- ઇન્ટરનેશનલ

અમેરિકા ફરી યુનેસ્કોથી અલગ: ઇઝરાયલ-વિરોધી વલણનો આરોપ મૂકી નિર્ણય લીધો…
પેરિસ/વોશિંગ્ટનઃ અમેરિકાએ જાહેરાત કરી કે તે ફરીથી સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી (યુનેસ્કો)માંથી ફરીથી અલગ થઈ જશે, કારણ કે અમેરિકા તેને ઇઝરાયલ વિરોધી માને છે. નોંધનીય છે કે અમેરિકા બે વર્ષ પહેલાં જ એજન્સીમાં ફરીથી જોડાયું હતું. અમેરિકાના…
- મનોરંજન

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રી કોણ? રૂપાલી ગાંગુલી કે તેજસ્વી પ્રકાશ નહીં, આ નામ જાણીને ચોંકી જશો!
મુંબઈઃ ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી સુંદરીઓ છે, જેમનો ચાર્મ આજ સુધી જોવા મળી રહ્યો છે. લોકો ફક્ત આ સુંદરીઓના અભિનયથી જ નહીં, પણ તેમની સુંદરતાથી પણ પ્રભાવિત થાય છે. સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.…
- નેશનલ

ચંદા કોચર-વીડિયોકોન કેસ: ટ્રિબ્યુનલે મની લોન્ડરિંગનો કેસ ગણાવ્યો, ફ્લેટ જપ્તી યથાવત્…
નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આઇસીઆઇસીઆઇ બેન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ચંદા કોચર અને તેમના પતિ સામે મની લોન્ડરિંગનો “પ્રાથમિક દૃષ્ટિએ” કેસ થાય છે તેવું એક એપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું હતું. ટ્રિબ્યુનલે દંપત્તિના…
- આમચી મુંબઈ

શિવલિંગને 5.51 લાખની ચલણની નોટોથી શણગાર્યું, ભક્તોની અનોખી ભક્તિનો કિસ્સો…
વાશિમઃ દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ મહિનાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શિવ મંદિરોમાં શિવલિંગનો દૈનિક શણગાર એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે, જે ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. શ્રાવણ મહિનામાં, ખાસ કરીને દર સોમવારે,…
- નેશનલ

કોંગ્રેસને મોટો ઝટકો: ₹ 199 કરોડના ડોનેશન પર ટેક્સ ભરવો પડશે, કોર્ટે ફગાવી અપીલ
નવી દિલ્હી: સામાન્ય રીતે દાનની રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ દેશના સૌથી જૂના કૉંગ્રેસ પક્ષને મળેલા 199 કરોડના દાન પર ઇન્કમ ટેક્સ ચૂકવવાની નોબત આવશે. કોંગ્રેસને મળેલા ડોનેશન પર ટેક્સમાંથી ટ્રિબ્યુનલ કોર્ટે રાહત આપી નથી. 7 વર્ષ જૂના…
- નેશનલ

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ
નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. હવે એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ…
- ઇન્ટરનેશનલ

યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરાઈ? ડૉક્ટર પૌલનો મોટો દાવો
સના: ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયારના પ્રયાસોના પરિણામે યમનમાં તલાલ અબ્દો મહદીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ થાપુરમ એપી અબુબકર મુસલિયાર સહિતના લોકોએ નિમિષા પ્રિયાની સજા રદ્દ…
- આમચી મુંબઈ

કોકાટેનો વીડિયો વિવાદઃ બદનામી કરનારા વિપક્ષી નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરશે
મુંબઈઃ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગયા અઠવાડિયે વિધાન પરિષદમાં મોબાઇલ ફોન પર મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા માણિકરાવ કોકાટે રમીની ગેમ રમી રહ્યા હતા એવો વીડિયો શેર કરી તેમની બદનામી કરનારા વિપક્ષી નેતાઓ સામે પોતે કાનૂની કાર્યવાહી કરશે એમ…
- આમચી મુંબઈ

ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાનો વિવાદ: ભાજપ નેતાએ કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા…
નાગપુર: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું કે જગદીપ ધનખડનું જીવન નિષ્કલંક છે અને ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમના રાજીનામા અંગે શંકા વ્યક્ત કરવી યોગ્ય નથી. 74 વર્ષના ધનખડે સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા…
- આમચી મુંબઈ

મુંબઈ બ્લાસ્ટ કેસ: પૂર્વ કમિશનર એ.એન. રોયે હાઈ કોર્ટના નિર્ણય પર શું કહ્યું?
મુંબઈઃ 11 જુલાઈ 2006ના મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના 19 વર્ષ પછી સોમવારે મુંબઈ હાઇ કોર્ટે કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ કેસનું નેતૃત્વ કરનાર તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર એ. એન.…









