- સ્પેશિયલ ફિચર્સ

બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે? જાણો સાચું કારણ…
Indian Constitution Day 2025: વિશ્વનો કોઈપણ દેશ તેના બંધારણના નિયમો પ્રમાણે ચાલતો હોય છે. ભારતમાં પણ આઝાદી મળવાની ગતિવિધિઓની સાથોસાથ બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. જેનો અમલ 26 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવ્યો હતો. પરંતુ દર…
- વડોદરા

વડોદરામાં ડુપ્લીકેટ નોટ અને સોનાનો પર્દાફાશ: 1.62 કરોડની નોટ અને 3 કિલો સોનું મળતા ચકચાર
વડોદરા: આજના સમયમાં બજારમાં નકલી વસ્તુઓ ફરતી થઈ ગઈ છે. જોકે, વડોદરા શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓના એક મોટા ઠગાઈના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી (રાજવીર પરીખ)ના ભાઈ ઇદ્રીશ અજમેરીના ઘરેથી રૂ. 1.62 કરોડની ડુપ્લીકેટ નોટો અને 3…
- મનોરંજન

બીજા અઠવાડિયે પણ અજય દેવગણની ફિલ્મ કમાણીમાં આગળ, ‘120 બહાદુર’ ફિલ્મે તોડ્યો આ રેકોર્ડ
મુંબઈ: છેલ્લા 2 અઠવાડિયાથી થિએટર્સમાં 3 ફિલ્મો ચાલી રહી છે. જે પૈકીની બે ફિલ્મ ગયા અઠવાડિયે જ રિલીઝ થઈ છે. અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ અભિનીત ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ રિલીઝના 12માં દિવસે પણ બોક્સ ઓફિસ પર…
- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટનો નવો રેકોર્ડ: એક દિવસમાં સૌથી વધુ 1,036 હવાઈ ટ્રાફિકનું સંચાલન
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક છે. દરરોજ લાખો મુસાફરો અહીંથી અવરજવર કરે છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે (CSMIA) 21 નવેમ્બર 2025ના એક નવો ઓપરેશનલ બેન્ચમાર્ક પ્રાપ્ત કર્યો છે, જેમાં 24 કલાકના સમયમાં 1,036…
- આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજના કામ માટે પરેલ સ્ટેશન પર 20 કલાકના બ્લોકની શક્યતા, કોને હાલાકી પડશે?
મુંબઈઃ પરેલ અને પ્રભાદેવી રેલવે સ્ટેશનની વચ્ચે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજના ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે પરેલ ખાતે 20થી 23 કલાકનો બ્લોક લેવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે રેલવે એન્જિનિયરોએ પરેલના છેડે આંશિક રીતે તોડી પાડવામાં આવેલા રોડ…
- નેશનલ

બિહારમાં રાબડી દેવીને મોટો ફટકો: સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાનો અપાયો આદેશ
પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હવે નવી NDA સરકાર સત્તામાં આવી છે. ફરી એકવાર નીતિશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પરંતુ આ પરિવર્તન સાથે જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને…
- મનોરંજન

‘ડિપ્રેશન’માંથી બહાર કાઢનાર પતિ પર જ સેલિના જેટલીએ શા માટે કર્યા ગંભીર આરોપ?
અભિનેત્રી સેલિના જેટલીએ સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરીને તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સેલિનાનો આરોપ છે કે હાગે લાંબા સમય સુધી તેને ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક રીતે હેરાન કરી છે, જેના કારણે તેણે ન્યાય…
- આમચી મુંબઈ

ચેમ્બુરમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, પૂજારીની ધરપકડ
મુંબઈઃ ચેમ્બુરમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી હતી. અહીંના મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે ગર્ભગૃહમાં સ્થાપિત કાલી માતાની મૂર્તિને માતા મેરી જેવા કપડાં પહેરાવીને શણગારવામાં આવી હતી. આ દ્રશ્યથી મંદિરમાં આવેલા ભક્તો ગુસ્સે…
- મનોરંજન

‘ભાભીજી ઘર પર હૈં’ને મોટો ફટકો: 10 વર્ષ પછી શુભાંગી અત્રેએ છોડ્યો શો, કોણ આવશે?
મુંબઈ: ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈં’ને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ અપડેટ ‘અંગુરી ભાભી’ના કેટલાક ચાહકો માટે સારા તથા કેટલાક ચાહકો માટે નિરાશાજનક સમાચાર લઈને આવી છે. છેલ્લા 10 વર્ષથી ‘અંગુરી ભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી શુભાંગી…
- નેશનલ

બદ્રીનાથના દ્વાર બંધ થવાથી ચારધામ યાત્રા સંપન્નઃ આ વર્ષે 16.60 લાખ ભક્તોએ કર્યાં દર્શન
ગોપેશ્વર: ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ થતાં મંગળવારે ચારધામ યાત્રાનું સમાપન થયું હતું. ભગવાન બદ્રી વિશાળના કપાટ બંધ થવાની સાથે આ વર્ષે 16.60 લાખથી વધુ શ્રદ્ધાળુએ ભગવાનના દર્શન કર્યા હોવાનું જણાવ્યું હતું. શ્રી બદ્રીનાથ કેદારનાથ…









