- તરોતાઝા

એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી
ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી આઠ ટેસ્ટમાંથી ભારત સાત હાર્યું હતું અને એક મેચ ડ્રો રહી હતી તેથી…
- તરોતાઝા

ફોકસ પ્લસ : બીમાર પડ્યા બાદ જ સમજાય છે સ્વાસ્થ્યનું મહત્ત્વ…
રેખા દેશરાજ દુનિયાની બધી સંસ્કૃતિઓમાં સ્વાસ્થ્યને સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. આપણે ઘણીવાર આ વાત કહીએ તો છીએ, પરંતુ ફક્ત બીમાર લોકો જ જાણે છે કે તેઓ પહેલા ક્યારેય એવું અનુભવતા નથી. આનો સંબંધ આપણી વિચારસરણી, જીવનશૈલી અને પ્રાથમિકતાઓ…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ -સંકલન: સંકલ્પશક્તિની પ્રચંડ પ્રબળતા…સ્મૃતિ શાહ-મહેતા
દુનિયાની તમામ વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે, પરંતુ સફળતા માટે પ્રયત્ન કરવા બહુ ઓછા લોકો તત્પર હોય છે એથી જ એ લોકો મહાન બની શકતા નથી. દુર્બળ વ્યક્તિ સફળતાનો માત્ર સંકલ્પ જ કરે છે, જ્યારે મહાન વ્યક્તિ પાસે તે સફળતાને…
- જૂનાગઢ

ભેસાણમાં વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરનારા નરાધમોને પોલીસે પકડ્યાઃ સીસીટીવી ફુટેજ પણ મેળવ્યા
જુનાગઢ: ભેસાણ તાલુકામાં શિક્ષણ જગત શર્મશાર કરે તેવી અને વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મા અમરસિંહ શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે જાતીય સતામણી અનેક અરજી કરવામા આવી હતી. જેનો ખુલાસો વાલી મીટીંગ બાદ થયો હતો. વાત જાણ…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : મોરૈયો છે તંદુરસ્તી માટે સુપરફૂડ…
-શ્રીલેખા યાજ્ઞિક અષાઢી એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ચારમાસ માટે નિદ્રાધીન બને છે. મહારાષ્ટ્રમાં અષાઢી એકાદશીને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભક્તો આ દિવસે ખાસ ઉપવાસ રાખે છે. અનેક ભક્તો ચાર માસ માટે ઉપવાસ કે એકટાણાં કરવાનું…
- રાજકોટ

રાજકોટમાં એરપોર્ટ પર નોકરીના અપાવવાના નામે 200 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, જાણો શું છે આખો મામલો
રાજકોટ: ગુજરાતમાં રૂપિયા ઠગાઈ કરનારા લોકો અવાર નવાર નવા કિમિયા અપનાવી લોકોને છેતરતાં હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં માત્ર એક બે નહીં 200 લોકોની એક સાથે ઠગાઈ કર્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના કેકેવી ચોક નજીક આવેલી ફ્રેન્કફીન…
- સુરત

સુરતમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ બાદ હત્યાનો પ્રયાસ, દુકાનદાર સહિત એક લૂંટારાનું મોત
સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠીત જવેલર્સમાં ચાર લૂંટારૂઓ હથિયારો સાથે ધૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા લૂંટારા દ્વારા ગોળીબાર કરતા દુકાનના માલિકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ સ્થાનિકોને…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : હઠયોગ માટે સૌથી મહત્ત્વનું છે કુંડલિની જાગરણ
ભાણદેવ (ગતાંકથી ચાલુ)યોગમાં અનેક પ્રકારના યોગાસનો છે. જો વ્યક્તિના શારીરિક કઢંગાપણાનું નિરીક્ષણ કરી તેને આવશ્યક એવાં યોગાસનોનો અભ્યાસ ઉચિત રીતે અને લાંબા સમય સુધી કરવામાં આવે તો તે વ્યક્તિનું શારીરિક કઢંગાપણું તો દૂર કરી શકાય. એટલું જ નહિ પણ તેની…









