજે આટલું જ: સાવ ખાનગી વાત
-શોભિત દેસાઈ એ દિવસોમાં ગઝલપ્રવૃત્તિમાં પૈસા નહોતા, પણ પ્રેમ?! વાત્સલ્ય?! માર્દવ?! અધધધ અપરંપાર અનર્ગળ… વડીલોની એક જ ખ્વાહિશ કે ગઝલને સાહિત્યમાં મોટો મોભો આલા દરજજો મળે. અને સ્વભાવે બધા વડીલો કેવડા તમીજદાર! ખાનદાન! વિવેકી! એમના એ સ્વભાવનો ફાયદો ઉચાપત કરીને…
- ઉત્સવ
કવર સ્ટોરી : ચીન શા માટે પોતાની કઠપૂતળી જેવા નવા દલાઈ લામા લાવવાના પેંતરા ઘડી રહ્યું છે?
-વિજય વ્યાસ ભારત અને ચીન વચ્ચે હવે તિબેટિયન બૌદ્ધ સંપ્રદાયના સર્વોચ્ચ ધાર્મિક વડા દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દે વિખવાદ શરૂ થયો છે. પોતાની કઠપૂતળી જેવા કોઈ બૌદ્ધ સાધુને ચીન દલાઈ લામા બનાવવા માગે છે. જ્યારે એની વિરુદ્ધ ભારતે દલાઈ લામાની પસંદગીની…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલથી યોગનિદ્રામાં જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી, જાણો ચાતુર્માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ…
ધાર્મિક દ્રષ્ટીએ અગ્યારસનો દિવસ ખુબ મહત્વનો માનવામાં આવે છે. આવતીકાલે 6 જુલાઈના રોજ ચાતુર્માસની શરૂઆત થવા જઈ રહી છે. આ ચાર માસનો સમયગાળો હિન્દુ ધર્મ માટે મહત્વનો સમય માનવામાં આવે છે. આ ચાતુર્માસની શરૂઆત અષાઠ સુદ અગ્યારસના દિવસે શરૂ થાય…
- વીક એન્ડ
વિશ્વયુદ્ધ ને જીવાતું જીવન: તભ બી ઔર અબ ભી!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આજકાલ જ્યારે જગત પર એક વધુ સંભવિત વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે જગતભરનાં મેગેઝિન્સ અને અખબારો ફ્લેશબેક રૂપે બીજા વિશ્વયુદ્ધ પરના લેખો, ત્યારનાં ખતરનાક સંસ્મરણો અને યુદ્ધનાં ફોટાઓથી ભરી રહ્યાં છે. યુદ્ધ…
- વીક એન્ડ
ક્લોઝ અપ: ધરતી પરના દૃશ્યમાન દેવદૂત: થેંક્યુ ડોકટરજી!
– ભરત ઘેલાણી દક્ષિણ ભારતનાં અનેક સ્થળોએ દેવ ધન્વંતરિનાં મંદિર છે ધન્વંતરિ દેવની પ્રતિમા 1 જુલાઈના આપણે `ડોકટર્સ ડે’ ઉજવીએ છીએ. તાજેતરમાં આ પહેલી જુલાઈના દિવસે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારે’ ઐતિહાસિક 203 વર્ષ પૂર્ણ કરી 204મા વર્ષમાં યશસ્વી…