- ધર્મતેજ

ગુરુદેવ એટલે ગુરુદેવ…
મનન – હેમંત વાળા જેની માટે બીજો કોઈ શબ્દ શોધાયો જ નથી, ગુરુદેવ એટલે ગુરુદેવ. જેમની કણાની સમકક્ષ અન્ય કોઈની પણ કણા આવી ન શકે, કારણકે ગુરુદેવ એટલે ગુરુદેવ. શિષ્ય પર કૃપા કરવાની જેમની ક્ષમતા અને તત્પરતાની તોલે કોઈ ન…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ભાજપના લાભાર્થે ચિરાગ નીતીશનો ખેલ બગાડી શકે
ભરત ભારદ્વાજ બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી-રામવિલાસ)ના મુખિયા ચિરાગ પાસવાને એલાન કર્યું છે કે, બિહાર વિધાનસભાની તમામ…
- નેશનલ

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં PM મોદીએ આપી હાજરી, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂરિયાત પર મૂક્યો ભાર
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમનો અન્ય નેતાએ સાથેનો ગ્રુપ ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ અન્ય નેતાઓ સાથે હળવા મૂડમાં મુલાકાત કરતા જોવા મળ્યા. આ સમિટ દરમિયાન મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (07/07/2025): વૃષભ અને તુલા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે…
આજનો દિવસ તમારા માટે ધીરજ અને હિંમતથી કામ કરવાનો રહેશે. તમારે વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કારણ વગર ગુસ્સે ન થાઓ, નહીં તો તમારા બાળકો પણ તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમે તમારી માતા સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદને…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કરતી ગેંગના માસ્ટરમાઇન્ડ ઝડપાયો…
લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ધર્મ પરિવર્તન કરાવતી ગેંગના કથિત માસ્ટરમાઇન્ડને તેના સહયોગી સાથે ધરપકડ કરી હતી. એક સત્તાવાર નિવેદનમાં પોલીસે કહ્યું હતું કે જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને સહ-આરોપી નીતુ ઉર્ફે નસરીન બલરામપુર જિલ્લાના મધપુરના રહેવાસી છે.…
- મનોરંજન

અમિતાભ બચ્ચને અભિષેકની ફિલ્મની પ્રશંસા કરીને લખ્યું કે…
બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકની ફિલ્મ ‘કાલિધર લાપતા’ ઓટીટી પર રિલીઝ થઇ છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે તેને ખૂબ પ્રશંસા મળી રહી છે. ચાહકો તરફથી ખૂબ…
- આમચી મુંબઈ

પાંચ મહિનામાં રેલ અકસ્માતમાં કેટલા લોકોના થયાં મૃત્યુ, જાણો લેટેસ્ટ રિપોર્ટ?
મુંબઈઃ મુંબઈની ‘લાઈનલાઈન’ ગણાતી લોકલ ટ્રેન જાણે ‘જીવલેણ લાઈન’ બની ગઈ હોય તેવું લાગે છે. મુંબઈ રેલવે પોલીસ કમિશનરેટ તરફથી મળેલા માહિતી અધિકાર (RTI)ના જવાબ મુજબ પહેલી જાન્યુઆરીથી 31 મે, 2025 દરમિયાન વિવિધ રેલ અકસ્માતમાં 922 પ્રવાસીના મૃત્યુ થયા હતા.…
- આમચી મુંબઈ

ટ્રાન્સપોર્ટરની નારાજગી છતાં ઈ-ચલણનો વ્યાપ વધશે, સરકાર અમલીકરણ માટે અડગ…
મુંબઈ: ઈ-ચલણ અંગે ટ્રાન્સપોર્ટરની નારાજગી વ્યક્ત કરી હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર અંદાજે બે હજાર કિલોમીટર રસ્તાઓને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ લાવવાની તૈયારીમાં છે. આ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટરોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ જારી કરે છે. હાલમાં મુંબઈ – પુણે એક્સપ્રેસ…
- નેશનલ

ICAI CA મે 2025 પરિણામ જાહેર: સીએ ફાઇનલના ટોપર સાથે સંપૂર્ણ યાદી જુઓ…
નવી દિલ્હીઃ મે મહિનાની સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની ઇંતજારીનો અંત આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એટલે કે ICAI એ ત્રણેય પરીક્ષાઓના પરિણામો એકસાથે જાહેર કર્યા અને ટોપર્સની યાદી પણ જાહેર કરી. અગાઉ ICAIએ…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં રોજની કેટલી સુપરફાસ્ટ ટ્રેન દોડાવાય છે, જાણો હકીકત?
મુંબઈઃ રેલવે ભારતીય અર્થવ્યવસ્થામાં તો મહત્વનો ભાગ ભજવે છે એની સાથે દેશના લોકો માટે એક ભરોસાપાત્ર અને સસ્તો-ઝડપી પરિવહનનો વિકલ્પ પણ છે. તેમ છતાં વસ્તીના પ્રમાણમાં દોડી રહેલી ટ્રેનો હંમેશાં ઓછી પડતી હોય તેવું લાંબા વેઇટિંગ લિસ્ટ જોઈને લાગે છે.…









