- આમચી મુંબઈ

આદિત્ય ઠાકરે કહે છે ‘મુદ્દાને ભાષાકીય રંગ ન આપો’
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ : ત્રણ માણસો જેઓ કથિત રીતે મરાઠી બોલતા નથી તેમને શિવસેના (યુબીટી)ના કાર્યકરો દ્વારા મરાઠીમાં બોલવાનું કહેવામાં આવે છે. આ વીડિયો બંધ રૂમમાં શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારેની હાજરીમાં ફિલ્માવવામાં આવ્યો હતો અને પછીથી શેર…
- નેશનલ

ગોવાથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટની બારીની ફ્રેમ નીકળી ગઈ
વિચારો, તમે ફ્લાઈટમાં વિન્ડો સીટ પર બેઠા છો અને અચાનક બારીની ફ્રેમ નીકળી જાય તો?! બસ આવું જ કંઈક ગોવાથી પુણે જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં બન્યું હતું. ગોવાથી પુણે જઈ રહેલા વિમાનની બારીની ફ્રેમ હવામાં જ તૂટી ગઈ હતી, જોકે…
- આમચી મુંબઈ

હાઇડ્રો ગાંજો બન્યો ‘માથાનો દુખાવો’: ફડણવીસ, ડ્રગ્સ સામે સરકારની કડક કાર્યવાહી
મુંબઈ: આંતરિક વાતવરણમાં ઉગાડવામાં આવતી ‘હાઇડ્રો’ ગાંજાની જાતનું ગેરકાયદે વેચાણ અટકાવવું સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું હોવાનું જણાવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ડ્રગ્સ (કેફી દ્રવ્યો)ના વેપલા સામે લડત વધુ તીવ્ર…
- આમચી મુંબઈ

મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ
મીરા-ભાયંદર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠીનો ઉપયોગ નહીં કરવા બદલ મીરા-ભાયંદરમાં એક રેસ્ટોરાંના માલિક પર વારંવાર મારપીટ કર્યાના થોડા દિવસો બાદ દુકાનદારોએ પક્ષની હિંસાના વિરોધમાં વિસ્તારમાં તેમની દુકાનો બંધ કરીને વિરોધમાં એકઠા થયા છે. મરાઠીમાં વાતચીત ન કરવા બદલ…
- અમદાવાદ

સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત જળબંબાકારઃ ઈડરમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે રાજ્યમાં અલગ સિસ્ટમ સક્રિય થઈ છે. અગાઉ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી અનેક શહેરો જળબંબાકાર બન્યા છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનો અલગ…
- નેશનલ

કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પ્રતિબદ્ધ
ગઢવા (ઝારખંડ): કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર ઝારખંડની માળખાગત સુવિધાઓને વધારવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યમાં બે લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની લોકોને ખાતરી આપું છું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું…
- નેશનલ

ઓડિશામાં વરસાદથી 60 ગામ પ્રભાવિત
ભુવનેશ્વર/બાલાસોરઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરમાં બે લોકોના મોત થયા છે. તેમજ સુવર્ણરેખા સહિત અનેક નદીઓના જળસ્તર ઘટતા અસરગ્રસ્ત ગામોની સંખ્યા ઘટીને ૬૦ થઇ છે. આ જાણકારી અધિકારીઓએ બુધવારે આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓને ભોગરાઇ બ્લોકના…
- આમચી મુંબઈ

છેલ્લા મહિનામાં શહેરમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને છેલ્લા મહિનામાં શહેર અને ઉપનગરોમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી છે. આમાંથી લગભગ ૮૫ ટકા ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે ૪૭૪ ખાડા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. બીએમસી એ દૈનિક નિરીક્ષણ…
- આમચી મુંબઈ

મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ
મુંબઈ: ભાષાના આગ્રહના વધુ એક ચોંકાવનારા કિસ્સામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સંસદસભ્ય રાજન વિચારેએ વેપારીઓને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. ઓફિસમાં તેમના સમર્થકો દ્વારા વેપારીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને મરાઠી ન બોલવા બદલ માફી માંગવાની…
- નેશનલ

તેલંગણા ફાર્મા પ્લાન્ટ વિસ્ફોટ: મૃત્યુઆંક 38, હજુ 9 લોકો ગુમ, તપાસ ચાલુ
સંગારેડ્ડીઃ તેલંગણાના પાસુમિલ્લારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્મા પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં હજુ પણ નવ લોકો ગુમ છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ વિસ્ફોટમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૩૫ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે…









