- સ્પેશિયલ ફિચર્સ
ચીનની આ કંપનીમાં બધા કર્મચારીઓ કેમ વજન ઘટાડવા પાછળ લાગ્યા છે? જાણીને ચોંકી જશો
નોકરીને લઈ સામાન્ય રીતે બધાને ઘણી બધી ફરિયાદ હોય છે. જેનું મુખ્ય કારણ કર્મચારીને બોનસ કે ઈનસેન્ટીવના રૂપે મળતું ઓછું પ્રોત્સાહન હોય છે. નોકરી અને કર્મચારીને લઈ ચીન અવાર નવાર ચર્ચામાં આવતું હોય છે. એ પછી ભલે કર્મચારીને પ્રોત્સાહ આપવાના…
- હેલ્થ
વારંવાર કહેવામાં આવ્યું છે છતાં ફરી કહીએ છીએ, આ આદતો છોડો નહીં તો આ કેન્સરનો ભોગ બનતા વાર નહીં લાગે
કેન્સર નામ સાભંળતા જ ભલભલાની પગ તળયેથી જમીન ખસી જાય છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુ માટે બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. આ રોગ વિશે જાગૃતિ અને સાવચેતી રાખવી જરૂરી છે. જો સમયસર આ રોગનું નિવારણ થાય તો બીમારી સામે લડવું…
- ધર્મતેજ
શાશ્ર્વત ભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ: પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ…
દુહાની દુનિયા – ડૉ. બળવંત જાની પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીકતે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે.તે જ…
- ધર્મતેજ
રાધા એટલે રાધા…
ચિંતન -હેમુ ભીખુ ભાગવતનું એક પરમ શુદ્ધ અને પ્રેમાળ વ્યક્તિત્વ એટલે રાધા. રાધા એટલે રાધા. અહીં કોઈ સમકક્ષ નથી, અહીં કોઈ સરખામણી નથી, અહીં કોઈ ‘આગળ’ નથી. ઈશ્વર અર્થાત શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની અંતિમ સમજ એટલે રાધા. શ્રી કૃષ્ણ પ્રત્યેના…
- ધર્મતેજ
ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?
આચમન – અનવર વલિયાણી ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો તમે કોઈપણ ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે ડર લાગે તો મદદ મેળવવા રામનુંનામ લો, ખુદાને યાદ કરો, નવકાર મંત્ર ભણો, એ માનસિક મદદ મળી જ કહેવાય. જીવનમાં…
- ધર્મતેજ
ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી?
વિશેષ -રાજેશ યાજ્ઞિક લોકોમાં ધર્મ વિશે જે ચર્ચાઓ થતી હોય છે, તેમાં ઘણીવાર મારો ધર્મ કેટલો ઉત્કૃષ્ટ અને અન્યનો કેવો નિકૃષ્ટ તેની ચર્ચા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય કે કોઈપણ ધર્મનું મૂલ્યાંકન કરવાની આપણી પાત્રતા કેટલી? આપણે કયા…
- ધર્મતેજ
કંટાળો આવે છે?
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ધાર્મિક વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ દાખવીને હવે ભગવાન કૃષ્ણ સ્વકાર્યમાં શ્રદ્ધાને પ્રોત્સાહિત કરે છે. આજકાલ લોકોને બોલતા સાંભળ્યા હશે, કંટાળી ગયા યાર…કામ ક્યારે પૂરું થશે? કંટાળો આવે છે, ભાઈ!… આજના સમાજની આ કરુણ અભિવ્યક્તિ છે. શ્રદ્ધાની…
- ધર્મતેજ
અલૌકિક દર્શનઃ પ્રાણાયામ અગ્નિથી પણ વધુ દાહક છે!
ભાણદેવ આધુનિક માનસની એ એક વિશિષ્ટતા છે કે તે પ્રત્યેક સાધનનો બૌદ્ધિક ખુલાસો માગે છે. અમે પ્રાણાયામ શા માટે કરીએ? પ્રાણાયામ એવું શું છે કે જે તેને અધ્યાત્મસાધન બનાવે છે? આવા અનેકવિધ પ્રશ્નો આધુનિક માનસ ઉપસ્થિત કરે છે. કોઈ પણ…