- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : બદલાવને કારણે જે સ્થાપત્ય શૈલી સાંપ્રત સમયમાં અસ્તિત્વમાં આવી તે આધુનિકતા.
હેમંત વાળા નવું બધું જ સારું હોય તે જરૂરી નથી. નવાની જરૂર છે, પરંતુ નવું બધું જ સંપૂર્ણતામાં સ્વીકારી શકાય તેવું ન પણ હોય. બદલાવ જરૂરી છે, માનવી અને સમાજ એકધારાપણાથી કંટાળી જતાં હોય છે. તે ગમે તેટલી સારી હોય…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી : શાંતિ રાખવા મુદ્દે થયું ધિંગાણું!
-મિલન ત્રિવેદી મૌનનું મહત્ત્વ સમજાવવા દોઢ કલાક ભાષણ કરે અને `બાળકોને પ્રેમથી કેમ સમજાવવા’ તે ન સમજતા લોકોને કાન આમળી, ટાપલિઓ મારી મારી સમજાવતા ચાર- પાંચ વડીલ મારા ધ્યાનમાં છે. મારા ત્રીજા ઘરે રહેતા ત્રંબક સુંવાળિયા `ધીરૂ બોલવું, મીઠું બોલવું’…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : કાચી કાચી યામા: ફુજીની તળેટીમાં સફરજન ને લોકવાયકાઓની મજા…
-પ્રતીક્ષા થાનકી ઘણા લાંબા સમયથી હવે જર્મનીમાં જાપાનીઝ કંપની સાથે કામ કરવાના કારણે પ્રોજેક્ટમાં કામે લાગેલાં નોન-જાપાનીઝ કોલિગ્સને પણ નામની પાછળ સાન’ લગાવીને બોલાવવાની આદત પડી ગઈ છે. એવામાં જ્યારે માઉન્ટ ફુજીને પણ ફુજીસાન કહીને બોલાવાતો ત્યારે લાગતું કે ત્યાં…
- નેશનલ
માત્ર 1 રૂપિયામાં દરરોજ 2 જીબી ડેટા, કોલિંગ, એસએમએસ, કઈ કંપનીએ રજૂ કર્યો ધમાકેદાર પ્લાન ?
સરકારી ટેલિકૉમ કંપની BSNLએ સ્વતંત્રતા દિવસના અવસરે નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ ખાસ ઑફરને ‘ફ્રીડમ ઑફર’ તરીકે લૉન્ચ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે સીમિત સમય માટે ઉપલબ્ધ રહેશે. BSNLએ સોશિયલ મીડિયા દ્વારા આ પ્લાનની જાહેરાત કરી, જે…
- સ્પેશિયલ ફિચર્સ
શું પર્સનલ લોનથી ક્રેડિટ સ્કોર ઘટી જાય છે? જાણો આવી 6 ગેરમાન્યતાઓનું સત્ય
Personal Loan Myths: જીવનમાં દરેક વ્યક્તિને રૂપિયાની જરૂર પડે છે. જેના માટે વ્યક્તિ નોકરી-ધંધો કરે છે. પરંતુ ક્યારેક કેટલાક ખાસ કામ માટે વધારે રૂપિયાની જરૂર પડે છે. પરંતુ નોકરી કે ધંધાની આવકમાંથી રૂપિયાની ખોટ પૂરી શકાય તેમ હોતી નથી. તેથી…
- મનોરંજન
ફિલ્મ જગતના વધુ એક કલાકારનું હોટલ રૂમમાં શંકાસ્પદ મોત, સિનેમા જગતમાં ગમગીન માહોલ
દક્ષિણ ભારતીય સિનેમાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા અને મિમિક્રી કલાકાર કલાભવન નવાસનું શુક્રવારે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી ચાહકો અને સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નવાસના વર્સેટિલિટી ટેલેન્ટે અને યાદગાર અભિનયથી તેમણે…
- સ્પેશિયલ ફિચર્સ
શનિવારના દિવસે કરો આ 4 સરળ ઉપાય, શનિદેવ પ્રસન્ન થઈ દૂર કરશે આર્થિક તંગી, વધશે સુખ-સમૃદ્ધિ…
Shanidev Shanivar Pooja: શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. તેથી શનિદેવની પૂજા માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને શનિદેવને ઝડપથી પ્રસન્ન કરી શકાય છે. જેનાથી શનિદેવનો આશીર્વાદ મળે છે. શનિદેવની કૃપા જીવનમાંથી દુર્ભાગ્ય, નકારાત્મકતા તેમજ…
- આપણું ગુજરાત
વન વિભાગમાં દિવ્યાંગો માટે બંપર ભરતી: મળશે રૂ. 26,000 પગાર, આ તારીખ પહેલા કરી દેજો અરજી…
ગાંધીનગર: આજના સમયમાં દરેક જણ સરકારી નોકરી કરવા ઈચ્છે છે. સરકારી નોકરીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકો હોય છે. ત્યારે હવે વન વિભાગે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે અલાયદી ભરતીની જાહેરાત કરી છે.વન વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 157 જગ્યાઓ માટે…