- અમદાવાદ

અમદાવાદમાં 1,500 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ: ટેકનો વાયર કંપનીના ડિરેક્ટરની ધરપકડ
અમદાવાદ: શહેરમાં કરચોરીના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં અંદાજે 1500 કરોડ રૂપિયાની જંગી કરચોરી શોધી કાઢવામાં આવી છે.…
- આમચી મુંબઈ

મુંબઈમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન બહાર હિંદુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન
મુંબઈ: બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ના કાર્યકર્તાઓએ મંગળવારે મુંબઈમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાંગ્લાદેશમાં હિંદુ યુવકની ટોળા દ્ધારા હત્યાના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના ટેક્સાસમાં મેક્સિકન નેવીનું વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું: 5 લોકોનાં મોત
વોશિંગ્ટન: અમેરિકાના ટેક્સાસમાં ગેલ્વેસ્ટન તટ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મેડિકલ મિશન પર જતું મેક્સિકોની નૌસેનાનું એક નાનું વિમાન અચાનક સમુદ્રમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. અમેરિકી કોસ્ટ ગાર્ડ…
- નેશનલ

હરિયાણાની હોટેલના રૂમમાંથી મળ્યા પાંચ લોકોનાં મૃતદેહ, કારણ જાણીને ચોંકી જશો!
કુરૂક્ષેત્ર: હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હોટેલના એક રુમમાં એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળવાથી ખળભળાટ મચી ગયો છે. મૃતક લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેમાંથી અમુકની ઓળખ થઈ છે, પરંતુ એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળવાથી પોલીસ…
- Uncategorized

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘર્ષણ વધતા અમેરિકા હરકતમાં આવ્યું: સરકાર સાથે વાતચીત કરી
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ હિંસા સતત વધી રહી છે. જેમાં હિંદુઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમજ ભારતને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમજ બંને દેશોએ વિઝા સર્વિસ બંધ કરી દીધી છે. જેથી ભારત અને…
- નેશનલ

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળ્યા જામીન: પરંતુ જેલની બહાર નહીં આવી શકે, કારણ કે…
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનો ઉન્નાવ રેપ કેસ એક બહુચર્ચીત કેસ છે. જૂન 2017માં એક સગીર છોકરીએ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર દ્વારા પર તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની CBI તપાસમાં ધારાસભ્ય કુલદીપ સેંગર ગુનેગાર સાબિત થયા હતા.…
- નેશનલ

બાંગ્લાદેશને ભડકે બળતું કરનારા ખલનાયકો કોણ, જાણો સમગ્ર યાદી?
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને સત્તામાં આવ્યાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ દેશમાં શાંતિ સ્થાપવાને બદલે અરાજકતાનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે. લોકશાહીના નામે શરૂ થયેલી આ નવી વ્યવસ્થા હવે કટ્ટરપંથી સંગઠનોના દબાણ હેઠળ દબાઈ…








