- રાશિફળ
આજનું રાશિફળ (17-06-25): આ બે રાશિના જાતકોને આજે મળશે સમસ્યામાંથી મુક્તિ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. પરિવારમાં આજે કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ચિંતા વધશે. આજે તમારે કોઈ પણ સમસ્યાને નાની ના સમજવી જોઈએ, નહીં તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. આજે તમારે જીવનસાથીની ભાવનાઓનું સન્માન…
- નેશનલ
શું છે લોન્ગ કોવિડની અસર? રિપોર્ટમાં થયો ચોંકાવનારા ખુલાસા
નવી દિલ્હી: ભારત સહિત દેશમાં કોરોના વાયરસે માથું ઉચક્યું છે. દેશમાં એક મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે સુધીમાં ભારતમાં લગભગ 7264 સક્રિય કેસ નોંધાય ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે 108 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોનાનો નવો…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ઈરાનને તહેરાન ખાલી કરવાની આપી ચેતવણી
તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચોથા દિવસે પણ ઉગ્ર બન્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, જીતની નજીક છે. આ ઉપરાંત ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનને ખાલી કરવાની ચેતવણી પણ આપી…
- સ્પોર્ટસ
AFC મહિલા એશિયન કપ 2026 ક્વોલિફાયર માટે 24 સભ્યની ભારતીય ટીમ જાહેર
નવી દિલ્હીઃ ઈજાના કારણે ત્રણ ફોરવર્ડ ગુમાવ્યા બાદ ભારતીય સિનિયર મહિલા ટીમના મુખ્ય કોચ ક્રિસ્પિન છેત્રીએ સોમવારે થાઈલેન્ડમાં રમાનારા એએફસી મહિલા એશિયન કપ ઓસ્ટ્રેલિયા 2026 ક્વોલિફાયર માટે 24 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ક્વોલિફાયર માટે અંતિમ 23 સભ્યોની ટીમની જાહેરાત…
- ઇન્ટરનેશનલ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 10,000 ભારતીય પર ખતરો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!
તહેરાનઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાર દિવસથી ચાલતો લશ્કરી સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. આ યુદ્ધમાં ઈરાનમાં 224 અને ઈઝરાયલમાં 15 લોકોના મોત થયા છે. આ સંઘર્ષે વૈશ્વિક ચિંતા ઉભી કરી છે અને ઈરાનમાં રહેતા લગભગ 10,000 ભારતીયો, ખાસ કરીને…
- સ્પોર્ટસ
જુનિયર ક્રિકેટને લઇને બીસીસીઆઇનો મોટો નિર્ણય, આ ટેસ્ટ કરાવવો પડશે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ એક મહત્વપૂર્ણ પગલુ ભરતા જુનિયર સ્તરે ખેલાડીઓ માટે વધારાના બોન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે જેથી એ સુનિશ્વિત કરી શકાય કે કોઇ પણ ખેલાડી વધારાની સીઝન રમવાથી ચૂકી ન જાય. હાલના ધોરણો…
- ઇન્ટરનેશનલ
ઈરાન-ઇઝરાયલ તણાવ: ઈરાન NPTમાંથી બહાર નીકળશે?
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે 16 જૂનના રોજ જણાવ્યું કે ઈરાનની સંસદ પરમાણુ અપ્રસાર સંધિ (NPT)માંથી બહાર નીકળવા માટે બિલ તૈયાર કરી રહી છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘઈએ સ્પષ્ટ કર્યું…
- ધર્મતેજ
ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી
સારંગપ્રીત ગત અંકમાં અચપલતાને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ મૃદુતાને સમજાવી રહ્યા છે. ગીતાએ જાણે જીવપ્રાણીમાત્ર માટે કરુણાની ગંગા રેલાવી છે. આ ગુણ હૃદયની વિશાળતાને બતાવે છે. હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ…