- રાશિફળ

આજનું રાશિભવિષ્ય (30/06/2025): આજે વૃષભ, કર્ક સહિત આ ત્રણ રાશિના બાકી રહેલા કામ પૂરા થશે, અન્ય રાશિઓનું શું થશે?
આજનો દિવસ તમારા માટે નવું ઘર કે દુકાન વગેરે ખરીદવા માટે સારો રહેશે. જે લોકો રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમણે થોડી સમજદારીથી રોકાણ કરવું પડશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો સારો નફો કમાઈ શકે છે, પરંતુ તમને કોઈ કામમાં…
- નેશનલ

રાજા રઘુવંશીની હત્યા કેસમાં પરિવારે કર્યાં ચોંકાવનારા ખુલાસા, બંનેએ નશામાં…
શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ અને કથિત આરોપી સામે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજાના પરિવારે આરોપી સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેમાં નશાની લત…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલે કુખ્યાત એવિન જેલ પર કર્યો હતો હુમલોઃ ઈરાને કર્યો ચોંકાવનારો દાવો…
દુબઈઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયલે તેહરાનની કુખ્યાત એવિન જેલ પર ભયાનક હુમલો કર્યો હતો. ઈરાનના ન્યાયતંત્રએ જણાવ્યું હતું કે 23 જૂનના રોજ જેલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. આ જેલમાં ઘણા રાજકીય…
- નેશનલ

પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…
નવી દિલ્હી: ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક…
- નેશનલ

આંધ્ર પ્રદેશમાં ટ્રેનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ: પોલીસનો હવામાં ગોળીબાર
પિદુગુરાલ્લાઃ આંધ્ર પ્રદેશમાં આજે વહેલી સવારે પાલનાડુ જિલ્લાના તુમ્માલા ચેરુવુ નજીક સિકંદરાબાદથી ભુવનેશ્વર વચ્ચે ચાલતી વિશાખા એક્સપ્રેસમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બે અજાણ્યા શંકાસ્પદોએ આજે સવારે ૩-૩૦ વાગ્યાથી ૩-૪૫ વાગ્યાની…
- મનોરંજન

શેફાલી જરીવાલાનું આકસ્મિક નિધનઃ શું બ્યુટી ટ્રીટમેન્ટ બની મોતનું કારણ?
મુંબઈઃ ફિલ્મી દુનિયામાં ‘જો દિખતા હૈ વહી બિકતા હૈ’વાળા ઘાટનું નિર્માણ થયું છે અને તેના કારણે કલાકારો, ખાસ કરીને અભિનેત્રીઓ જાતજાતના નુસખા અજમાવીને પણ સતત સુંદર દેખાવાના પ્રયત્નો કરે છે. પરિણામે ઘણી વખત તેની આડઅસરો ભોગવવાનો વારો પણ આવે છે.…
- મહારાષ્ટ્ર

શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ ભાજપના સાંસદ નારાયણ રાણે પર ગંભીર આરોપો લગાવ્યા
સિંધુદુર્ગઃ મહારાષ્ટ્ર શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે તેમના વર્તમાન કદ સુધી એટલી સરળતાથી પહોંચ્યા નથી. તેમણે અનેક ફોજદારી કેસોનો સામનો કર્યો, જેલમાં ગયા તથા અનેક…
- નેશનલ

કોલકાતા ગેંગરેપ કેસ: મહિલા પંચે કોલેજની મુલાકાત લીધી, પોલીસ સાથે તકરાર
કોલકાતાઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ)ના સભ્ય અર્ચના મજૂમદારે આજે સાઉથ કોલકાતા લૉ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં એક વિદ્યાર્થિની પર ત્રણ વ્યક્તિઓ દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. અર્ચના મજૂમદારે…









