- Top News
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની ધરપકડનું વોરંટ, પાટીદાર આંદોલનનો ક્યો કેસ ખૂલ્યો ?
અમદાવાદ: 2018 થયેલા પાટીદાર આંદોલન દરમિયાન નિકોલ વિસ્તારમાં થયેલા આમરણાંત ઉપવાસ સાથે જોડાયેલા કેસને લઈ પાટીદાર નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું…
- ઈન્ટરવલ
જાણો iPhone 17, Air, Pro, અને Pro Max માં શું નવું છે અને ભારતમાં ક્યારે મળશે
એપલે તેની લેટેસ્ટ Iphone 17 સિરીઝ ગઈકાલે 9 સપ્ટેમ્બરના લોન્ચ કરી દીધી છે, આ લોન્ચથી ટેક વિશ્વમાં નવો ઉત્સાહ આવ્યો છે. આ વખતે કંપનીએ ચાર નવા મોડેલ્સ રજૂ કર્યા છે, જેમાં Iphone 17, Iphone એર, Iphone 17 પ્રો અને Iphone…
- ઈન્ટરવલ
તસવીરની આરપારઃ તરણેતર મેળામાં આકર્ષણ જમાવે છે ગાયની હરીફાઈ!
ભાટી એન. ગુજરાતનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો તાજેતરમાં યોજાઈ ગયો. આ મેળો કલરફૂલ ભાતીગળ છત્રી, ગ્રામ્ય વેશભૂષા, રાસ, પાવો, શણગારેલ બળદ ગાડા, અશ્વ હરીફાઈ માટે જાણીતો છે, પણ વાંચક મિત્રોને એક વિશેષતાસભર હરીફાઈ માટેની વાતથી અવગત કરવા છે… જી હા…
- ઈન્ટરવલ
શરદ જોશી સ્પીકિંગઃ કુદરતનો પ્રકોપ… સરકારી સિસ્ટમ ફ્લોપ
સંજય છેલ આ દેશમાં કુદરતી આફતો વિશે આવતા દરેક સમાચાર આ દેશના માણસના મોતની સાથે જોડાયેલા રહે છે. ભલેને પછી એ હવામાનમાં ફેરફારના સામાન્ય એવા સમાચાર જ કેમ ના હોય? લૂ વાય તો લોકો મરે, ઠંડી વધે તો લોકો મરે,…
- ઈન્ટરવલ
પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે
અમૂલ દવે એક પિતા અને પુત્રની સ્ટોરી છે. બન્ને ગધેડો વેચવા નીકળે છે, પહેલા પિતા ગધેડા પર બેસે છે તો લોકો કહે છે કે કેવો પિતા છે, જે પુત્રને ચલાવે છે અને પોતે આરામથી ગધેડા પર બેઠો છે. આ સાંભળીને…
- ઈન્ટરવલ
કવર સ્ટોરીઃ ડંખીલા ડ્રેગન પર કેટલો ભરોસો કરાય?
નિલેશ વાઘેલા અમેરિકાએે ટેરિફ વોર વધુ વકરાવીને રશિયા, ભારત અને ચીનના રિક ટ્રોઇકા એટલે કે ત્રણની ત્રિપુટીના કનસેપ્ટને પુનર્જીવિત કર્યો અને આ ત્રિપુટીની આર્થિક ક્ષમતા કેટલી છે, તેમ જ સંસાધનની દૃષ્ટિએ કેવી સંપન્નતા છે તે અંગે આપણે પાછલા અંકમાં વાત…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે વિચાર્યા વગર ચંદ્રનો રત્ન મોતી પહેર્યો છે? આ રાશીના લોકોના જીવનમાં થઈ શકે છે ઉથલપાથલ
રત્નશાસ્ત્ર અનુસાર, ગ્રહોના આધારે રત્નો પહેરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. દરેક રત્ન કોઈ ને કોઈ ગ્રહ સાથે સંકળાયેલો હોય છે અને આ રત્નો દ્વારા કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિની અસર ઘટાડી શકાય છે. જો રત્નો યોગ્ય રીતે પહેરવામાં…