- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સુપ્રીમની વાત સાચી, ટોળાશાહીને પ્રોત્સાહન ન જ અપાય
-ભરત ભારદ્વાજકમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. 24 મેએ ચેન્નાઈમાં ‘ઠગ લાઈફ’ની ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં કમલ હાસને કહેલું કે કન્નડ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : …આંખમાંથી સરતાં આંસુ આવાં હોવા જોઈએ!
-કિશોર વ્યાસ ઋતુ અને નક્ષત્રોને અતિક્રમી જઈને કચ્છમાં વાવાઝોડાં સાથે એવો વરસાદ પડ્યો કે કેટલાંય નદી-નાળાં અને તળાવો છલકી ગયાં! નર્મદા આવે કે ગંગા, પણ કચ્છની ધરતીને પાણીની હંમેશાં તરસ રહી છે! પણ ધરતી અને એ ધરતીના છોરુ હંમેશાં અધૂરપમાં…
- ઈન્ટરવલ
મગજ મંથન: મનુષ્યના વિવેકને નષ્ટ કરી નાખે છે ગુસ્સો
વિઠ્ઠલ વઘાસિયા ગુસ્સો માનવ જીવનનો સહજ ભાવ છે.જયારે વ્યક્તિ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરે છે અથવા અપ્રિય વર્તનનો અનુભવ થાય છે કે પછી એની ઈચ્છામાં અવરોધ આવે છે ત્યારે એ ગુસ્સે થાય છે. ગુસ્સો એક માનસિક તથા શારીરિક પ્રતિસાદ છે,જેને…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર હવામાન વિભાગ કયા વાતાવરણની આગાહી કરી શકતું નથી? કોઈના ઘરની (ને ટ્રમ્પ મિજાજની!)મોસાળમાં માતાના બદલે મામી જમવાનું પીરસે તો? મામાની જેમ ચૂપચાપ જમી લેવાનું.હોઠ સાજા તો ઉત્તર ઝાઝા… પણ, હોઠ માંદાં હોય તો? તો મગજમારી થાય…મહાન ક્યારે બનાય?…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : કંથકોટનો કિલ્લો કચ્છનો અતુલ્ય વારસો છે
-ભાટી એન. કચ્છનો નહીં ગુજરાતનો સર્વથી ઊંચો કિલ્લો કંથકોટનો કિલ્લો તેના ઇતિહાસના લીધે વિખ્યાત છે પણ ધરતીકંપ બાદ તેમાં ઘણું પરિવર્તન આવી ગયું છે પણ અગાઉ લીધેલ આ તસવીર જોઈ તેની જાહોજહાલીનો અંદાજો આવશે. કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો આવેલ…
- ઈન્ટરવલ
વ્યંગ : આ મુંહ દિખાઇ તો મોંઘી પડી…
-ભરત વૈષ્ણવ ‘મેરી જાન, ઘૂંઘટ ઉઠાઓ’ લાંબીલચક લગ્નવિધિથી કંટાળેલા અને મિત્રોના આગ્રહથી શરાબપાન કરેલા રાજુ રદીએ દુલ્હન દક્ષાને અનુરોધ કર્યો.રાજુએ ‘સુહાગરાત હૈં ઘૂંઘટ ઉઠા રહા હૂં માં’ જેવું ગીત ન લલકાર્યું. ‘ઉહૂં’ દુલ્હન દક્ષાએ માથું નકારમાં ધુણાવી ના કહી. દક્ષાએ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : વરસાદી રોમાન્સ: હે તેરા ઇન્તઝાર… હે તેરી હી ઉમ્મીદ!
-દેવલ શાસ્ત્રી ભારતીય સિનેમા અને સાહિત્યમાં વર્ષોથી પ્રકૃતિનું મહત્ત્વ રહ્યું છે. પ્રકૃતિદર્શન માટે યશ ચોપરા દેશ-વિદેશના લોકેશન પસંદ કરતા હતા. આ પ્રકૃતિના સૌંદર્યમાં રોમાન્સનો તડકો લગાવવાનો હોય ત્યારે વરસાદ યાદ આવે. આપણે ત્યાં વરસાદને પ્રેમનો પર્યાય બનાવી દીધો છે. સિનેમાએ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટના: મુક્તાબેનનો પાર્થિવદેહ વતન પહોંચ્યો, પરિવાર શોકમાં
રાજકોટ: 12 જૂનના બપોરના સમયે અમદાવાદના મેઘાણીનગરમાં વિસ્તારમાં એક ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 295 લોકોના મૃત્યુ થયા હતા. તમામ મૃતકોના પરિવાર જનો સાથે DNA ટેસ્ટ મેચ કરી, પાર્થિવદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ત્રણ…
- સ્પેશિયલ ફિચર્સ
વિશ્વની શ્રેષ્ઠ એરવેઝમાં ભારતની કંપનીઓનું સ્થાન આટલું નીચે?
હાલમાં એવિએશન ઉદ્યોગમાં ઘણી ઘટનાઓની ચર્ચા ચાલી રહી છે, તેવામાં 2025ની વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સની યાદી જાહેર થઈ છે. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ 2025માં કતાર એરવેઝે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતની એર ઇન્ડિયા સતત બીજી વખત ટોપ 50ની લાઈનમાંથી બાકાત…