- આમચી મુંબઈ

છેડતીના કેસમાં 35 દિવસમાં આરોપીને 1 વર્ષની જેલ
મુંબઈઃ થાણે જિલ્લા કોર્ટે એક મહિલાની છેડતી કરવા બદલ એક પુરુષને દોષિત ઠેરવીને એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે, આ ચુકાદો એફઆઈઆર નોંધાયાના માત્ર ૩૫ દિવસની અંદર આવ્યો છે. કલ્યાણની કોર્ટે મંગળવારે ચુકાદો આપતા ૨૯ વર્ષીય આરોપી ઓમકાર વિક્રાંત…
- આમચી મુંબઈ

થાણેમાં ૧૫ કલાક બાદ ક્રેડલ લિફ્ટમાં ફસાયેલા કામદારનો હેમખેમ બચાવ
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારતમાં ૩૯ વર્ષીય કામદાર લટકતી ક્રેડલ લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને બુધવારે સવારે ૧૫ કલાક પછી તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના…
- રાજકોટ

રાજકોટમાં ખાડાને લઈ આમ આદમી પાર્ટીએ થાળી વગાડી, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ અનેક શહેરોના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. ઘણા શહેરોમાં રોડ પર ખાડા પડી ગયા હતા. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પડેલા ખાડાને લઈ આમ આદમી પાર્ટી (આપ)એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપના કાર્યકરોએ થાળીઓ વગાડી રામધૂન…
- સ્પોર્ટસ

શુભમન ગિલ-સારા તેંડુલકર લંડનમાં સાથે, તસવીરો વાયરલ
આઠમી જુલાઈના મંગળવારે લંડનમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેના YouWeCan ફાઉન્ડેશન માટે ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ જગતની ઘણી બધી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કેન્સર જાગૃતિ અને સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવ્યો…
- આમચી મુંબઈ

૧૧ વર્ષ પહેલા માર્યા ગયેલા બસ ડ્રાઇવરના પરિવારને ૩૨ લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો ચુકાદો
મુંબઈ: થાણેમાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે (એમએસીટી) ૨૦૧૪માં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા એમએસઆરટીસી (Maharashtra State Road Transport Corporation) બસના ૫૭ વર્ષીય ડ્રાઇવરના પરિવારને ૩૨.૫૯ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટી એ બસને થયેલા નુકસાન માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ…
- ઇન્ટરનેશનલ

UAE ગોલ્ડન વિઝા: ₹ 23 લાખમાં આજીવન વિઝાની વાત અફવા, જાણો શું છે હકીકત
અબુ ધાબી: ભારતના મોટા ભાગના નાગરિકો પરદેશમાં સ્થાયી થવાનું સપનું સેવતા હોય છે. વિઝા મેળવવા માટે લોકો શક્ય તેટલા બનતા પ્રયત્નો કરતા હોય છે, જેમાં યુનાઇટેડ અરબ અમિરાત(UAE)ના ગોલ્ડન વિઝા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભારતના નાગરિકો માટે UAEના ગોલ્ડન વિઝા…
- નેશનલ

ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!
બેંગલુરૂ: ઓગસ્ટ 2023માં ઇસરો (Indian Space Research Organization) દ્વારા ચંદ્રયાન 3ને ચંદ્રની કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે ઇસરો માનવને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે ‘ગગનયાન મિશન’ની જાહેરાત કરીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં…
- નેશનલ

શુભાંશુ શુક્લા સ્પેસમાં બન્યા ‘ખેડૂત’! ISS પર ઉગાડ્યા મગ-મેથીના બીજ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના અવકાશ પ્રવાસના અંતિમ તબક્કામાં ખેડૂત બન્યા, તેમણે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અંકુરણ અને પ્રારંભિક છોડના વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અભ્યાસના ભાગરૂપે પેટ્રી ડિશમાં અંકુરિત ‘મગ’ અને ‘મેથી’નાં બીજના ફોટા લીધા અને તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ…
- મનોરંજન

‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…
મુંબઈ: દેશમાં ફિલ્મોને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. ગત મહિને ‘સરદારજી 3’ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. હવે આ મહિને 11 જુલાઈના રોજ રિલીજ થનારી ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કારણે નવો વિવાદ ઊભો થયો છે. કેટલાક ઈસ્લામિક સંગઠનો અને રાજકીય…









