- આમચી મુંબઈ

મેયરના બંગલામાં બાળ ઠાકરે સ્મારક બનાવવાના સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો હાઇ કોર્ટનો ઇનકાર…
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારના મેયરના બંગલાને સ્વર્ગસ્થ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સ્મારકમાં રૂપાંતરિત કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, અને નોંધ્યું હતું કે તેને નીતિગત નિર્ણય સામે પડકારવાનું કોઈ માન્ય કારણ મળતું નથી. મુખ્ય ન્યાયાધીશ આલોક…
- નેશનલ

રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી
ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડના કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. રાજા રઘુવંશીની હત્યાને અંજામ આપનાર સોનમ રઘુવંશી, રાજ કુસ્વાહ તથા તેના ચાર સાગરિતોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સિવાય હવે તેમની સાથે સિલોમ જેમ્સ નામના વ્યક્તિનું નામ પણ જોડાયું…
- આમચી મુંબઈ

VHPની ક્રાંતિકારી પહેલ: પૂજા-પાઠ કરાવશે હવે સર્વ સમાજના લોકો…
છત્રપતિ સંભાજીનગરઃ ઘરમાં લગ્ન હોય, સત્યનારાયણની કથા કરાવવી હોય, વાસ્તુપૂજન કરાવવું હોય તો સૌથી પહેલા પૂજારી યાદ આવે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) માને છે કે ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ કરવા માટે પુજારીઓની અછત છે. આ…
- મનોરંજન

હેરાફેરી 3: અક્ષય, સુનીલ કે પરેશ રાવલ? કોણે લીધી સૌથી વધુ ફી?
મુંબઈ: ‘હેરાફેરી’ ફિલ્મના ચાહકો તેની સિરીજની જાહેરાત બાદ આતુરતાપુર્વક તેની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ કરવાની ના પાડી ચૂકેલા પરેશ રાવલ પણ હવે તો પાછા ફરી ચૂક્યા છે. પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી એમ ફિલ્મના ત્રણે મુખ્ય કલાકારો…
- આપણું ગુજરાત

ઉમરગામમાં શેડ અને ભુજમાં દીવાલ ધરાશાયી થઈ, એક બાળક સહિત બેનું મોત…
ઉમરગામ/ભુજ: ઔદ્યોગિક એકમોમાં અનેકવાર દુર્ઘટના સર્જાતી હોય છે. આજે તેમાં બે દુર્ઘટનાઓનો ઉમેરો થયો છે. વલસાડની ઉમરગામ જીઆઈડીસીની એક કંપનીમાં શેડ ધરાશાયી થતા એકનું મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથોસાથ ભુજની એક કંપનીમાં સિમેન્ટ બ્લોકની દીવાલ પડતા એક…
- નેશનલ

ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ
નવી દિલ્હી: ગુજરાત સહિત દેશમાં સાઈબર ફ્રોડના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જાણે સાયબર ફ્રોડ આપણી રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય. જેમ જેમ ડિજીટલાઈઝેશન થઈ રહ્યું છે તેમ તેમ ફ્રોડ કરનારા નવી નવી યુક્તિઓ શોધી લોકોને છેતરી રહ્યા…









