- અમદાવાદ

વિજય રૂપાણીએ બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી, પણ વિધિના લેખ ન ટાળી શકાયા…
અમદાવાદ: ગુજરાત સહિત દેશની નજર અત્યારે અમદાવાદમાં બનેલ વિમાન અકસ્માત પર ટકી રહી છે. કેમ કે, આ વિમાન દુર્ઘટના દાયકાની સૌથી મોટી માનવામાં આવી રહી છે. એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાની સાથે મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. એર ઈન્ડિયાના 787-8…
- નેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ: વિશાલે ઈન્દોરમાં ત્રણ મહિના માટે બુક કરાવ્યો હતો ફ્લેટ
ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડની તપાસમાં પોલીસને સતત નવી માહિતી મળી રહી છે. આ કેસ પૂર્વથી પશ્ચિમ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં રાજાની હત્યા માટે ઘડાયેલા કાવતરામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના ન્હાવામાં માતમઃ ગામની પહેલી છોકરી હતી મૈથિલી જે આકાશમાં ઉડવા ગઈ હતી અને…
નવી મુંબઈ: અમદાવાદમાં બનેલી કરૂણ ઘટના બાદ ગુજરાત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. 12 જૂનના અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયેલી ફ્લાઈટ આંતરિક ખામીઓના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં 12 ક્રૂ મેમર સહિત 242 લોકો સવાર હતા.…
- મનોરંજન

આલોક પાંડેને સુશાંત સિંહ રાજપૂતનો આવ્યો હતો મસેજ, જાણો શું લખ્યું હતું
મુંબઈ: બોલીવૂડ સુપર સ્ટાર સુશાંત સિંહ રજપૂતની આજે પાંચમી પુણ્યતિથિ છે. તેઓ પોતાનું કરિયાર નાના પડદાથી શરૂ કર્યું હતુ. જે બાદ તેને બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી હતી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ‘કાઈ પો છે’, ‘ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી’, ‘MS ધોની: ધ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી
ભરત ભારદ્વાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે કે મૂલ્યવાન ખનિજો સપ્લાય કરશે અને બદલામાં અમેરિકા ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાની યુનિવર્સિટીઓ…
- વીક એન્ડ

વિશેષ: આતંકવાદથી ડર્યા… પર્યટક ટુરિઝમ સંકટમાં
મનોજ પ્રકાશ પહલગામમાં આતંકવાદીઓએ કરેલા નરસંહારને પગલે પર્યટન ઉદ્યોગ હચમચી ગયો છે. ટુરિઝમથી ગુજરાન ચલાવનારા જ નહીં, પરંતુ શોખીન સહેલાણી અને દેશની નીતિ આગળ વધાનારા રાજનેતા પણ ડરેલા-સમસમી ગયેલા છે. પહલગામથી શરૂ થયેલો આ ભય ચારધામ યાત્રા અને કૈલાશ યાત્રામાં…
- મનોરંજન

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ દીપિકા આવી ઘરેઃ શોએબે કહ્યું જંગ અભી જારી હૈ…
મુંબઈ: એવા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે કેન્સરનો શિકાર બનીને તેમાંથી છૂટકારો પણ મેળવી ચૂક્યા છે. ‘સસુરાલ સિમર કા’ ટીવી સીરિયલની અભિનેત્રી દીપિકા કક્કડ પણ સ્ટેજ 2 લિવર કેન્સરનો શિકાર બની છે. જેને લઈને તેણે સારવાર પણ શરૂ કરાવી…









