- ઇન્ટરનેશનલ

યુદ્ધ વચ્ચે ઈરાનની ધરા ધ્રુજી, બે ભૂકંપના આંચકાથી ચકચાર…
સેમનાન: ઈરાન ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એક બીજા પર મીશાઈલોથી હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના હુમલાને પુરા તાકતથી ઈરાન જવાબ આપી રહ્યું છે. આ વચ્ચે ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂન, શુક્રવારે મધ્યમ રાત્રે ભૂકંપના ઝટકા…
- સ્પોર્ટસ

નીરજે પેરિસમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી મેળવ્યું પહેલું સ્થાન…
પેરિસ ડાયમંડ લીગ 2025માં ભારતના જાણીતા એથલીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે 88.16 મીટરનો શાનદાર થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું છે, તેણે તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. આ જીતથી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ…
- નેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?
ઈન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસ અને SIT એક પિસ્તોલ અને 5 લાખ રૂપિયાની થેલીની શોધમાં જોડાઈ છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ રાજાની હત્યાની યોજના બનાવી હોવાનો દાવો પોલીસે કર્યો છે. આ કેસની તપાસમાં રોજ…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં OHE માં ટેકનિકલ ખામી: ટ્રેનસેવા પ્રભાવિત…
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ખામી સર્જાતા પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેન સાથે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી. આ અંગે રેલવે અધિકારીએ કહ્યું હતું કે રાતના સાત વાગ્યાના સુમારે પાલઘર રેલવે…
- નેશનલ

ટેકઓફ પહેલા પાઇલટે રનવે પર ફલાઇટ રોકી, પ્રવાસીઓનાં જીવ બચ્યા, જાણો ક્યાં બની ઘટના?
હૈદરાબાદ: 20 જૂન, 2025ના રોજ તેલંગણાના હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ જવા નીકળતું હતું ત્યારે મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે ટેકનિકલ ખામીઓને જણાતા પાયલટે ટેકઓફ પહેલાં વિમાન રોકી દીધું હતું, જેનાથી મુસાફરોનો…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાને ભારતને કરી મોટી અપીલ, પાકિસ્તાનને પણ આપ્યો મેસેજ
નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઈરાનના ઉપ-રાજદૂત મોહમ્મદ જવાદ હુસૈનીએ ઈઝરાયલની નિંદા કરવા ભારતને આગ્રહ કર્યો છે. 20 જૂન, 2025ના રોજ તેમણે જણાવ્યું કે ભારત જેવો શાંતિની કામના કરતો દેશ વૈશ્વિક દક્ષિણના પ્રતિનિધિ તરીકે…
- નેશનલ

કટિહારમાં અવધ-અસમ એક્સપ્રેસ દુર્ઘટના: ટ્રોલીમેનનું મોત, ત્રણ કર્મચારી ગંભીર ઘાયલ…
કટિહાર: 20 જૂન, 2025ના રોજ બિહારના કટિહાર-બરૌની રેલવે સેક્શનમાં અવધ-અસમ એક્સપ્રેસ ટ્રેન અને રેલવે ટ્રોલી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રોલીમેનનું મોત થયું અને ત્રણ રેલ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈ રેલવે વિભાગમાં ખળભળાટ…
- ઇન્ટરનેશનલ

ચીન-તાઈવાન તણાવ વધ્યોઃ 74 ફાઈટર જેટ્સ સામુદ્રધુનીમાં, યુદ્ધના ભણકારા?
બીજિંગઃ ઈરાન અને ઈઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીને 19 જૂન, 2025ની રાતથી 20 જૂનની સવાર સુધી તાઈવાન તરફ 74 લડાકુ વિમાનો મોકલીને ખળભળાટ મચાવ્યો, જેમાંથી 61 વિમાનોએ તાઈવાન સામુદ્રધુનીની મધ્ય રેખા ઓળંગી ચૂક્યા છે. આ લડાકુ વિમાન ચીન અને…
- નેશનલ

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું, પરંતુ ભારતીય નાગરિકોની સુરક્ષા…









