- નેશનલ
સ્થૂળતાની સમસ્યા સામે સરકારનો એક્શન પ્લાન, જંક ફૂડના પેકેટ લેબલ ફરજિયાત
મુંબઈ: જંક ફૂડના વધતા વપરાશને ધ્યાન રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિગારેટના પેકેટ પર જેમ ચેતવણી લેબલ લગાવવામાં આવે છે, તે જ રીતે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર લગાવવામાં આવશે. આરોગ્ય…
- નેશનલ
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર, ઉપરાષ્ટ્રપતિને મળ્યા, કાલે SCO સમિટમાં આપશે હાજરી
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. સિંગાપોરથી બેઇજિંગ પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ ગલવાન ખીણમાં 2020ની હિંસક ઘટના બાદ પહેલી ચીન મુલાકાત છે. ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત વિદેશમંત્રીએ બેઇજિંગમાં…
- સ્પોર્ટસ
લગ્નના સાત વર્ષ બાદ સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ અલગ થયા..
મુંબઈ: ભારતની પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે તેના ભારતીય ખેલાડી પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી છે. આ સ્પોર્ટસ કપલે 2018માં લગ્ન કર્યા હતા અને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં સાથે તાલીમ લીધી હતી. સાઈનાએ ઈન્સ્ટાગ્રામ પર આ નિર્ણયની માહિતી…
- નેશનલ
બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન! ECએ આદરી તૈયારીઓ
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન હાથ ધર્યું હતું. આ પ્રક્રિયામાં ગેરકાયદે ભારતમાં ઘૂસણ ખોરી કરનારાનું યાદીમાં નામ નિકળ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ બાદ હવે ચૂટંણી પંચ દેશભરમાં મતદાર યાદીના પુનર્મુલ્યાંકનનની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય…
- રાશિફળ
આજનું રાશિફળ (14/07/2025): મેષ, મિથુન અને તુલા રાશિના જાતકો માટે રહી શકે અઘરો દિવસ, બાકીના લોકોનું શું થશે જાણો?
આજે તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીથી તમને ફાયદો થશે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી તમારી આવકમાં વધારો થઈ શકે છે, પરંતુ વાહન અચાનક બગડવાથી તમારા પૈસા ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી…
- મનોરંજન
દિગ્ગજ તેલુગુ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…
હૈદરાબાદ: તેલુગુ સિનેમાથી દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ટોલીવુડના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થયું છે. હૈદરાબાદના જુબલી હિલ્સમાં તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. બે દિવસ પહેલાં જ તેમણે 83મો જન્મદિવસ ઉજવ્યો…
- નેશનલ
રેલવેએ પ્રવાસીઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય: ટ્રેનના કોચ અને એન્જિનમાં બેસાડાશે CCTV કેમેરા…
નવી દિલ્હી: ભારતીય રેલવેએ યાત્રીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લઈ રહી છે. હવે દેશભરના તમામ પેસેન્જર કોચ અને લોકોમોટિવમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ નિર્ણય કેટલાક કોચમાં સફળ પરીક્ષણ બાદ લેવાયો છે. આ પગલું યાત્રીઓને શરારતી અસામાજિક તત્વોથી…
- નેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશમાંથી ધરતી પર વાપસી: જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેઓ એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયા છે. તેઓ આગામી 15 જુલાઈ, 2025ના રોજ પૃથ્વી પર પરત ફરશે. આ વાતની પુષ્ટી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કરી હતી. તેમણે જણાવ્યું…