- સ્પેશિયલ ફિચર્સ
પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી
Purse Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન સાથે વણાયેલું છે. તેથી ઘરના બાંધકામ જેવી ઘણી બાબતોમાં વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરના બાંધકામ સિવાય આપણા જીવન સાથે જોડાયેલી એવી ઘણી બાબતો છે. જે પૈકીની એક બાબત આપણું પર્સ…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા ઘરમાં વધી ગયો છે ઉંદરનો આતંક? કરજો આ 4 ઘરેલુ ઉપાય, ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે
Rats Repel Home Remedies: ઉંદર એક એવું પ્રાણી છે, જે ઘરમાં પ્રવેશતા જ આતંક ફેલાવવાનું શરૂ કરી દે છે. પરંતુ કપડાં અને ખાદ્ય પદાર્થોને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી અનેક રોગો થવાનો ખતરો રહે છે. ઉંદરના આતંકથી પરેશાન થયેલા લોકો…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગઃ રાધિકા હત્યાકાંડ: આપણા ક્રૂર સમાજે એક બાપની પણ હત્યા કરી છે!
રાજ ગોસ્વામી પુત્રી રાધિકાની નિર્મમ હત્યા એના બાપ દીપક યાદવે કરી: સમાજે બાપને આવો નિષ્ઠુર બનાવ્યો?ભારતીય સમાજમાંથી ઘણીવાર એવા એવા સમાચાર આવતા રહે છે, જે આપણને આપણા સભ્ય હોવા પર શંકા પડવા લાગે. આપણે હજારો વર્ષોની ભવ્ય પરંપરાનું ગૌરવ લઈએ…
- ઉત્સવ
ટૅક વ્યૂહઃ સ્માર્ટફોન ખરાબ થાય એ પહેલાં… ઓળખી લો એનાં કેટલાંક જરૂરી સંકેત
વિરલ રાઠોડ સ્માર્ટ ફોન એ આપણા સૌની દૈનિક જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે. સવારના એલાર્મ સેટ કરવાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી અને મેસેજ મોકલવાથી લઈને ઈ-મેલ કરવા સુધીના મોટાભાગના કામ સ્માર્ટફોનથી થઈ રહ્યા છે. ફોનના ફીચર્સને બાદ કરતા સરળ…
- ઉત્સવ
આજે આટલું જઃ કાનસેન અને તાનસેન (2)
શોભિત દેસાઈ અકબર, ગુણગ્રાહી અકબર એટલે જ તો મહાન અકબર તરીકે ઓળખાયા. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દુનિયાના મોટાભાગની આવડતોના મહાન સામર્થ્યો એમના દરબારના નવરત્નોમાં સામેલ છતાંય અકબરે દરેકના સામર્થ્યને પોતે શિખવાનો કદી પ્રયાસ ન કર્યો. ક્યારેય સાંભળ્યું છે…
- ઉત્સવ
કવર સ્ટોરીઃ માલેગાંવ-મુંબઈ: બોમ્બધડાકા બધા જ ‘આરોપી’ નિર્દોષ!
-વિજય વ્યાસબેદરકાર અને ભ્રષ્ટ તંત્રને નિર્દોષોના લોહીની કોઈ કિંમત નથી… માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીને વિશેષ કોર્ટે 17 વર્ષ પછી નિર્દોષ છોડી મૂક્યાં…. આ પહેલાં મુંબઈના 2006ના ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
1971ના યુદ્ધમાં ઈન્દિરા ગાંધીએ અમેરિકા પાસે મદદની ભીખ માંગી હતી? જાણો ઇતિહાસ શું કહે છે
પહલગામ હુમલાના જવાબમાં ભારતની સેનાએ મે 2025માં ‘ઑપરેશન સિંદૂર’ને અંજામ આપ્યો હતો. 7 મેના રોજ શરૂ કરવામાં આવેલા આ ઑપરેશનને 10 મેના રોજ સ્થગિત કરી દેવામાં આવ્યું. ‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે,…
- સ્પેશિયલ ફિચર્સ
ચણોઠીના આ નાનકડાં બીજ તમારા પર નહીં પડવા દે કોઈની ખરાબ નજર, જાણો વિગતવાર
Chanothi seed remedy: રોજિંદા જીવનમાં વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેની પાછળ નજરદોષ અને કેટલાક ગ્રહોનો પ્રભાવ જવાબદાર હોય છે. પરંતું કેટલાક ઉપાયો અજમાવીને નજરદોષ અને રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવથી છૂટકારો મેળવી શકાય છે. નજરદોષ અને કેટલાક ગ્રહોનો…
- મનોરંજન
‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મે વધારી વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી, TMCએ નોંધાવી ડિરેક્ટર-પ્રોડ્યુસર સામે FIR
મુંબઈ: છેલ્લા છ વર્ષોમાં વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ બની ગયું છે. વિવેક અગ્નિહોત્રીની કશ્મીર ફાઈલ્સ(2023) ફિલ્મને બહોળુ જનસમર્થન મળ્યું હતું. જેની અસર આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી હતી. પરંતુ તાજેતરમાં વિવેક અગ્નિહોત્રી પોતાની…