- નેશનલ

વંદે ભારત ટ્રેનની સુવિધામાં થશે વધારો, મુસાફરો 15 મિનિટ અગાઉ પણ કરી શકશે બુકિંગ!
વંદેભારત ટ્રેનથી મુસાફરી સરળ બની છે. ઓછા સમયમાં લોકો એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી જઈ શકે છે. ત્યારે આ સુવિધામાં વધુ વધારો કરવાનું વેસ્ટર્ન રેલવે વિચારી રહ્યું છે. વેસ્ટર્ન રેલવે અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં ટૂંક સમયમાં વંદે ભારતની ટિકિટ ટ્રેન…
- તરોતાઝા

MY BUDGET હોવું કેમ જરૂરી છે?
ગૌરવ મશરૂવાળા ‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા, સારું ટેબલ પકડીને આજુબાજુ જોયું. થોડી વારમાં વેઇટર અમુક પ્રમાણમાં અમુક વાનગીઓ લઈને આપણા ટેબલ પર મૂકી ગયો. આપણે એ ખાઈ લીધું અને તેના પૈસા ચૂકવીને બહાર નીકળી ગયા.’ ‘આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ : નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી કે ‘શું શરીર સ્વયં નિરોગી રહી શકે ખરું?’ આપણે એ પણ જાણ્યું કે પરમાત્માએ માનવ શરીરનું બંધારણ જ એ રીતે ઘડ્યું છે કે આપણું શરીર જો કુદરત સાથે બરાબર તાલમેલ મેળવે તો…
- નેશનલ

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકારણમાં હલચલ, કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે?
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ રાજીનામા બાદ રાજકાણ પર અનેક અટકળો શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસે દાવો માંડ્યો છે, કે ધનખડે આરોગ્યના કારણો દર્શાવી આપેલા રાજીનામા પાછળ ઘણા ગંભીર કારણો છે.…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: અનેક બીમારીમાં ગુણકારી છે લીલા શિંગોડાં…
-શ્રીલેખા યાજ્ઞિક આપણાં આયુર્વેદમાં ભોજનને યોગ્ય માત્રામાં, યોગ્ય મોસમમાં, યોગ્ય સમયે ગ્રહણ કરવાના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આપ મોસમ પ્રમાણે અનાજ-શાકભાજી-ફળોનો ઉપયોગ કરો તો આપનું સ્વાસ્થ્ય બારે માસ તંદુરસ્ત રહે તેની ખાતરી આપવામાં આવે છે. ક્યારે શું ખાવું…
- નેશનલ

ચક્કી નદી પરના રેલવે પુલની દીવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
કાંગડા: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધનગુ નજીક ચક્કી નદી પરના રેલવે પુલની રીટેનિંગ દીવાલ સોમવારે સતત વરસાદને કારણે ધરાશાયી થઈ, જેનાથી દિલ્હી-જમ્મુ રેલમાર્ગ પર મુસાફરી કરતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટના દરમિયાન એક ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયામની કેટલીક ભ્રામક વ્યાખ્યા…
ભાણદેવ (ભાગ-6) પ્રસ્તાવ : આધુનિક માનસની એ એક વિશિષ્ટતા છે કે તે પ્રત્યેક સાધનનો બૌદ્ધિક ખુલાસો માગે છે. અમે પ્રાણાયામ શા માટે કરીએ? પ્રાણાયામ શું કરે છે? પ્રાણાયામ શું છે? પ્રાણાયામમાં એવું શું છે કે જે તેને અધ્યાત્મસાધનબનાવે છે? –…
- તરોતાઝા

મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!
સુભાષ ઠાકર પ્લેનમાં પ્રવેશતાં જ દરવાજે ઊભેલી એરહોસ્ટેસે જેવું ‘વેલકમ સર’ કીધું ને હું માં અંબેના સોગંધ ખાઈને કહું છું કે સોરી, લખું છું કે તમારા આખાયે જીવનકાળમાં વાઈફ તો શું પણ તમારી સગી સાળીએ પણ મારકણું સ્મિત નઇ આપ્યું…
- નેશનલ

ધનખડના રાજીનામા પહેલા રાજનાથના કાર્યાલયમાં અસામાન્ય ગતિવિધિઓથી રાજકારણ ગરમાયું
નવી દિલ્હી: ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ, આ ઘટનાથી આશ્ચર્યમાં છે, કારણ…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : કેલ્શિયમ ઘટવાનું કારણ એસીડીટી છે…
-ડૉ. હર્ષા છાડવા વિશ્વભરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. જેમાં જીવનશૈલીની પસંદગીઓ ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો છે. પછી ભલે અતિશય ખાવું અપ્રાકૃતિક ખાવું, વધુ પડતું સંકુચિત આહાર, ઊંઘનો અભાવ, વધુ પડતું વ્યસનનું સેવન અનિયમિત રીતે ખાવાની આદત,…









