- આમચી મુંબઈ

કર્ણાક બંદરના નવા બ્રિજનું મુહૂર્ત ક્યારે નીકળશે?
મુંબઈ: દક્ષિણ મુંબઈના નવા બંધાયેલા કર્ણાક બ્રિજ -ભારે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, પણ વાહન વ્યવહાર માટે હજી એને ખુલ્લો નથી મૂકવામાં આવ્યો. બ્રિજને ખુલ્લો મુકવામાં થઈ રહેલા નાહકના વિલંબનો મુદ્દો બુધવારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ દ્વારા…
- મનોરંજન

સર્વાઇકલ કેન્સર સ્ટંટ: પૂનમ પાંડેની માતાએ કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ ફેબ્રુઆરી 2024માં જ્યારે મોડેલ-અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ જ્યારે ખબર પડી કે આ પૂનમ પાંડેનો સ્ટંટ હતો, ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા હતા. પોતાના જ મૃત્યુનું નાટક…
- નેશનલ

વિશ્વના અબજોપતિઓ ક્યાં રહે છે? વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ભારતનું સ્થાન!
ન્યૂ યોર્કઃ વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે અને વૈશ્વિકસ્તરે ફક્ત અબજોપતિઓની સંખ્યા હવે 3000ને વટાવી ગઈ છે. ફોર્બ્સે વર્ષ 2025માં વિશ્વના અબજોપતિઓની યાદી અને સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે, જેને જોયા બાદ, આપણને ખબર પડે…
- મનોરંજન

કોણ છે ખુશી મુખર્જી? વાયરલ વીડિયોથી કમાયા ₹ 10 કરોડ, જાણો તેની કુલ સંપત્તિ
ઉર્ફી જાવેદ અને કંગના શર્મા પછી ઇન્ટરનેટ પર જેની ટીકા થઈ રહી છે તે ખુશી મુખર્જી છે. તે તેના અભદ્ર ડ્રેસિંગને કારણે સમાચારમાં રહી છે. ફલક નાઝથી લઈને શિવ ચક્રે અને ઝરીન ખાન સુધી બધાએ તેની ટીકા કરી છે. તેના…
- નેશનલ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પણ આરોપી બનશે? કોર્ટની સુનાવણીમાં EDના વકીલના સવાલ
નવી દિલ્હી: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ફસાયા છે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)એ કોંગ્રેસ પાસેથી રૂ. 90.25 કરોડનીની વગર વ્યાજની લોન લીધી હતી. આ લોન ચૂકવવામાં ન આવી હોવાનો આરોપ તથા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ગેરરીતિ…
- મહારાષ્ટ્ર

ગોંદિયામાં વહેલી સવારે કાર અકસ્માત: બેના કરુણ મોત, એક ઘાયલ
ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં ચિચગઢ-દેવરી રોડ પર પરસ્ટોલા ગામ નજીક મંગળવારે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ચિચગઢથી દેવરી તરફ આવી રહેલી કારના ચાલકે…
- નેશનલ

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ
બેંગલુરુ: છેલ્લા કેટલાક સમયથી કર્ણાટક કૉંગ્રેસમાં જુથવાદ ઊભો થયાની અટકળોએ જોર પકડ્યું હતું. કૉંગ્રેસના કેટલાક નેતાઓ ડીકે શિવકુમારને નેતૃત્ત્વ સોંપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પક્ષમાં જૂથવાદ નહીં હોવાની વાત કરી હતી ત્યારે આજે મુખ્ય…
- ઇન્ટરનેશનલ

સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનને થયું ભાનઃ શાહબાઝ શરીફે કરી મોટી જાહેરાત
ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા ભર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂર શરૂ કરવાની સાથોસાથ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતના બંને પગલાંથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેને લઈને પાકિસ્તાન સરકારને…









