- નવલકથા

પ્લૉટ 16 – પ્રકરણ-28 : ગુનેગાર ગાઈ-વગાડીને ગુનો આચરતા નથી…
યોગેશ સી. પટેલ `…પણ જંગલમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી? અને ડૉક્ટર મંદિરાને તેની સાથે શી લેવાદેવા?’ આરે હૉસ્પિટલના ડૉ. મૃત્યુંજય હિરેમઠ ફોન પર વાત કરતી વખતેય ટેન્શનમાં જણાતા હતા. સલ્લુના પગમાંથી મળેલી મેટલ પ્લૅટની તપાસ ડૉ. વિશ્વાસ ભંડારી અને આરે હૉસ્પિટલની…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 10 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- સ્પેશિયલ ફિચર્સ

કરવા ચોથ જેવો નિર્જળા ઉપવાસ કોને ન કરવો જોઈએ? મહિલાઓ ખાસ જાણી લે આ વાત
Karva Chauth Fasting Disadvantage: કરવા ચોથનો ઉપવાસ ભારતીય પરિણીત સ્ત્રીઓ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમાં પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા (સૂકો) ઉપવાસ રાખે છે. જોકે, આખો દિવસ પાણી કે ખોરાક…
- સ્પોર્ટસ

‘ટાઈગર 3’ ફેમ બોડી બિલ્ડર વરિંદર સિંહનું હાર્ટ એટેકના કારણે થયું મોત, સલમાન ખાન પણ હતા તેની ફિટનેસના ફેન
અમૃતસર: મજબૂત શરીરના લોકોના પણ હૃદય હવે કમજોર પડી રહ્યા છે. આ વાતના ઉદાહરણ અવારનવાર સામે આવતા હોય છે. જીમમાં કસરત કરતા લોકોનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. જોકે, આજે એક બોડી બિલ્ડર અને એક્ટરનું…
- ઇન્ટરનેશનલ

ગાઝા અને ઇઝરાયલ વચ્ચે 24 કલાકમાં યુદ્ધવિરામ થશે, પણ હમાસના લીડરને નહીં છોડે
કૈરો: ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલના લશ્કરી અભિયાનને સમાપ્ત કરવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોને મધ્ય પૂર્વમાં મોટી સફળતા મળી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ગાઝા સહિત સમગ્ર પેલેસ્ટાઇન ક્ષેત્રમાં શાંતિ માટેની 20-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી હતી.…
- મનોરંજન

રશ્મિ દેસાઈથી છૂટાછેડાના 10 વર્ષ બાદ ‘ઉતરણ’ના નંદીશ સંધુને મળ્યો નવો પ્રેમ, કોની સાથે કરી સગાઈ?
મુંબઈ: ટીવી અને ફિલ્મોના કલાકારોના જીવનમાં લગ્ન અને છૂટાછેડા થતા રહેતા હોય છે. તાજેતરમાં ‘ઉતરણ’ સીરિયલથી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા નંદીશ સંધુએ અભિનેત્રી કવિતા બેનર્જીની સગાઈ કરી લીધી છે. નંદીશ સંધુ ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈનો ભૂતપૂર્વ પતિ છે. નંદીશ…
- આમચી મુંબઈ

ખેલ થઈ ગયો! મુંબઈ-ગોવા જનશતાબ્દી ટ્રેનમાંથી એક કોચ ‘ગાયબ’, રિઝર્વેશનવાળા પ્રવાસીઓ રઝળી પડ્યાં…
મુંબઈઃ મુંબઈથી કોંકણ તરફ જતા મુસાફરોની પહેલી પસંદ જનશતાબ્દી એક્સપ્રેસ હોય છે. પરંતુ બુધવારે આ ટ્રેનનો એક ડબ્બો જોડવામાં આવ્યો નહોતો, તેથી રિઝર્વેશન કરાવવા છતાં મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. ડીએલ -1 ડબ્બો ઉપલબ્ધ નહીં હોવાથી પ્રવાસીઓએ બીજા ડબ્બામાં પ્રવાસ…








