-  ધર્મતેજ અલૌકિક દર્શનઃ પ્રાણપુષ્ટિ એટલે પ્રાણ બળવાન બનેભાણદેવ વ્યક્તિના સાંવેગિક જીવનની કેળવણીમાં પ્રાણાયામ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે તે આપણે આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. એ હકીકત શરીરવિજ્ઞાનની અને મનોવિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે કે શરીરસ્થ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ સાથે વ્યક્તિના સાંવેગિક જીવનને… 
-  ધર્મતેજ ફોકસઃ એક અનોખું મંદિર, જ્યાં પ્રસાદમાં પ્રાપ્ત થાય છે સોનું, ચાંદી ને રોકડા રૂપિયા!કવિતા યાજ્ઞિક દિવાળીના સપરમા દિવસો આવી પહોંચ્યા છે. દિવાળી એટલે માં લક્ષ્મીની પૂજાનું પર્વ અને નવવર્ષ સુખ અને સમૃદ્ધિમાં જાય તેવી કામના કરવાનો તહેવાર. પણ આ સમયે સોનાનો ભાવ આસમાન ફાડીને અંતરિક્ષમાં પહોંચ્યો છે! એટલે મહાલક્ષ્મીની પૂજા તો આપણે કરીશું,… 
-  ધર્મતેજ ચિંતનઃ મહાભારતનું યુદ્ધ એટલે ન્યાયની સાબિતીહેમુ ભીખુ ઈશ્વરનો ન્યાય સીધો દેખાતો નથી, પણ વાસ્તવિકતા એ છે કે સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર હંમેશાં ન્યાયસંગત હોય છે. એકવાર એમ જણાય કે ચીરહરણ સમયે ઈશ્વરે દ્રૌપદીને અન્યાય થવા દીધો, જીવનના એક કાળખંડ સુધી યુધિષ્ઠિરને પણ અન્યાય થયો, મીરાં અને… 
-  સ્પેશિયલ ફિચર્સ દિવાળી 2025: આ ઉપાય સાથે કરો લક્ષ્મીજીનું સ્વાગત, ઘરમાં થશે સુખ સમૃદ્ધીનું આગમનદિવાળીની રાત, જેને ‘મહાનિશા’ અથવા ‘સિદ્ધ રાત્રિ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. આ તહેવારને ઘરમાં લાઈટોની રોશની કરી, ચોકમાં રંગોળી બનાવીને અને બાળકો ફટાકડા ફોડીને ઉજવે છે. માનવામાં આવે છે, આ દિવસોમાં માતા લક્ષ્મી ભક્તો… 
-  ધર્મતેજ અલખનો ઓટલોઃ અમદાવાદમાં યોજાયેલા બે ગરિમાપૂર્ણ જ્ઞાનોત્સવડૉ. નિરંજન રાજ્યગુરુ તા. 14/9/202પના દિવસે અમદાવાદ ખાતે હઠીસિંહના દહેરાં, જૈન ઉપાશ્રય ખાતે જૈનાચાર્યશ્રી વિજયશીલચન્દ્ર-સૂરિજીમ઼.સા.ની નિશ્રામાં જ્ઞાનોત્સવ અને ગ્રંથોત્સવ જેવો એક સંપૂર્ણ સાત્ત્વિક છતાં અત્યંત ગરિમાપૂર્ણ સાહિત્યિક સમારોહ સંપન્ન થયો, જેનું મીઠું અને મર્મ ભર્યું સંચાલન સૌના પ્રિય એવા તેજસ્વી… 
-  ધર્મતેજ માનસ મંથનઃ મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણીબધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાયમોરારિબાપુ એક પ્રશ્ન છે, ‘બાપુ, કથામાં કાલે આપે કહ્યું કે જમુનાજી મન, ઈચ્છાઓ, સત્ત્વ, પ્રાણ અને પુણ્યની ગાંઠને મિટાવી દે છે. એનો વિસ્તાર કરો. જમુનાજલમાં વહી જઈએ તો પ્રાણ જાય જ અને આપ જો કોઈ બીજા સંદર્ભમાં પ્રાણની વાત કરો… 
-  ધર્મતેજ ફોકસ પ્લસઃ મહર્ષિ વાલ્મીકિ: જીવન રૂપાંતરની પ્રેરણા આપનાર…આર. સી. શર્મા વિયોગી હોગા પહલા કવિઆહ સે ઉપજા હોગા ગાનનિકલકર આંખો સે ચુપચાપબહિ હોગી કવિતા અનજાન સુમિત્રાનંદન પંતની આ પક્તિઓ આદિકવિ મહર્ષિ વાલ્મીકિના પ્રેરક વ્યક્તિત્વની યાદ અપાવે છે. આદિકવિ મહર્ષિ વાલ્મીકિ જીવન રૂપાંતર માટે એક એવું ઉદાહરણ છે જે… 
-  નેશનલ પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ…પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચેની સીમા, જે અનેક વર્ષોથી અસ્થિરતાનું કેન્દ્ર રહી છે, તાજેતરમાં ફરી એક બંન્ને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ લશ્કરી કાર્યવાહીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહી છે. પાકિસ્તાની… 
-  ધર્મતેજ મનનઃ જીવનના સમયની વહેંચણી…હેમંત વાળા એમ જણાય છે કે જીવનનો સમય ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ તો જીવનને ટકાવી રાખવા માટેની સ્વાભાવિક ક્રિયામાં પસાર થઈ જાય છે. બીજો ભાગ કર્મોના ભોગવટા માટે છે. ત્રીજા ભાગ માટે વ્યક્તિને સ્વતંત્રતા છે. આ બીજા ભાગના… 
-  એકસ્ટ્રા અફેર એકસ્ટ્રા અફેરઃ ચીન કેમ અમેરિકાને ગણકારતું જ નથી?ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરીને ફરી એક વાર પોતાનું સનકીપણું અને સ્વાર્થીપણું સાબિત કર્યુ છે. પહેલાં જ ચીનથી આયાત થતી ચીજો પર 30 ટકા ટૅરિફ લાદેલો જ છે. આ વધારાના 100… 
 
  
 








