- મનોરંજન

ખૂની ખેલ અને ખતરનાક મિશન: આ તારીખે આવી રહી છે રાની મુખર્જીની ‘મર્દાની 3’, જુઓ પોસ્ટર
મુંબઈ: હિન્દી સિનેમામાં મહિલા પોલીસ અધિકારીના પરાક્રમોને દર્શાવતી સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ‘મર્દાની’ હવે તેના ત્રીજા પડાવ પર પહોંચી ગઈ છે. છેલ્લા એક દાયકાથી પ્રેક્ષકોના દિલ જીતનાર આ સિરીઝે બોલિવૂડમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા આ…
- કચ્છ

કચ્છમાં એક દિવસમાં બે અકસ્માત, બે યુવાનોના કરુણ મોત
કચ્છ: કડકડતી ઠંડીની વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનાઓએ પંથકમાં ભારે અરેરાટી મચાવી દીધી છે. જિલ્લાના મુખ્ય ધોરીમાર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને અચાનક સર્જાયેલી ટક્કરોને કારણે બે અલગ-અલગ સ્થળોએ ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. આ દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે,…
- નેશનલ

અયોધ્યા રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરનાર યુવકની અટકાયત
નવી દિલ્હી: અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવામાં આવે છે, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. મંદિર પરિસરમાં એક અજાણ્યા યુવક દ્વારા કરવામાં આવેલી શંકાસ્પદ ધાર્મિક ગતિવિધિને કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ…
- ભુજ

કચ્છમાં ત્રણના અકાળ મોત: બે જણે ફાંસો ખાંધો, એકને આવ્યો હાર્ટ એટેક
ભુજ: શુક્રવારનો દિવસ કચ્છ જિલ્લામાં શોકમય રહ્યો હતો. આ દિવસે ત્રણ લોકોના અકાળ મોત થયા હતા. જોકે, ત્રણેય મૃતકો યુવાન હતા. જેમની ઉંમર 19થી 22 વર્ષની આસપાસની હતી. મૃતકોના મોતનું કારણ શું છે, આવો જાણીએ. યુવાનોના મોતથી ચકચાર મચી પોલીસ…
- નેશનલ

બદલો લેવાની વાત સાથે અજીત ડોભાલે યુવાનોને સમજાવ્યો યુદ્ધનો હેતુ: જાણો શું બોલ્યા NSA
નવી દિલ્હી: ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલનો સમાવેશ થાય છે. તેમને સાંભળવા એક લ્હાવો છે. તાજેતરમાં તેઓ વિકસિત ભારત યુવા નેતાઓના સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અજીત ડોભાલે પોતાના સંબોધનમાં યુવાનોને રાષ્ટ્રની સુરક્ષા, ઇતિહાસના પાઠ,…
- નેશનલ

ભારતના સૌથી મોંઘા ડિવોર્સ, જોહોના CEO શ્રીધર વેમ્બુને 14 હજાર કરોડના બોન્ડ જમા કરાવવા અમેરિકાની કોર્ટો આદેશ
કેલિફોર્નિયા: IIT મદ્રાસથી ગ્રેજ્યુએટ થયા બાદ શ્રીધર વેમ્બુ નામનો યુવાન 1989માં પ્રિંસ્ટન યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિષયમાં પીએચડી કરવા માટે અમેરિકા ગયો હતો. ચાર વર્ષ બાદ તેણે 1993માં એક એન્ટરપ્રેન્યોર યુવતિ પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા હતા. તેઓને એક દીકરો…
- અમદાવાદ

ગુજરાતમાં આ જ્ઞાતિના ઉદ્યોગપતિએ સમાજના દરેક યુવાનને ભણાવવા 30 કરોડનું દાન આપ્યું
અમદાવાદઃ ગુજરાતમાં ચૌધરી સમાજનો દરેક યુવાન શિક્ષિત થાય તે માટે ઉદ્યોગપતિએ રૂ. 30 કરોડનું દાન આપ્યું હતું. અખિલ આંજણા ચૌધરી સમાજના હરિભાઈ ચૌધરીએ શૂન્ય ટોલરન્સ શિક્ષણ નીતિની જાહેરાત કરી છે. જેમાં આર્થિક રીતે નબળા અને જરૂરિયામંદ બાળકો માટે રૂ. 30…
- નેશનલ

‘POCSO’ના કેસોમાં સંમતિથી સેક્સ સંબંધ બાંધનારા સગીરોને મુક્તિ આપવા સુપ્રીમ કોર્ટનું સૂચન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક છોકરી સાથે જાતિય સતામણી અંગેના POCSO એક્ટ હેઠળના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા. સાથોસાથ જામીન આપતી વખતે તમામ કેસોમાં પોલીસને એજ-ડિટરમિનેશન ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશને ઉત્તર પ્રદેશ સરકારે…
- મનોરંજન

TMKOCમાં દયાભાભી ક્યારે પાછા આવશે? અબ્દૂલે કર્યો ખુલાસો
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં કેટલાય સમયથી દયાભાભીની ખોટ વર્તાઈ રહી છે. જેઠાલાલના પત્ની દયાભાભીનું પાત્ર ભજવતા દિશા વાકાણીએ ગર્ભાવસ્થાના કારણે બ્રેક લીધા બાદ શોમાં પાછા ફર્યા નથી. શોના દર્શકો અનેકવાર દયાભાભી તરીકે જાણીતા બનેલા દિશા વાકાણીના કમબેકને…









