- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: વસિયતનામું ક્યારે કાયદેસર ગણાય?
-મિતાલી મહેતા વસિયતનામું (વિલ) બનાવવાને લગતી પ્રાથમિક માહિતીની આપણે ગયા અઠવાડિયે વાત કરી. આજે આપણે એ વાતને આગળ વધારીએ… વસિયતનામું ક્યારે વૈધ-લીગલ કાયદેસર ગણાય? એ સવાલ ઘણો મહત્ત્વનો છે. વસિયતનામું વૈધ ગણાવા માટે અહીં દર્શાવેલી કેટલીક શરતોનું પાલન થવું જરૂરી…
- તરોતાઝા
દેશના IIP પહેલાં My IIP (My Insuranceor Investment Plan)ની કાળજી લેવી…
ગૌરવ મશરૂવાળા ઘણા રોકાણકારો ભારત સરકારે જાહેર કરેલા ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન – IIP)ના આધારે ઇક્વિટી માર્કેટમાં નાણાં રોકવાનો નિર્ણય લેતા હોય છે. દેશનાં કેટલાંક ઉત્પાદન ક્ષેત્રોની કામગીરી કેવી રહી તેનો અંદાજ આપતું આ પરિમાણ છે. ઇક્વિટી…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ
સ્મૃતિ શાહ-મહેતા ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ… આ શબ્દથી આજે કોણ અજાણ છે…? વિશ્વવ્યાપી આ રોગ આજે મોટા ભાગના ઘરોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂક્યો છે. આ રોગ આપણી આજુબાજુમાં રહેતી કોઈ ને કોઈ વ્યક્તિમાં આપણે જોયો છે, તેમ જ અનુભવ્યો પણ છે.…
- તરોતાઝા
ફોકસ : આ રીતે ડ્રાયફ્રૂટ્સનો કરો સંગ્રહ…
રશ્મિ શુક્લ ડ્રાય ફ્રૂટ્સ અને બીજ-બદામ ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર હોવાને કારણે સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે, પરંતુ જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેનાં પોષક તત્ત્વો ઘટી શકે છે. ચાલો તેને સંગ્રહિત કરવાની સાચી રીત જણાવીએ.…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…
-શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે ચોમાસામાં લીલી ભાજી ખાવાનું વલણ ઘટી જતું હોય છે. માટી તેમ જ નાના કીટક તેમાં છુપાયેલાં હોય છે. લીલાછમ કૂણાં કૂણાં અળવીના પાન મુખ્યત્વે ચોમાસામાં મોટા પ્રમાણમાં ઊગી નીકળતાં હોય છે. તેનો સ્વાદ અતિમધુર લાગે છે.ચોમાસાના…
- તરોતાઝા
મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?
સુભાષ ઠાકર ‘ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રીજબાલા’ આ ગીત કાને અથડાયું ને હું જોરદાર ચમક્યો: ‘અલી ડાર્લિંગ’ મેં તમારા સુરુભાભીને કીધું: ‘હજી તો સાડા નવ જ થયા છે ને કૃષ્ણજન્મ? બીફોર અઢી અવર? પ્રીમેચ્યોર ડિલિવરી? મા દેવકીને…
- તરોતાઝા
વિશેષઃ ચોમાસામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો…
-રાજકુમાર ‘દિનકર’ વરસાદની મોસમ આવતાં જ આપણે ખોરાકમાં ઘણા બદલાવ લાવવા પડે છે. સતત વરસાદને કારણે ખાદ્ય પદાર્થ જલદીથી ખરાબ થઈ સડવા મંડે છે. ફળ અને શાકભાજીમાં બેકટેરિયા ઝડપથી વધવા માંડે છે. વરસાદની મોસમ પોતાની સાથે ઘણી ગંભીર બીમારીઓને લઈને…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : બંધ – મુદ્રા ને શોધન કર્મ…
ભાણદેવ પ્રસ્તાવ:ભગવાન પતંજલિપ્રણિત અષ્ટાંગ યોગ અર્થાત્ રાજયોગનાં આઠ અંગો છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સ્પષ્ટ જ છે કે રાજયોગના આ સાધનક્રમમાં બંધ, મુદ્રા અને શોધનકર્મનો ક્યાંય ઉલ્લેખ નથી. આનો અર્થ એમ થયો કે આ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રાધાકૃષ્ણનને ટેકો આપશે તો કૉંગ્રેસ ઉજળી લાગશે
ભરત ભારદ્વાજ જગદીપ ધનખડે ખાલી કરેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ અંતે પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા અને બીજાં બધાં નામ કોરાણે મૂકીને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન પર કળશ ઢોળી દીધો. રવિવારે મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં…
- નેશનલ
હવે ઘરનું સપનું થશે વધુ મોંઘુ, સરકારી બેંકોએ વધાર્યા હોમ લોનના વ્યાજદર
દેશમાં મોંઘવારી સાથે સામાન્ય લોકોની જરૂરિયાત પણ વધી રહી છે. આજના સમયમાં રોટી કપડા મકાન સાથે એસી મોટર જેવી કિંમતી વસ્તુ પણ જરૂરિયાતનો હિસ્સો બની ગયું છે. જ્યારે સામાન્ય નાગરિક આવી જરૂરિયાત સંતોષવા માટે લોનનો સહારો લેવો પડે છે. જોકે…