- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિનું ચોથું નોરતું: જાણો કેવી રીતે અષ્ટભુજા ધારી મા કુષ્માંડાએ રચ્યું હતું બ્રહ્માંડ
નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ લોકો મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે, આ દિવસે મા કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે વિશ્વમાં કઈ…
- રાશિફળ
હળદર બનાવશે ગુરુવારને મંગળમય, આ નાના પણ સકારાત્મક ઉપાય ખોલશે સુખ, સમૃદ્ધીના માર્ગો
ગુરુવારનો દિવસ આવે એટલે દરેક ઘરમાં ભક્તિનો માહોલ બની જાય છે, કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરુદેવની આરાધનાનો ખાસ દિવસ ગણાય છે. આ દિવસે હળદરના નાના-નાના ઉપાયો ઘરમાં ખુશીઓ લાવે છે, નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ધન,…
- નેશનલ
1 ઓક્ટોબરથી રેલવેનો નવો નિયમ: કન્ફર્મ ટિકિટ માટે આધાર લિંક કરાવવું બન્યું ફરજિયાત
મુંબઈ: ભારતીય રેલવેએ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે. 1 ઓક્ટોબર, 2025થી, IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર સામાન્ય (અનામત) ટિકિટોના ઓનલાઈન બુકિંગની પ્રથમ 15 મિનિટ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે. ભારતીય રેલવે…
- મનોરંજન
જાણો કોણ છે નરગીસ ફખરીના પતિ ટોની બેગ? આ કપલે ક્યારે અને ક્યાં લગ્ન કર્યા?
બહુ ઓછા લોકો જાણે છે કે નરગીસ ફખરી પરિણીત છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. નરગીસ આ માહિતી જાહેર કરવા માંગતી નહોતી, પરંતુ આ રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે તે એક કાર્યક્રમમાં પહોંચી ત્યારે ફરાહ ખાને કહ્યું…
- ઇન્ટરનેશનલ
H1B VS K Visa: ચીને ભારતીયોને ‘K વિઝા’નો વિકલ્પ આપ્યો, શું થશે ફાયદો?
અમેરિકાની કડક વિઝા નીતિ સામે ચીનનું પગલું, 1 ઓક્ટોબરથી લાગુ થશે K વિઝા, કોને મળશે વિશેષ લાભ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H-1B વિઝાના નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો હેઠળ H-1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દીધી…
- આમચી મુંબઈ
મુંબઈમાં તમામ મેટ્રોની ટિકિટ બુકિંગ એક જ એપ પર, ‘OneTicket’ એપ લોન્ચ
તમામ કાર્યરત મેટ્રો લાઇન માટે ટિકિટ બુકિંગ એક જ ‘OneTicket’ એપ પર કરી શકાશે મુંબઈઃ હવે મુંબઈવાસીઓ OneTicket એપનો ઉપયોગ કરીને મુંબઈની તમામ કાર્યરત મેટ્રો લાઈન માટે ટિકિટ બુક કરાવી શકે છે. આ એપ્લિકેશન દ્વારા મુસાફરો એક જ વારમાં વિવિધ…
- નેશનલ
પહલગામ હુમલા મુદ્દે મોટી કાર્યવાહીઃ આતંકવાદીઓને મદદ કરનારો શિક્ષક ઝડપાયો
લશ્કર-એ-તૈયબા (TRF)ના આતંકીઓને મદદ કરનાર આરોપીની સંપૂર્ણ વિગતો જાણો શ્રીનગર: કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલ 2025ના 4 આતંકવાદીએ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓનું મૃત્યુ થયું હતું. આ હુમલાના જવાબમાં ભારત સરકારે ‘ઑપરેશન સિંદૂર’ અને ‘ઑપરેશન મહાદેવ’…
- આમચી મુંબઈ
‘આ’ કારણથી સવારથી લોકલ ટ્રેનો મોડી દોડે છે, જાણો અત્યારે શું છે હાલ?
મુંબઈઃ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો નિયમિત રીતે અનિયમિત દોડતી હોય છે, તેમાંય ટ્રેનો મોડી પડવા અંગે રોજના નવાનવા કારણ પણ જવાબદાર બને છે. આજે સવારના વાંગણી અને બદલાપુર વચ્ચે લોકલ ટ્રેનની નીચે બે ભેંસ આવી જતા ટ્રેનસેવા પર અસર થઈ…