- નેશનલ

હું CBI પર ત્યારે જ વિશ્વાસ કરીશ, જ્યારે…ઉન્નાવ રેપ કેસ-પીડિતાની માતાએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: એક સમયે બહુચર્ચિત રહેલો ઉન્નાવ રેપ કેસ ફરીથી સપાટી પર આવ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ઉન્નાવ રેપ કેસના ગુનેગાર કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા છે. જેને લઈને પીડિતા તથા તેના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી…
- ગાંધીનગર

ગુજરાત ભાજપના નવા સંગઠનની થઈ જાહેરાત: યાદીમાં જોવા મળ્યા અનુભવી અને યુવા ચહેરાઓ
ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025માં જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ બનાવાયા હતા. ત્યારે હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 28 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- ઇન્ટરનેશનલ

ભારતીયોને દેશનિકાલ કરવામાં અમેરિકા નહીં, આ મુસ્લિમ દેશ મોખરે: રાજ્યસભામાં વિદેશ મંત્રાલયનો ખુલાસો
નવી દિલ્હી: અમેરિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પની સરકાર આવ્યા બાદ ઘણા ફેરફાર થયા છે. ડૉનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે ઘણા ભારતીયોને દેશનિકાલ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે ભારતીયોમાં રોષ ફેલાયો હતો. પરંતુ અમેરિકા કરતાં એક મુસ્લિમ દેશે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ…
- મહારાષ્ટ્ર

લાંબા રિલેશનશિપ બાદ કર્યા લવ મેરેજ, પરંતુ 24 કલાકમાં થઈ ગયા છૂટાછેડા, કારણ જાણીને ચોંકી જશો…
પૂણે: લગ્ન એ જ છૂટાછેડાનું કારણ છે. કોમેડિયન્સ ઘણીવાર સ્ટેજ પર આવું મજાકભર્યું વાક્ય ઉચ્ચારતા હોય છે. સામાન્ય રીતે લગ્નના એકાદ વર્ષ બાદ ઘણીવાર કેટલાક અંગત કારણોસર પરણેલા લોકો છૂટાછેડા લેતા હોય છે. પરંતુ લગ્ન થયાના 24 કલાકમાં જ છૂટાછેડા…
- નેશનલ

કેનેડામાં ભારતીય દૂતાવાસ કરશે પીડિતાઓની મદદ: ટોરોન્ટોમાં શરૂ કર્યું ખાસ સેન્ટર
ટોરોન્ટો: મહિલાઓની મદદ માટે ભારત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. આ વાતનો દાખલો બેસાડતું એક ઉદાહરણ સામે આવ્યું છે. કેનેડામાં વસતી અને વિવિધ સામાજિક કે કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલી ભારતીય મહિલાઓ માટે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું છે. ‘વન…
- અમદાવાદ

31મીની રાત્રે આ રસ્તાઓ પર જવાનું ટાળજો, જુઓ પોલીસનું નવું જાહેરનામું…
અમદાવાદ: દેશમાં વિવિધ જગ્યા પર વર્ષ 2025ની વિદાય અને નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ચુકી છે. ત્યારે અમદાવાદમાં પણ નાતાલ અને ન્યુ યઅરને લઈ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ભીડને નિયંત્રિત કરવા શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે મહત્વનું જાહેરનામું…
- નેશનલ

થરૂરના રસ્તે દિગ્વિજય સિંહ? પહેલા કર્યા RSS-BJPના વખાણ, પછી શું થયું…
નવી દિલ્હી: દિગ્વિજય સિંહે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો એ સમયનો છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં એક કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. ફોટો એક સભાનો…
- નેશનલ

અરવલ્લીની સાથોસાથ ‘ચા’ની વ્યાખ્યા પણ બદલાઈ: જાણો હવે ‘ચા’ કોને કહેવાશે
Tea Defination: સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. હવે ફક્ત 100 મીટર કે તેનાથી વધારે ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી તરીકે ઓળખવામાં આવશે. જોકે, અરવલ્લી સિવાય ‘ચા’ની વ્યાખ્યામાં પણ ફેરફાર થયો છે. જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. ફૂડ…
- મનોરંજન

અક્ષય ખન્નાને ‘દ્રશ્યમ 3’ના પ્રોડ્યુસરે મોકલી લિગલ નોટિસ, જાણો શું છે મામલો…
અજય દેવગનની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફિલ્મ શરૂ થાય તે પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકે અભિનેતા અક્ષય ખન્ના સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અક્ષય પર ગેરજવાબદાર…









