- ધર્મતેજ

શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?
-ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીની વિનંતી સાંભળી ભગવાન શિવે કહ્યું, ‘પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 11 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરશે તેમના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ તો માતા પાર્વતીએ કહ્યું, ‘પૃથ્વીવાસીઓના…
- મનોરંજન

ઑપનિંગ વિક એન્ડમાં તો સૈયારાએ ધમાકો કર્યોઃ 2025ની હીટ ફિલ્મોને આપશે ટક્કર
મુંબઈ: મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી ત્યારેથી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ એક બાદ એક મોટા રેકોર્ડ તોડી રહી છે. ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાનીની આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 80…
- ધર્મતેજ

ચિંતન : નેતિ એટલે ન ઇતિ, અર્થાત આ નહીં-હેમુ ભીખુ
સનાતની સંસ્કૃતિમાં વૈદિક અને ઉપનિષદ આધારિત વિચારધારાનું આ અતિ મહત્ત્વનું વિધાન છે. બ્રહ્મની સમજ માટે આ પણ નહીં, તે પણ નહીં તે પ્રકારની પરિભાષાનો ઉપયોગ અહીં થયો છે. અંતિમ સત્યને સમજવા માટે આ એક અનોખી રીત સ્થાપિત કરવામાં આવી છે.…
- ધર્મતેજ

માનસ મંથન : ફક્ત અન્ન જ આહાર નથી, ઇન્દ્રિયો જે વિષયો ભોગવે છે તે પણ આહાર છે…
મોરારિબાપુ આજે કોઈ શ્રોતાએ એવું પૂછયું છે કે એકાદશી કરવાથી ભગવાન મળે? એકાદશીના વ્રતથી થોડી શુદ્ધિ જરૂર થાય. आहारशुद्धे सत्वशुद्धि,सत्वशुद्धे ध्रुवा स्मृतिः| શ્રુતિ છાંદોગ્ય કહે છે. એકાદશીનો મહિમા તો છે જ. અને તમે કરી શકો તો જરૂર કરો. હું કરું…
- ધર્મતેજ

મનન : સત્યની સાબિતી સત્ય જ આપી શકે…
હેમંત વાળા સત્યને સાબિત કરવું મુશ્કેલ છે. આમ તો અસત્યને સાબિત કરવું પણ એટલું જ મુશ્કેલ છે, પરંતુ અસત્યને માની લેવાની તૈયારી હોય છે. સત્યને માનવું પણ મુશ્કેલ છે. સત્ય એટલે એ બાબત કે જે ક્યારેય બદલાય નહીં, નિત્ય હોય,…
- અમદાવાદ

અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, ગુજરાતમાં 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબસાગરમાં આવેલા કરંટથી નવી વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે ગુજરાતમાં 24 કલાક 141 તાલુકામાં વરસાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો…
- અમદાવાદ

સાણંદમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 42 લોકો પીધેલી હાલતમાં પકડાયા
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર બુટલેગરો અને ખુલ્લે આમ ચાલતી દારૂની મેહફિલોના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પોલીસ દારૂના દૂષણને ડામવા માટે સતત પ્રયાસ કરતી હોય છે. આ વચ્ચે સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી…
- Uncategorized

એકસ્ટ્રા અફેર : ભાજપ સરકારે ભ્રષ્ટાચારી રોબર્ટને 11 વર્ષમાં કશું ના કર્યું
-ભરત ભારદ્વાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરતાં વાડરા પાછા ચર્ચામાં છે. કેન્દ્ર સરકારની કે બીજી કોઈ પણ…
- ધર્મતેજ

વિશેષ : એક એવું મંદિર, જ્યાં મૂષકોનો આરોગેલો પ્રસાદ ભક્તો પણ આરોગે છે!
-રાજેશ યાજ્ઞિક રાજસ્થાનમાં એક શહેર છે, દેશનોક. કદાચ આપણે તેનું નામ પણ બહુ સાંભળ્યું ન હોય. પણ જો બિકાનેર કહીએ તો એવું કોઈ ન મળે જેણે નામ ન સાંભળ્યું હોય. આ બિકાનેર જિલ્લામાં આવેલું દેશનોક ભલે નાનકડું, પણ અતિ પ્રસિદ્ધ…
- ધર્મતેજ

આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ
-અનવર વલિયાણી ઘણા દિવસોથી શિષ્ય ગુરુની પાછળ પડયો હતો. દુ:ખથી છૂટી જવાનો રસ્તો એક વારે બતાવો. છેવટે કંટાળીને ગુરુએ તેને કહ્યું… બહુ સહેલો રસ્તો છે. જે માણસ કહે કે હું સહુથી વધારે સુખી છું, તેનું પહેરણ માગીનેપહેરાવ : શિષ્ય તો…









