- ધર્મતેજ
ચિંતનઃ નિશ્ચલં હિ શિવવ્રતમ્…શિવવ્રત કદાપી વિચલિત થતું નથી
હેમુ ભીખુ કહેવાય છે કે ભલે સાગરો સુકાઇ જાય, હિમાલયનો પણ ક્ષય થઈ જાય, મંદાર તથા વિંધ્યાચલ પર્વત પણ વિચલિત થઈ જાય, પરંતુ શિવવ્રત કદાપી વિચલિત થતું નથી, નિષ્ફળ જતું નથી. તેનું ફળ અવશ્ય મળે છે. આ વ્રત જો શિવરાત્રીના…
- ધર્મતેજ
માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?
મોરારિબાપુ બાપ ! ભગવાન રામેશ્વરની અહેતુ કરુણાથી ફરી એક વાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરતી પર, આ પરમ ધામમાં નવ દિવસીય રામકથાનું આયોજન થયું અને આજથી આપણે તેના શ્રી ગણેશ કરી રહ્યાં છીએ. આપ સૌનું કથામાં સ્વાગત છે. આપ…
- ધર્મતેજ
મનનઃ વંદે જગત કારણમ્
હેમંત વાળા કારણ એટલે અસ્તિત્વ પાછળનું મુખ્ય પરિબળ. કારણ એટલે ઘટીત થતી સર્વ ઘટનાઓનો આધાર. કારણ એટલે સર્જન માટેની શક્તિ. કારણ એટલે દરેક પરિસ્થિતિને નિયમબદ્ધ રાખનાર નિયંતા. કારણ એટલે સર્જન, સ્થિતિ તથા પ્રલય પાછળ રહેલો નિર્વિકલ્પ સંકલ્પ. કારણ એટલે મૂળભૂત…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ પ્રજ્વલ રેવન્નાને જનમટીપ, શિકારી ખુદ યહાં શિકાર હો
ભરત ભારદ્વાજ અંતે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને 47 વર્ષની નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ ગઈ. રેવન્ના સામે નોકરાણી પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી તથા તેની દીકરીની અશ્ર્લીલ તસવીરો લીક…
- રાશિફળ
આજનું રાશિફળ (04/08/2025): આજે કોને થવું પડશે સાવધાન અને કોના પર આવશે ઉપાધિ, જાણો તમારું ભવિષ્ય?
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. નોકરીમાં કામને લઈને તમે થોડા ચિંતિત રહેશો. તમને બીજી નોકરીની ઓફર મળી શકે છે, પરંતુ તેમ છતાં તમારે જૂની નોકરીને વળગી રહેવું જોઈએ. તમે તમારી બચત પર સંપૂર્ણ ધ્યાન આપશો, જેના કારણે તમે…
- આમચી મુંબઈ
‘ભગવા’ શબ્દ મુદ્દે ‘બબાલ’: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું વિવાદાસ્પદ નિવેદન…
મુંબઈ: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આતંકવાદ સાથે ભગવા શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. તેમણે ‘સનાતન’ અથવા ‘હિન્દુત્વવાદી’ જેવા…
- આમચી મુંબઈ
રક્ષક ભક્ષકઃ લોકલ ટ્રેનના મહિલા કોચમાં કોન્સ્ટેબલ મહિલાઓની છેડતી કરતા ઝડપાયો!
મુંબઈઃ મુંબઈની લોકલમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસની તૈનાતીથી લઈને ઇમરજન્સી નંબર પણ છે જ્યાં ફરિયાદ કરી શકાય. પણ એક કહેવત છે કે વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવા જવું? આવી ઘટના હમણાં મુંબઈની લોકલ ટ્રેનમાં પણ બની છે. મુંબઈની…
- Uncategorized
આંધ્ર પ્રદેશમાં ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટનાઃ 6 મજૂરનાં મોત
બાપટલાઃ આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં એક ગ્રેનાઈટની ખાણ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં છ મજૂરોના મોત થયા છે, જ્યારે દસ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના બલ્લીકુરવા નજીક આવેલી સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં બની હતી, જ્યાં પહાડોનો મોટો ભાગ…
- નેશનલ
PM Modi દસમીના બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું કરશે ઉદ્ઘાટન, ફેઝ-3નો કરશે શિલાન્યાસ…
બેંગલુરુઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બેંગલુરુમાં યલો લાઇન મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં બેંગલુરુ દક્ષિણના સાંસદ સૂર્યાએ કહ્યું હતું કે, “વડા…