- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : પગ ને પગરખાં… સત્તાધારીઓને ‘તમે ના-લાયક છો’ કહેવાની અનોખી રીત!
રાજ ગોસ્વામી ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં, ‘સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે’ એવું કહીને, ભારતના મુખ્ય ન્યાયધીશ બી. આર. ગવઈ પર એક વકીલે જૂતાં ફેંકવાનો પ્રયાસ કર્યો તે ઘણી આઘાતજનક ઘટના છે. જસ્ટિસ ગવઈ ભારતના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ…
- ઉત્સવ

આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…
શોભિત દેસાઈ જગજીત સિંગ ભારતના સ્વરનભમાં સદાના ઉદયમાન સૂર્ય છે. 1965માં મુંબઈ આવી, સરદારજી છાપ પાઘ દાઢીથી મુક્તિ પામી સિદ્ધિ સફળતાના પગથિયાં આરોહતા ગયા ઠેઠ 2011 સુધી. ગઝલો એવી ચુસ્તાઈથી પસંદ કરી સુરનાં વાઘા ધરે જાણે પરમ વૈષ્ણવ કૃષ્ણને શૃંગાર…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 12 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- અમદાવાદ

અમદાવાદમાં યોજાયો ફિલ્મફેર એવોર્ડ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ…
અમદાવાદઃ શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કરણ જોહર અને મનીષ પોલની જોડીએ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ…
- નવસારી

નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનમાં લાંચીયા કોન્સ્ટેબલને ACBએ રંગે હાથે ઝડપ્યો
નવસારી: જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનથી એક એવી ઘટના સામે આવી છે કે લોકો કાયદા પર ભરોસો ઉઠી જાય. ખેરગામના એક કોન્સ્ટેબલે પ્રોહિબિશન એક્ટ હેઠળના કેસમાં આરોપીને હેરાન ન કરવા માટે લાંચ માંગી હતી. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ…
- નેશનલ

શું ભારતમાં હવે અફઘાનિસ્તાનથી નહીં આવે આતંકવાદ? અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની
આફગાનિસ્તાનના વિદેશમંત્રી આમીર ખાન મુત્તકીના ભારત પ્રવાસ દરમિયાન જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદની સાથેની મુલાકાતે આતંકિયોના અંત તરફની નવી પહેલા શરૂ કરી છે. મુલાકાત દરમિયાન મદનીએ જણાવ્યું કે ભારત અને આફગાનિસ્તાનના સંબંધો માત્ર ધાર્મિક કે શૈક્ષણિક નથી, પરંતુ ઐતિહાસિક…
- આપણું ગુજરાત

રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી વિસ્તારોની વાસ્તવિક સમસ્યાઓને આપ્યો અવાજ, તંત્રને એક્શન લેવાનો આપ્યો આદેશ…
ગુજરાતના પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણ ગીરમાં જંગલ સફારી પછી સિંહ સદનમાં સ્થાનિક આદિવાસીઓ સાથે વાતચીત કરી હતી, જ્યાં તેમણે તેમની સમસ્યાઓને સાંભળી હતી. આ મુલાકાતમાં આદિવાસીઓએ અનાજની અછત અને મૂળભૂત સુવિધાઓની ઉણપ વિશે ખુલ્લીને વાત કરી, જે…









