- ધર્મતેજ

શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો
ભરત પટેલ મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મુસ્લિમ સંગઠનોને ઝુમ્બા ક્લાસ સામે પણ વાંધો…
-ભરત ભારદ્વાજ ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ નવું થાય તેની સામે વાંધો પડી જાય છે ને એ વાંધો પણ એવો…
- ધર્મતેજ

શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો…
-ભરત પટેલ મહાનંદા નામની એક વારાંગના જે શિવભક્ત હતી, એની ઉપાસના હિમાલયથી પણ મક્કમ હતી. આદ્યશક્તિ અંબા સહિત ભગવાન શિવનું પૂજન કરતી હતી. ‘ઓમ નમ: શિવાય’ પંચાક્ષર મંત્ર હંમેશાં રટતી જ રહેતી. તે ભગવાન શંકરના ગુણલા ગાતી અને ભક્તિપૂર્વક ભગવાન…
- ધર્મતેજ

ચિંતન : શાશ્વત-સાંજોગિક…
-હેમુ ભીખુ એમ જણાય છે કે કુદરતમાં મોટી મોટી બાબતો પૂર્વનિર્ધારિત હોય છે, પરંતુ વિગતિકરણ જેવી નાની નાની બાબતો માટે આમ નથી હોતું. તેથી જ મુખ્ય બાબતો વિશે અનુમાન થઈ શકે પરંતુ પરિઘ પર આવેલી બાબતો તે પ્રકારનાં અનુમાનના માળખામાં…
- મનોરંજન

કેન્સરની બીમારીએ દીપિકા કક્કડને જીવનનો આ પાઠ ભણાવ્યોઃ દરેકે સમજવા જેવી છે આ વાત
મુંબઈ: નાના પડદાની જાણીતી અદાકાર અને બીગ બોસ 12ની વીનર દીપિકા કક્કડને કેન્સર બીમારી થઈ હતી. આ સમાચાર બાદ તેમના ચાહકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. તેને ગયા મહિને લિવર કેન્સર સ્ટેજ 2ની સર્જરી કરાવી હતી. તેની સારવાર કોકિલાબેન હોસ્પિટલમાં…
- નેશનલ

કોલકાતા રેપકેસમાં વિદ્યાર્થિનીએ કરેલા સંઘર્ષના પુરાવા મળ્યાઃ નરોધમોના કૃત્યથી પોલીસ પણ ચોંકી
કોલકાતા: દક્ષિણ કોલકાતાની લૉ કૉલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયા હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ગેંગરેપના આરોપીઓની પોલીસે ધરપકડમાં કરી લીધી છે. જ્યારે હવે આ કેસની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં માણસ થરથરી…
- ધર્મતેજ

વિશેષ : ગધેડો પણ પૂજનીય છે, જાણો છો ક્યાં?
-રાજેશ યાજ્ઞિક શીતલાષ્ટમીના દિવસે લોકો માતાની આરાધના સાથે તેમના વાહન ગધેડાની પણ પૂજા કરે છે અને તેમને વિશેષ ભોગ પણ ધરવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘ગરજ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે’. પણ કોઈ કહે કે ગધેડાની…









