- નેશનલ
લો બોલો 2000ની નોટ બંધ થયાને બે વર્ષ પછી પણ આટલી નોટ સરકારને પરત નથી મળી! તમારી પાસે પણ છે?
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. આ વાતને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂપિયાની કિંમતની આ નોટો બેંકોમાં જમા થઈ નથી.…
- ધર્મતેજ
આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ
અનવર વલિયાણી ગામમાંથી પસાર થઈ રહેલી સાધુમંડળીને સીધાસામાનની જરૂર છે, પરંતુ દાણાવાળાને ચૂકવવાના પૈસા ગાંઠમાં નથી.કોઈએ મજાકમાં કહ્યું કે, ફલાણાની દુકાને જાઓ, ત્યાં બધું મફત મળશે.’ સાધુસંતો પેલી દુકાને ગયા. સૌમ્ય ચહેરાવાળો એક યુવાન ત્યાં બેઠો હતો. તેણે સંતોને દાળચોખા,…
- ધર્મતેજ
વિશેષઃ શું આપણે ખરા અર્થમાં શિવલિંગને જાણીએ છીએ ખરા?
રાજેશ યાજ્ઞિક શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધી દેશ શિવમય બની ગયો છે. આ પવિત્ર માસમાં જાન્હવી ગંગાનું પવિત્ર જળ લઈને શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરું મહત્ત્વ છે. પણ જે શિવના લિંગમય સ્વરૂપને…
- ધર્મતેજ
ગીતા મહિમાઃ લોભ પાપનું મૂળ…
સારંગપ્રીત: ગત અંકમાં ક્રોધરૂપી નરકના દ્વારથી ચેતવીને હવે ભગવાન કૃષ્ણ લોભનું પરિણામ બતાવે છે.ગીતામાં લોભને નાશ કરનારું, નરકનું દ્વાર કહ્યું છે. લોભને થોભ હોય નહીં. લોભી માણસ જેટલું કંઈ મળે તે ભેગું કરે અને જેટલું વિચારે તે ભેગું કરવાના સપના…
- વેપાર
જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.
SIP વિશે તો લગભગ આજકાલનો 16-17 વર્ષનો કિશોર કે કિશોરી પણ જાણતા હશે. મધ્યમવર્ગથી માંડી યુવાનોમાં સૌથી વધારે ફેવરિટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટાઈલ હોય તો તે છે એસઆઈપી. પણ હવે તમે જો એસઆઈપી કરી કંટાળી ગયા હોય તો તમારી માટે એક નવો…
- નેશનલ
દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરાઃ સંસદ ભવન પાસે મહિલા સાંસદની સોનાની ચેન ખેંચીને બાઈક સવાર ફરાર
નવી દિલ્હી: દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સોમવારે સવારે એક ચોંકાવનારી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટના આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે તે સંસદ ભવનથી થોડે જ દૂર બની છે અને પીડિત અન્ય કોઈ નહીં એક મહિલા સાંસદ છે.…
- ધર્મતેજ
અલખનો ઓટલોઃ શ્રી કૃષ્ણચરિત્રનો મહિમા
ડૉ. નિરંજન રાજ્યગુરુ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદા વન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળ સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ત્રણ તબક્કે થાય છે. હાલરડાં, વિશ્વસ્વરૂપ, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, વસ્ત્રાહરણ, નાગદમણ, દાણલીલા, રાસલીલા, વડછડ, હોરી, ફાગ વગેરેનો સંબંધ…
- ધર્મતેજ
ફોકસઃ બાર જ્યોતિર્લિંગના દર્શનથી મળે છે શિવલોકમાં સ્થાન…
નિધિ ભટ્ટ હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, જે દેશમાં અલગ અલગ સ્થળોએ સ્થાપિત છે. એવું કહેવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી વ્યક્તિનાં બધાં પાપોનો નાશ થાય છે. જો તમે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરો છો…