- તરોતાઝા
અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હાલમાં બજારમાં તાજા-તાજા ‘જમરૂખ’ કે ‘અમૃતફળ’ મળી રહ્યા છે. જામફળને સંસ્કૃતમાં ‘અમૃતફળ’ કહેવામાં આવે છે. ભારતનાં પ્રત્યેક રાજ્યમાં જામફળનો સ્વાદ થોડો અલગ અલગ હોય છે. ક્યાંક થોડા રસદાર મીઠાશ પડતાં હોય છે. તો વળી ક્યાંક…
- સ્પેશિયલ ફિચર્સ
AI ક્રાંતિ: ટેકનોલોજીની દુનિયા સાથે અબજોપતિની લિસ્ટમાં ઉમેરાયા નવા ચહેરા…
આજના સમયમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે જાણ ન હોય અથવા તો ઉપયોગ ન કરતા હોય. AIએ ઘણા લોકોના જીવન સરળ બનાવી દીધા છે. કેમ કે ફોટો બનાવવો હોય કે પછી માહિતી જોઈતી હોય, કનટેન્ટ બનાવવો…
- ઇન્ટરનેશનલ
યુરોપનો એવો દેશ જ્યાં ચાર બાળકો કરવાથી મળશે ટેક્સમાંથી છૂટકારો, જાણો નિર્ણય પાછળનું કારણ…
દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસમાં ઘટતી જનસંખ્યાને લઈને ચિંતા વધી છે. આ સમસ્યાને ઉકેલવા માટે સરકારે 1.6 અબજ યુરો (લગભગ 16,563 કરોડ રૂપિયા)નું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે. આ યોજના દ્વારા વધુ બાળકોના જન્મને પ્રોત્સાહન આપવા ટેક્સમાં રાહત સહિતના પગલા…
- નેશનલ
હરિયાણામાં ભારે વરસાદથી 12ના મોત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત…
નવી દિલ્હી: હરિયાણામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વિનાશના દ્રશ્યો સર્જાયા છે. આ આકાશી આફતમાં ઘણા મકાન તૂટી ગયા છે, મોટા પાયે જાનહાનિ પણ થઈ છે. જેમાં બાળકો પણ સામેલ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે…
- સ્પેશિયલ ફિચર્સ
પિતૃપક્ષમાં પૂર્વજોને શાંતિ મળે તે માટે તમે આ નાનકડા જીવને કરાવો ભોજન
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરવાનો પવિત્ર સમય માનવામાં આવે છે. આ સમયે તર્પણ, શ્રાદ્ધ અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવાનું અનેરું મહત્વ હોય છે. આ સમયે પશુ પ્રાણીની જમાડીને ધાર્મિક સ્થળ પૂર્વજોને યાદ કરી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વિસર્જનને કારણે 22 લોકોના મોત
મુંબઈ: થાણે, મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જ્યારે ભક્તો માટે એક જ મનની મુરાદ હતી કે બાપ્પા અમારા દુઃખો દૂર કરીને આગલા વર્ષે જલ્દી આવજો. જોકે આ વર્ષે આનંદ ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં…
- ધર્મતેજ
અલખનો ઓટલો: અગમ અગોચર રસના પૂર્ણ અધિકારી
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગંગાસતીનાં ભજનોનું અર્થઘટન આપવું એટલે સંપૂર્ણ ભારતીય ધર્મસાધનાની પરિભાષાનું સ્પષ્ટીકરણ કરવું. બહુ ઓછા શબ્દોમાં સઘન રીતે આ ભજનોમાં સાધનાપરક બાબતો વણી લેવામાં આવી છે. જો કે એ દેન માત્ર ગંગાસતીની નથી. આ પરિભાષા તો પરંપરિત રીતે સેંકડો…
- નેશનલ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: મહારાષ્ટ્રમાં સૌથી પહેલું ‘કોન્ક્રીટ બોક્સ ગર્ડર’ લોન્ચ
મુંબઈઃ મુંબઈ-અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની યોજનામાં સૌથી મોટી સફળતા મળી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કોરિડોરમાં લગભગ 40 મીટર લાંબા સૌથી પહેલા પ્રી-સ્ટ્રેસ્ડ-કોન્ક્રીટ (પીએસસી) બોક્સ ગર્ડરને સફળતાપૂર્વકથી લોન્ચ કર્યું છે. આ કોરિડોરનું કામ પાલઘરના દહાણુ…
- સ્પેશિયલ ફિચર્સ
ચીનની આ કંપનીમાં બધા કર્મચારીઓ કેમ વજન ઘટાડવા પાછળ લાગ્યા છે? જાણીને ચોંકી જશો
નોકરીને લઈ સામાન્ય રીતે બધાને ઘણી બધી ફરિયાદ હોય છે. જેનું મુખ્ય કારણ કર્મચારીને બોનસ કે ઈનસેન્ટીવના રૂપે મળતું ઓછું પ્રોત્સાહન હોય છે. નોકરી અને કર્મચારીને લઈ ચીન અવાર નવાર ચર્ચામાં આવતું હોય છે. એ પછી ભલે કર્મચારીને પ્રોત્સાહ આપવાના…