- વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન: પંતનું પાગલપણું: ચાહકો માટે મનોરંજન… હરીફો માટે માથાનો દુખાવો
સારિમ અન્ના સંરક્ષણાત્મક અભિગમ રાખ્યા બાદ અચાનક ફટકાબાજી શરૂ કરી દેવી, સમરસૉલ્ટથી સેન્ચુરી સેલિબ્રેટ કરવી એ રિષભની નોખી પહેચાન છે રિષભ પંતે તાજેતરમાં લીડ્સમાં સમરસૉલ્ટની સ્ટાઇલમાં સદી સેલિબ્રેટ કરી હતી. રિષભ પંત થોડા મહિના પહેલાં જાણે અંધારામાં ભટકી રહ્યો હતો.…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?
-ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એક થી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે એવો…
- નેશનલ

કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો
કોલકાતા: દક્ષિણ કોલકાતાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ…
- સ્પેશિયલ ફિચર્સ

અચાનક ગજરાજ શા માટે વિફરે છે અને તેમને શાંત કેવી રીતે કરશો?
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં હાથીઓ વિફર્યા અને યાત્રાનો માર્ગ છોડીને દોડવા લાગ્યા. સદનસીબે મહાવતોએ થોડી વારમાં હાથીને શાંત કરી દીધા. આ ઘટનામાં કોઈ જાન-માલનું ભારે નુકશાન ન થયું અને ભગવાનની નગરચર્યા નિર્વિઘ્ને આગળ વધી. પણ ઘણાને એવો સવાલ થયો…
- નેશનલ

પંજાબમાં ગેંગસ્ટરની માતા અને સાથીદારની ગોળી ધરબી હત્યા…
ચંદીગઢઃ પંજાબના બટાલામાં અજાણ્યા બાઇક સવારોએ જેલમાં બંધ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. બટાલાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે ૯-૩૦ વાગ્યાની…
- મનોરંજન

મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ટ્રેલર લોન્ચ
મુંબઈઃ 18 જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર મુંબઈની એક કલબમાં ફિલ્મ સ્ટાર્સ-ટીવી સ્ટાર્સ અને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં લોન્ચ થયું. આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર,…
- આમચી મુંબઈ

વીજદરમાં ઘટાડોઃ ગ્રાહકોની અવગણનાનો આક્ષેપ…
પુણે: દરેક પ્રકારના ગ્રાહકો માટે વીજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય વીજ નિયામક પંચ દ્વારા ૨૮મી માર્ચે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને ફગાવીને મહાવિતરણ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને બુધવારે પંચ દ્વારા સ્વીકાર્યો હોવાનો આક્ષેપ સજગ નાગરિક મંચ દ્વારા કરવામાં આવ્યો…









