- નેશનલ

ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ
નવી દિલ્હી: ગુજરાત સહિત દેશમાં સાઈબર ફ્રોડના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જાણે સાયબર ફ્રોડ આપણી રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય. જેમ જેમ ડિજીટલાઈઝેશન થઈ રહ્યું છે તેમ તેમ ફ્રોડ કરનારા નવી નવી યુક્તિઓ શોધી લોકોને છેતરી રહ્યા…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસનોનો અભ્યાસ: હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) (3) પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે. યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને…
- તરોતાઝા

મોજની ખોજ : બોલો, શું બનવું છે… યોગી કે ઉપયોગી?
-સુભાષ ઠાકર આમ તો મરવાનો અનુભવ નથી એટલે બીક લાગી કેમ કે કાચી ઊંઘમાં હતો ત્યાં ટપકી પડેલા એક ઘરડા ભાભાનો ‘ફોન’ આવેલો: ‘અલ્યા બધા આવી જાઓ ઉપર સુખ જ સુખ ને આનંદ છે. હું 95 વર્ષે ઉપર આવ્યો ત્યારે…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : ચોમાસામાં સ્વસ્થ રહેવા હર્બલ કાઢા અપનાવો…
-ડૉ. હર્ષા છાડવા માનવ માટે એ જરૂરી છે કે તે સ્વસ્થ રહે. બીમાર શરીર આપણા મનને પણ બીમાર કરી દે છે મનને સ્વસ્થ રાખવું જરૂરી છે. જેઓ સ્વસ્થ છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવે…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : જુવાની જાળવી રાખવા દવાઓ લેવી કેટલી હિતકારક?
-રાજેશ યાજ્ઞિક આરોગ્યપ્રદ રહેવું એટલે શું? મન અને શરીર બંનેથી સ્વસ્થ હોવું. પણ કમનસીબે આજકાલ લોકોમાં સ્વસ્થ હોવા કરતાં સુંદર દેખાવું વધારે મહત્ત્વનું બનતું જાય છે. મનોરંજનની દુનિયામાં માત્ર 41 વર્ષ જેવી નાની આયુએ મૃત્યુ પામનાર શેફાલી જરીવાલાના કિસ્સામાં કહેવાય…
- નેશનલ

ઘાનાથી શરૂ થશે PMની પાંચ દેશોની યાત્રા, જાણો આ પ્રવાસ કેમ મહત્વનો છે?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, જેની શરૂઆત પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી થશે. આ પ્રવાસમાં તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. ત્રણ દાયકામાં કોઈ ભારતીય વડા પ્રધાનનો ઘાનાનો…
- તરોતાઝા

ABCD બીમારીઓના દરદી: આરોગ્ય વીમો લેતી વખતે કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું?
નિશા સંઘવી જો તમારા પરિવારમાં કોઈને અસ્થમા, બ્લડ પ્રેસર, કોલેસ્ટરોલ કે ડાયાબિટીસ (ટૂંકમાં ABCD) હોય તો જાણી લેજો કે અનેક કુટુંબોમાં આવી બીમારીઓ ધરાવતા સભ્યો છે. આજકાલ આપણે ત્યાં જીવનશૈલીને લગતા રોગ ઘણા વધી ગયા છે. સૌથી પહેલાં તો આ…
- મનોરંજન

સરદાર જી 3એ વિવાદો વચ્ચે પણ પાકિસ્તાનમાં મચાવી ધૂમ, જાણો કેટલી કમાણી કરી
મુંબઈ: વિવાદોમાં ઘેરાયેલી દિલજીત દોસાંઝની પંજાબી ફિલ્મ સરદાર જી 3ને ભારતમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે આ ફિલ્મ ભારત બહાર રિલીઝ કરવામાં આવી છે. વિવાદો બાદ પણ આ ફિલ્મે પહેલા વિક એન્ડમાં વિદેશમાં ધૂમ મચાવી છે. ખાસ…
- તરોતાઝા

આર્થિક મામલે અવ્યવહારુ ચંચળ વર્તન
ગૌરવ મશરૂવાળા રવિ અને શમાને એ વાતની ચિંતા છે કે એમની અઢાર વર્ષની દીકરી પૈસાના મામલામાં બેદરકાર છે. એ પોતાનું બધું જ પોકેટ મની મહિનો પૂરો થાય તે પહેલાં ઉડાડી નાખે છે અને પછી છેલ્લા દિવસોમાં વધારાના પૈસાની માગણી કરે…









