- વીક એન્ડ

વ્યંગ: પોલીસ સ્ટેશન પર ચોર ત્રાટકે તો…?!
ભરત વૈષ્ણવ `સાહેબ, આ પ્રેસનોટ જોઇ લો.’ કનુ કોન્સ્ટેબલે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતાપને કહ્યું.પોલીસ અને પ્રેસ વચ્ચે છત્રીસનો નહીં પણ બોંતેરનો આંકડો હોય. છાપાવાળા પોલીસના નાકમાં દમ લાવી દે. દેશી દારૂના અડ્ડા, સ્પા- મસાજ પાર્લરની આડમાં લોહીનો વેપાર, ધમધમતા જુગારખાના, લોકઅપમાં…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગ: રશિયાના સરમુખત્યાર સ્ટાલિને જર્મનીના હિટલરને સોઈ ઝાટકીને કહી દીધું કે હું મારા દીકરાનો સોદો નહિ કરું!
-જ્વલંત નાયક એક સમયે પાદરી બનીને ધર્મનું કામ કરવા માગતો સ્ટાલિન કોઈક રીતે લેનિનના સંપર્કમાં આવ્યો અને માર્ક્સવાદથી આકર્ષાઈને રાજકારણમાં આવી ગયો. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. બીજા વિશ્વયુદ્ધ પછી આ નામ વિશ્વના પાવર પિરામિડની ટોચે બિરાજતુ હતું. 1924થી માંડીને પોતાના…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: કેલિકો કેટ ને ટોક્યોનાં નાટકીય થ્રીડી બિલબોર્ડ્સ…
-પ્રતીક્ષા થાનકી સેન્સરી ઓવરલોડ કોને કહેવાય તેનો ખરો અનુભવ કરવા માટે જાપાનમાં રાત્રે કોઈ ધમધમતા વિસ્તારમાં આંટો મારવો પડે. આમ તો આપણે ભારતીયો પણ કંઈ વધુપડતા રંગો, અવાજો, ભીડથી અજાણ નથી, પણ ભારતની ભીડ ઓર્ગ્ોનિક છે. ટોક્યોની ભીડ તે દેશના…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં સાપ કરડવાથી સૌથી વધુ થાય છે મૃત્યુ, સર્પદંશ બાદ શું કરવું અને શું નહીં?
દેશમાં ગ્રામીણ વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં પણ સાપ કરડવા ઘટનામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. સાપ કરડવું જીવલેણ પણ બની શકે, આપણી સમય સૂચકતા અને સુઝબુથી આવી ઘટનાનું જોખમ ઘટાડી શકાય છે. દેશમાં દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી પોતાનો…
- ઇન્ટરનેશનલ

વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડ સમય પહેલા આતંકવાદિ હુમલાથી તણાવ ઊભો થયો હતો. બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ થઈ જેમાં પાકિસ્તાનમાં વધુ નુકસાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશ…
- અમદાવાદ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ ટૂંક સમયમાં શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી મોહાલ જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આગામી 22મી જુલાઈ સુધી વાવાઝોડા સાથે ભારે…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે
ભરત ભારદ્વાજ લાંબા સમયની શાંતિ પછી કૉંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂ થતી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. દિગ્વિજયસિંહે કાવડ યાત્રાના બહાને પાછો…
- નેશનલ

ટાટા ગ્રુપે કરી ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ની જાહેરાત, એર ઇન્ડિયા ફ્લાઈટ ક્રેશના પીડિતોને મળશે મદદ
મુંબઈ: એર ઈન્ડિયાના ફ્લાઈટ નંબર AI 171 ક્રેશ થયાને એક મહિના ઉપર થઈ ચૂક્યુ છે. પરંતુ આ ભયાવહ દુર્ઘટનાના ઘા હજી શરૂ રૂઝાયા નથી. અકસ્માતના પીડિત પરિવારોને સહાયતા માટે ટાટા ગ્રુપે નવા ટ્રસ્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનું…









