- મનોરંજન

‘3 ઇડિયટ્સ’ને 16 વર્ષ પૂર્ણ થતા બમન ઈરાનીએ કરી ખાસ પોસ્ટ: સિક્વલમાં શર્મન જોશી હશે કે નહીં?
મુંબઈ: રાજકુમાર હિરાનીની 2009માં આવેલી ‘3 ઇડિયટ્સ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા માપદંડો ઊભા કર્યા હતા. ‘3 ઇડિયટ્સ’ ફિલ્મે ઘણી નામના અને કમાણી મેળવી હતી. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ મેળવ્યા હતા. આ ફિલ્મની અન્ય ભાષાઓમાં રિમેક પણ બનાવવામાં આવી…
- ઇન્ટરનેશનલ

જેણે આ વિનાશ વેર્યો છે, તે હવે આ દુનિયામાં ન હોય: ઝેલેન્સકીએ નામ લીધા વિના પુતિનના મોતની કરી પ્રાર્થના
કિવ: રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. આજે પણ રશિયાના યુક્રેન પર હુમલાઓ ચાલું હતા. ભીષણ મિસાઈલો અને ડ્રોન હુમલાઓ વચ્ચે પણ આજે યુક્રેને નાતાલની ઉજવણી કરી હતી. નાતાલની પ્રાર્થનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર…
- Uncategorized

કર્ણાટકમાં CM બદલાશે? શિવકુમાર અને ખડગેની મુલાકાતથી રાજકીય ગરમાવો
બેંગલુરુઃ કર્ણાટકના રાજકારણમાં ફરી ઉથલપાથલ મચી ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમના બેંગલુરુ નિવાસસ્થાને થયેલી મુલાકાતથી મુખ્ય પ્રધાનના પદને લઈને ફરી અટકળો શરૂ થઈ હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસ…
- ઇન્ટરનેશનલ

એપસ્ટીન કેસમાં મોટો ધડાકો: 10 લાખ નવા દસ્તાવેજો મળ્યા, જાહેર કરવામાં થશે વિલંબ
36 લાખથી વધુ રેકોર્ડ્સની તપાસ ચાલુ; પીડિતોની સુરક્ષા માટે દસ્તાવેજોની સમીક્ષા બાદ જાહેર કરવામાં આવશે વોશિંગ્ટનઃ અમેરિકામાં જેફરી એપસ્ટીન કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ન્યાય વિભાગે બુધવારે જાહેરાત કરી હતી કે એપસ્ટીન કેસ સંબંધિત 10 લાખથી વધુ નવા દસ્તાવેજો…
- નેશનલ

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત ટૂંક સમયમાં બનશે આત્મનિર્ભર: અમિત શાહ
ગ્વાલિયરમાં ₹2 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ગ્વાલિયર: સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતનો પ્રવેશ થોડો મોડો હોવા છતાં મજબૂત છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્ર ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને નિકાસ શરૂ કરશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાનો સિલસિલો યથાવતઃ વધુ એક યુવકની ‘મોબ લિંચિંગ’માં હત્યા
ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની ઘટનામાં રાજબાડી જિલ્લામાં અમૃત મંડલ ઉર્ફે ‘સમ્રાટ’ નામના ૨૯ વર્ષીય હિંદુ યુવકને ઉશ્કેરાયેલા ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. દીપુ ચંદ્ર દાસ બાદ બાંગ્લાદેશમાં અમૃત મંડલ ઉર્ફ…
- નેશનલ

કંબોડિયા બોર્ડર પર ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડવા મુદ્દે થાઈલેન્ડની સ્પષ્ટતા: આ કૃત્ય ધર્મ કે આસ્થા વિરોધી નથી…
નવી દિલ્હીઃ થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર થાઈ સેના દ્વારા ભગવાન વિષ્ણુની એક મૂર્તિને તોડી દેવા અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. થાઈલેન્ડ સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે, જેમાં જણાવ્યું છે કે હિંદુ દેવતાઓની જ્યાં મૂર્તિ હતી, ત્યાં…
- ઇન્ટરનેશનલ

૧૭ વર્ષના દેશવટો ભોગવી ઢાકા પરત ફરેલા તારિક રહેમાને બાંગ્લાદેશમાં શાંતિ અને સાંપ્રદાયિક સદભાવ માટે હાકલ કરી
ઢાકા: બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાને આજે ૧૭ વર્ષના અંતરાલ પછી ઢાકા પહોંચ્યાના કલાકો પછી પક્ષના સમર્થકોને આપેલા પોતાના પ્રથમ સંબોધનમાં દેશવાસીઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાથ મિલાવવા હાકલ કરી હતી. તેમણે 36 જુલાઈ એક્સપ્રેસવે પર…
- મનોરંજન

બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મુદ્દે જાહન્વી કપૂરે આપી પ્રતિક્રિયા, આ નરસંહાર છે…
મુંબઈ: બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા અને જેહાદી ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં દીપુ ચંદ્ર નામના હિંદુ યુવક તથા એક સાત વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. જોકે, 2024માં બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ બાદ હિંદુઓની હત્યાઓનો સિલસિલો વધ્યો…









