-  ઉત્સવ ઝબાન સંભાલ કે : ભાષા: ભય ભગાડે, ભૂખ ભાંગે…હેન્રી શાસ્ત્રી મનુષ્ય અને પ્રાણી વચ્ચે રહેલા અનેક ફરકમાંથી એક પ્રમુખ ફરક છે બોલાતી ભાષાનો. મનુષ્ય સિવાય કેટલાક પશુ – પંખી વિશિષ્ટ પ્રકારના ધ્વનિથી અંદાજે બયાં કરી શકે છે એવું તારણ સંશોધનને આધારે નીકળ્યું છે. આ ધ્વનિને પ્રાણીજગતની ભાષાનું નામ… 
-  ઉત્સવ ઊડતી વાત: બોલો, તમે શું કહો છો? કેનાલના ઉદ્ઘાટન સમયે શું થયું?ભરત વૈષ્ણવ ‘આ આંખ ધન્ય છે. આ બાવળના બડૂકા જેવા હાથ ધન્ય છે.’ મંત્રી મહોદય ગળગળા થઇ ગયા. આંખમાં ચોવીસ કેરેટના સોનાના બિસ્કિટ જેવું અસલી આંસુ જ આવવાનું બાકી હતું. મંત્રીજીએ ઓડિયન્સ તરફ હાથ હલાવી ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કયુર્ં. પીએએ… 
-  ઉત્સવ હાસ્ય વિનોદ: નબળો મંગળ જાતક પર શૂરો…વિનોદ ભટ્ટ જ્યોતિષની દૃષ્ટિએ મંગળ લડાયક મિજાજનો ગ્રહ છે. તેનામાં હાસ્યવૃત્તિ રજમાત્ર નથી, કેમ કે તે વીરરસ પ્રધાન ગ્રહ છે. તે મજબૂત હોય તો યોદ્ધો યુદ્ધ જીતી શકે. આ ગ્રહ જબરો હોય તો સામેનાને પજવે ને નબળો હોય તો જાતકને… 
-  ઉત્સવ ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…વિરલ રાઠોડ મહત્ત્વની ચેટ-ડોક્સ ને મલ્ટીમીડિયા ઈત્યાદિ કાયમ સાચવી શકો એવી ટિપ્સ ભારતમાં એપ્લિકેશન યુગનો મધ્યાહ્ન ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયા એપ્લિકેશનથી અનેકવિધ કોન્ટેટમાં સર્જનાત્મકતા વિચારતા કરી દે. કેટલાકને તો દાદ આપવી પડે. સમયનો સેક્ધડ કાંટો એ સ્પીડથી ફર્યો છે… 
-  ઉત્સવ ટ્રાવેલ પ્લસ : આવો ગુજરાતની શાન એવા સાવજને મળીએ…કૌશિક ઘેલાણી ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતા વાદળો સાથે વાત કરવી, વર્ષાઋતુ પછી તરોતાજા જ ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવા એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળાં… 
-  સ્પેશિયલ ફિચર્સ ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાનું ટાળજોઃ શનિદેવ કોપાયમાન થશે, તો લક્ષ્મીજીના પગલાં નહીં થાયદિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિવાળી તૈયારીઓથી ઘર અને બજારોમાં તહેવારને લઈ ખુશીનો માહોલ છવાઈ જાય છે. અગ્યારિશથી શરૂ થતા દિવાળીના તહેવારમાં ધનતેરસનું અનેરું મહત્વ હોઈ છે. આ વર્ષ ધનતેરસ 18 ઓક્ટોબરના દિવસે ઉજવાશે. આ દિવસ સાથે… 
-  ઉત્સવ ક્લોઝ અપ: મનનાં સુખ – શાંતિ માટે આ છે સાત સોનેરી સલાહ.!ભરત ઘેલાણી આજની ડિજિટલ ક્રાન્તિના પ્ર્તાપે આપણા અનેક પ્રશ્નના ઉકેલ હાથવગા થયા છે, પણ એ બધાની વચ્ચે આપણી મનની શાંતિ હણાઈ ગઈ છે, પણ આજના દૈનિક જીવનમાં મનની શાતા-શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આપણા ઋષિમુનિઓથી લઈને આજના યુગના આરોગ્યશાસ્ત્રી… 
-  ઉત્સવ જો બધા પહેલા નંબરે આવે તો બીજા નંબરે કોણ?જૂઈ પાર્થ વેકેશન પડ્યું. મમ્મીઓ હાઈ એલર્ટ પર સ્વિમિંગ, કરાટે, ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ, આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝિક, જીમ્નાસ્ટિક, સમર કેમ્પ અને બીજું આવું તો કેટકેટલું! સવારે 6 થી 8, 10 થી 12 પ્રવૃત્તિ. 12 થી 4 ઘેર પ્લે ડેટ, સ્ક્રીન… 
-  ઉત્સવ કેનવાસ: સ્વાર્થી વૃત્તિ આપણા ડીએનએમાં લખી છે?!અભિમન્યુ મોદી ‘કોઈ કોઈનું નથી રે …’ આવું ક્યારેક કોઈ વડીલ બોલતું હોય છે. દરેક માણસ બેસીને સુવે છે. આંખ બંધ કરીને કૂદકો તો કોણ મારે? અંધારું હોય કે અજવાળું, પહેલો કોળિયો તો સ્વમુખ તરફ જ વળે. માણસની આ ફિતરત… 
 
  
 








