- અમદાવાદ

હવે અમદાવાદથી દ્વારકા અને સોમનાથ જવાનું સરળ બનશેઃ આ બે એક્સપ્રેસ વે બનાવી રહી છે સરકાર
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. રાજ્યમાં છ નવા એક્સપ્રેસવે રૂટનું આયોજન શરૂ થઈ ગયું છે, અમદાવાદ-દ્વારકા, સોમનાથ, પોરબંદર અને ડીસા-પીપાવાવ સુધીના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના ભાગનો નમો શક્તિ એક્સપ્રેસવેમાં સમાવેશ…
- નેશનલ

ચીનને પરેશાન કરનારા દલાઈ લામાના 90મા જન્દિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?
ધર્મશાળા: બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા 6 જુલાઈએ 90 વર્ષના થવા જઈ રહ્યા છે. ધર્મશાળાના મેક્લોડગંજમાં આ પ્રસંગે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો પ્રમાણે આ ખાસ પ્રસંગે તેઓ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકે છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર…
- ધર્મતેજ

આચમન : તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો?
-અનવર વલિયાણી માનવી જન્મથી લઈ મૃત્યુ સુધી માત્ર એક વસ્તુની પાછળ દોડે છે છતાં આજીવન તે આ વસ્તુ હાંસલ કરી શકવા અસમર્થ નીવડતો હોય છે તે વસ્તુ છે ‘સુખ!’ આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય તેવી વ્યક્તિ…
- નેશનલ

પ્રયાગરાજમાં ચંદ્રશેખરનું હાઉસ એરેસ્ટ, સમર્થકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, 15 લોકો ઘાયલ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદને રવિવારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ કૌશામ્બી અને કરછનામાં તાજેતરમાં બનેલી ઘટનાના પીડિત પરિવારોને મળવા જઈ રહ્યા હતા. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો,…
- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (30/06/2025): આજે વૃષભ, કર્ક સહિત આ ત્રણ રાશિના બાકી રહેલા કામ પૂરા થશે, અન્ય રાશિઓનું શું થશે?
આજનો દિવસ તમારા માટે નવું ઘર કે દુકાન વગેરે ખરીદવા માટે સારો રહેશે. જે લોકો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમણે થોડી સમજદારીથી રોકાણ કરવું પડશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો સારો નફો કમાઈ શકે છે, પરંતુ તમને કોઈ કામમાં…
- નેશનલ

રાજા રઘુવંશીની હત્યા કેસમાં પરિવારે કર્યાં ચોંકાવનારા ખુલાસા, બંનેએ નશામાં…
શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ અને કથિત આરોપી સામે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજાના પરિવારે આરોપી સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેમાં નશાની લત…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલે કુખ્યાત એવિન જેલ પર કર્યો હતો હુમલોઃ ઈરાને કર્યો ચોંકાવનારો દાવો…
દુબઈઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયલે તેહરાનની કુખ્યાત એવિન જેલ પર ભયાનક હુમલો કર્યો હતો. ઈરાનના ન્યાયતંત્રએ જણાવ્યું હતું કે 23 જૂનના રોજ જેલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. આ જેલમાં ઘણા રાજકીય…
- નેશનલ

પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…
નવી દિલ્હી: ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક…
- નેશનલ

આંધ્ર પ્રદેશમાં ટ્રેનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ: પોલીસનો હવામાં ગોળીબાર
પિદુગુરાલ્લાઃ આંધ્ર પ્રદેશમાં આજે વહેલી સવારે પાલનાડુ જિલ્લાના તુમ્માલા ચેરુવુ નજીક સિકંદરાબાદથી ભુવનેશ્વર વચ્ચે ચાલતી વિશાખા એક્સપ્રેસમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બે અજાણ્યા શંકાસ્પદોએ આજે સવારે ૩-૩૦ વાગ્યાથી ૩-૪૫ વાગ્યાની…









