- ધર્મતેજ
અલખનો ઓટલો: ગુરુ ગમ પ્યાલા પિયા…
ડૉ. નિરંજન રાજ્યગુરુ અધ્યાત્મમાર્ગના પવાસી સંત, ભક્ત, જ્ઞાનીવેદાન્તી, યૌગિક ક્રિયાઓ દ્વા2ા સિદ્ધિ પાપ્ત કરી હોય એવા સિદ્ધ સાધક-યોગીઓ અને તત્ત્વચિંતક ઉપદેશકો દ્વારા રચાયેલા સંતસાહિત્યમાં સમગ્ર માનવજાતને સંસાર-વ્યવહાર વિશે બોધ કે ચેતવણી પણ આપવામાં આવી હોય છે. સંતોની વૈરાગ્ય પબોધક રચનાઓમાં…
- નેશનલ
પતિ-પત્નીની ગુપ્ત વાતચીતનું રેકોર્ડિંગ ‘પુરાવા’ તરીકે સ્વીકાર્ય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
નવી દિલ્હી: વૈવાહિક જીવનમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પતિ-પત્ની વચ્ચેની રેકોર્કિંગને પુરાવા માન્યા નહોતા. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતા હાઈ કોર્ટના ચુકાદાને અમાન્ય ગણ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના વિવાદોના મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: આપણું શરીર ચૈતન્ય પ્રાપ્તિનું સાધન છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)હા, અવતાર પણ સાધના કરે છે. અવતાર પણ અધ્યાત્મપથના પથિક બની શકે છે. ભગવાન પોતે પણ ભગવાનની પ્રાપ્તિ માટે સાધનનું પરિશીલન કરે છે. પ્રથમ દૃષ્ટિએ વિસંગત લાગતી આ ઘટના પણ બની શકે છે. અવતાર સાધક હોય છે –…
- ધર્મતેજ
માનસ મંથન: કોઈ સાચી વાત કરે તો વિચલિત ન થાવ, ને ખોટું કહે તો ક્રોધની જરૂરત નથી…
મોરારિબાપુ `સત્ય’ શબ્દ કેટલો મોટો શબ્દ છે, પણ માણસ ઈચ્છે તો ખેલખેલમાં સત્ય જીવી શકે છે. થોડી મુશ્કેલી આવે તો આવશે, પણ જીવી શકે છે. કેટલાક લોકો કહે છે, પેલો માણસ અમારા પર જુઠો આરોપ લગાવે છે, તેથી અમને ચોટ…
- ધર્મતેજ
મનન – સાધના પંચકમ
હેમંત વાળા સનાતની સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું આજે જે કંઈ સ્થાન છે, જે કંઈ સ્વરૂપ છે, જે કઈ સ્થિતિ છે, તે માટે આઠમી સદીમાં અવતરિત થયેલા આદિ શંકરાચાર્યનો ફાળો ઉલ્લેખનીય છે. તેઓ મહાન દાર્શનિક, પરમ જ્ઞાની, મહાન યોગી, કર્તવ્યનિષ્ઠ તથા પરમ…
- મનોરંજન
મિસ પુડુચેરી 2021 સૈન રેચલે ઊંઘની ગોળી ખાઈ જીવ ટૂંકાવ્યો, ડિપ્રેશનથી પીડાતી હોવાના પ્રાથમિક અહેવાલ
મુંબઈ: એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 25 વર્ષીય મૉડલ અને મિસ પુડુચેરી સૈન રેચલે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે પુડુચેરીની જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER) હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાએ…
- મહીસાગર
કોણ છે ગુજરાતની મહિલા IAS અધિકારી જેને હાઇવે પર ખાડા મુદ્દે NHAI અધિકારીને ફટકાર્યો દંડ?
મહીસાગર: ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અનેક રોડ ધોવાઈ જવાના સમાચાર મળતા હોય છે. ભારે વરસાદને ખાડા પડવા રોડ ધોવાઈ જવા જેવી સમસ્યા ઊભી થતી હોય છે. મહિસાગર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા પડવાથી વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવા…
- નેશનલ
સ્થૂળતાની સમસ્યા સામે સરકારનો એક્શન પ્લાન, જંક ફૂડના પેકેટ લેબલ ફરજિયાત
મુંબઈ: જંક ફૂડના વધતા વપરાશને ધ્યાન રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિગારેટના પેકેટ પર જેમ ચેતવણી લેબલ લગાવવામાં આવે છે, તે જ રીતે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર લગાવવામાં આવશે. આરોગ્ય…
- નેશનલ
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર, ઉપરાષ્ટ્રપતિને મળ્યા, કાલે SCO સમિટમાં આપશે હાજરી
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. સિંગાપોરથી બેઇજિંગ પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ ગલવાન ખીણમાં 2020ની હિંસક ઘટના બાદ પહેલી ચીન મુલાકાત છે. ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત વિદેશમંત્રીએ બેઇજિંગમાં…