- ધર્મતેજ
ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?
આચમન – અનવર વલિયાણી ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો તમે કોઈપણ ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે ડર લાગે તો મદદ મેળવવા રામનુંનામ લો, ખુદાને યાદ કરો, નવકાર મંત્ર ભણો, એ માનસિક મદદ મળી જ કહેવાય. જીવનમાં…
- ધર્મતેજ
ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી?
વિશેષ -રાજેશ યાજ્ઞિક લોકોમાં ધર્મ વિશે જે ચર્ચાઓ થતી હોય છે, તેમાં ઘણીવાર મારો ધર્મ કેટલો ઉત્કૃષ્ટ અને અન્યનો કેવો નિકૃષ્ટ તેની ચર્ચા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય કે કોઈપણ ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી? આપણે કયા…
- ધર્મતેજ
કંટાળો આવે છે?
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ધાર્મિક વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ દાખવીને હવે ભગવાન કૃષ્ણ સ્વકાર્યમાં શ્રદ્ધાને પ્રોત્સાહિત કરે છે. આજકાલ લોકોને બોલતા સાંભળ્યા હશે, કંટાળી ગયા યાર…કામ ક્યારે પૂરું થશે? કંટાળો આવે છે, ભાઈ!… આજના સમાજની આ કરુણ અભિવ્યક્તિ છે. શ્રદ્ધાની…
- ધર્મતેજ
અલૌકિક દર્શનઃ પ્રાણાયામ અગ્નિથી પણ વધુ દાહક છે!
ભાણદેવ આધુનિક માનસની એ એક વિશિષ્ટતા છે કે તે પ્રત્યેક સાધનનો બૌદ્ધિક ખુલાસો માગે છે. અમે પ્રાણાયામ શા માટે કરીએ? પ્રાણાયામ એવું શું છે કે જે તેને અધ્યાત્મસાધન બનાવે છે? આવા અનેકવિધ પ્રશ્નો આધુનિક માનસ ઉપસ્થિત કરે છે. કોઈ પણ…
- ધર્મતેજ
માનસ મંથનઃ ભારતીય સંતો કહે છે કે હરિનામ વડે પણ શ્રાદ્ધ થઈ શકે છે…
મોરારિબાપુ ઈશ્વરની પ્રાપ્તિ એ પૂર્ણતા છે. એ તો પ્રાપ્ત જ છે, સવાલ છે ભક્તિનો. ગીતામાં ભગવાન કહે છે કે ઈશ્વર તો બધાને પ્રાપ્ત છે જ. ईश्वरः सर्व भूतानां हृदेशेडर्जुन तिष्ठिति|भ्रामयन्ससर्वभूतानि यन्त्रारुढानि मायया॥ ઈશ્વર તો નિત્ય પ્રાપ્ત છે. એ તો દેહવાદની…
- ધર્મતેજ
મનનઃ સંપૂર્ણ શાંતિની અસર
હેમંત વાળા સનાતની સંસ્કૃતિમાં શાંતિ અને શાંતિપાઠનું વિશેષ મહત્ત્વ છે. અહીં જાતે તો શાંત થવાની વાત છે જ પરંતુ સાથે સાથે સૃષ્ટિનું પ્રત્યેક તત્ત્વ, આ તત્ત્વને નિયંત્રિત કરનાર દૈવી શક્તિ, બધી જ દેવી શક્તિ જેની અધ્યક્ષતામાં કાર્યરત રહે તે પરબ્રહ્મ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જળબંબાકાર: ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકામાં મેઘ મહેર, આગામી ત્રણ દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ભાદરવા મહિનામાં ચોમાસાએ જોરદાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે હજી આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાજ્ય સરકાર અને…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ ચીને ભારત-નેપાળના લિપુલેખ વિવાદમાં સમજદારી બતાવી…
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર 50 ટકા ટૅરિફ લાદીને ભારતને દબાવવાની કોશિશ કરી તેના કારણે ભવિષ્યમાં શું થશે એ અત્યારે ખબર નથી પણ અત્યારે ચીનનું ભારત તરફનું વલણ બિલકુલ બદલાઈ ગયું છે એ સ્પષ્ટ છે.…
- આપણું ગુજરાત
ગોધરામાં ટ્રેન દુર્ઘટના ટળી, લોકો પાઈલટની સમયસૂચકતા અને રેલવેની સતર્કતાએ બચાવ્યા સેંકડો જીવ…
ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઠેર ઠેર ભાર વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. આ વચ્ચે સદનસીબે પંચમહાલના ગોધરામાં એક ગંભીર રેલવે દુર્ઘટના ટળી છે. ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું, પરંતુ લોકો પાઈલટની સમયસૂચકતા અને રેલવે…
- નેશનલ
મહિલા આરપીએફની સૂજબૂજથી ગર્ભવતી મહિલાનો બચ્યો જીવ, સ્ટેશન પર જ કરાવી પડી ડીલિવરી…
લખનઊ જંક્શન જેવા વ્યસ્ત રેલવે સ્ટેશન પર એક અણધારી અને પ્રેરણાદાયી ઘટના બની છે, જેમાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલ્સે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સહાય કરીને મહિલા સહિત મહિલાના બાળકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના રવિવારની બપોરે બનેલી છે. આ ઘટના બાદ…