- મનોરંજન

‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ પર સુપ્રીમનો સ્ટે યથાવત્: 6 કટ્સ સૂચવાયા, રિલીઝ અટકી…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ-કન્હૈયા લાલ ટેલર મર્ડર’માં છ કાપ મૂકવાનું સૂચન કર્યું છે. આ જાણકારી કેન્દ્રએ વડી અદાલતને આપી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠને જણાવ્યું કે મારા અંગત મત મુજબ સક્ષમ…
- નેશનલ

બાંગ્લાદેશમાં અમદાવાદવાળી: કોલેજની ઈમારત પર એરફોર્સનું વિમાન પડ્યું, અનેક ઘવાયા
ઢાકા: અમદાવાદમાં થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ રહેણાંક વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉત્તર વિસ્તારમાં બાંગ્લાદેશ એરફોર્સનું F-7 BGI ટ્રેનિંગ ફાઈટર જેટ માઈલસ્ટોન સ્કૂલ એન્ડ…
- સ્પોર્ટસ

IND vs ENG: ઇજાઓનો માર, બે સ્ટાર ખેલાડી સિરીઝમાંથી બહાર, ભારતીય ટીમ માટે કપરા ચઢાણ?
માન્ચેસ્ટરઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ સિરિઝ ઈજા કારણે નહીં રમી શકે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર…
- નેશનલ

લો..બોલો…આટલી ઉતાવળ! ફ્લાઈટ પકડવાની જલ્દીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પત્નીને ભૂલી ગયા
જૂનાગઢ: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ગુજરાતની તાજેતરની મુલાકાત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, ચર્ચાનો વિષય તેમના કાર્યક્રમને લઈને નહીં પરંતુ આ ચર્ચા પાછળનું એક અલગ કારણ છે. જૂનાગઢમાં એક કાર્યક્રમ બાદ રાજકોટ એરપોર્ટ જવાની ઉતાવળમાં તેઓ પોતાની પત્ની સાધના…
- અમદાવાદ

ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત
અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 16નો ધાબાનો સ્લેબ તૂટી પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાવ્યો છે અને હાઉસિંગ બોર્ડની જર્જરિત ઇમારતોની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ…
- નેશનલ

સંસદ બહાર PM કર્યું સંબોધન, ચોમાસુ સત્રને રાષ્ટ્રીય ગૌરવ અને વિજયોત્સવનું પ્રતીક ગણાવ્યું
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થશે આ ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું.…
- ધર્મતેજ

અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન…
ડૉ. નિરંજન રાજ્યગુરુ હમણાં અષાઢ પૂરો થશે અને શ્રાવણ માસ બેસી જવાનો… શ્રાવણ માસ તો શિવ અને શ્રીકૃષ્ણનો માસ. શ્રાવણી નાળિયેરી પૂર્ણિમા-બળેવ-રક્ષ્ાાબંધન, બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શિતળાસાતમ અને કૃષ્ણજન્માષ્ટમીના લોકમેળાઓમાં લોકસમુદાય આનંદ ઉલ્લાસ વ્યક્ત કરતો હોય. આ સમયે આપણે પણ થોડીક…
- ધર્મતેજ

અલૌકિક દર્શન : શરીરમાં ઉત્પન્ન થયેલ શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે!
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) (1) પ્રાણ:શરીરમાં શક્તિનો સતત વ્યય થયા કરે છે. આ વ્યયને ભરપાઈ કરવા માટે આપણે બહારથી શક્તિ ગ્રહણ કરીએ છીએ. આ સતત ચાલતી શક્તિ ગ્રહણની ક્રિયા પ્રાણ કરે છે. આ કાર્ય શ્ર્વાસ લેવો ખોરાક લેવો, જળ ગ્રહણ કરવું…
- આમચી મુંબઈ

કેમ્પાકોલા બિલ્ડિંગની યાદ અપાવતો ચૂકાદોઃ તાડદેવની હાઈરાઈઝના 17 માળ ખાલી કરવાનો આદેશ
મુંબઈઃ વર્ષ 2005માં દક્ષિણ મુંબઈની પૉશ ઈમારત કેમ્પા કોલા કમમ્પાઉન્ડનો કાનૂની જંગ છાપે ચડયો હતો ત્યારે હવે દક્ષિણ મુંબઈના પૉશ એરિયા તાડદેવની એક 34 માળીય ઈમારત મામલે કોર્ટે આપેલો હુકમ ચર્ચામાં આવ્યો છે. તાડદેવ વિસ્તારમાં આવેલ 34 માળના વેલિંગડન હાઈટ્સને…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ : ભક્ત નરસિંહનાં પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે…
ડૉ. બળવંત જાની ॥ કૃષ્ણભક્તિની અને સહજાનંદપ્રીતિની કવિતા ॥ લગભગ મોટેભાગે સ્વામિનારાયણીય સંપ્રદાયની કૃષ્ણભક્તિ કવિતામાં નંદસંતકવિઓએ શ્રીહરિને જ કૃષ્ણ રૂપે કલ્પીને પદરચનાનું સર્જન કર્યું છે. પણ પ્રેમસખી પ્રેમાનંદે કૃષ્ણભક્તિભાવથી કૃષ્ણ ભક્તિના ઘણાં સ્વતંત્ર પદો રચ્યાં જણાયા છે. મુનશીથી માંડીએ હરિપ્રસાદ…









