- સ્પેશિયલ ફિચર્સ
પુત્રદા એકાદશી: આ વસ્તુનું દાન કરવાથી તમારા પર વરસી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા
શ્રાવણનો શુભ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. ધાર્મિક રીતે આ મહિનાની તમામ તિથિનું અનોખુ મહત્વ હોય છે. શ્રાવણના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને વ્રત કરવાનું શુભ માનવામાં…
- સ્પોર્ટસ
ઓવલમાં જીત્યા પછી શુભમન ગિલે કહ્યું, સિરાજ જેવો બોલર દરેક કેપ્ટનનું સપનું…
ગિલે 2-2ના ડ્રોને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં દર્શાવેલ ક્રિકેટના સ્તરનું ઉત્તમ ઉદાહરણ પણ ગણાવ્યું હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માં 754 રન અને ચાર સદી સાથે ભારત માટે સીરિઝના શ્રેષ્ઠ ખેલાડી રહેલા ગિલે સિરાજની ખૂબ પ્રશંસા કરી હતી. ગિલે મેચ…
- સ્પોર્ટસ
ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં જીતથી ગદગદ તેંડુલકર-ગાંગુલીઃ ટીમ ઈન્ડિયાને સલામ
લંડનઃ ભારતના દિગ્ગજ ખેલાડીઓએ ઈગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં છ રનથી રોમાંચક જીત મેળવવા બદલ ભારતીય ટીમની પ્રશંસા કરી હતી. ભારતના 374 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ 367 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર…
- મનોરંજન
સારા તેંડુલકર બની ઑસ્ટ્રેલિયન ટૂરિઝમ આઈકન: સચિનની ‘લાડલી’ને મળી મોટી જવાબદારી!
પ્રખ્યાત ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ઓસ્ટ્રેલિયન સરકારની નવી પ્રવાસન પહેલ, કમ એન્ડ સે G’day માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર 13 કરોડ ડોલરના આ અભિયાનનો ધ્યેય વિદેશી પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવા માટે પ્રેરિત…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓને મળશે, કેમ ખાસ છે આ મુલાકાત?
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે છથી 8 ઓગસ્ટ દરમિયાન વિપક્ષી ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી જશે. પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આ માહિતી આપી હતી. સંજય રાઉતે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને…
- ટોપ ન્યૂઝ
મોદી સરકારના 10 વર્ષમાં 17 કરોડ નોકરીનું સર્જન: માંડવિયાનું સંસદમાં મોટું નિવેદન
નવી દિલ્હીઃ મોદી સરકારના દસ વર્ષમાં ભારતમાં ૧૭ કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જે યુપીએ શાસનના પાછલા દાયકાના ૩ કરોડ કરતાં મોટી છલાંગ છે. આ માહિતી શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી હતી. લોકસભામાં એક મૌખિક પ્રશ્નના જવાબમાં…
- આમચી મુંબઈ
‘સનાતની આતંકવાદ’ ટિપ્પણી પર હોબાળો: નિતેશ રાણેએ શરદ પવારને સવાલ પૂછ્યા, શું આ માનસિકતા સ્વીકાર્ય છે?
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણની ‘ભગવા આતંકવાદ‘ને બદલે ‘સનાતની અથવા હિન્દુ આતંકવાદી’ શબ્દોનો ઉપયોગ કરવા અંગેની ટિપ્પણી તેમ જ એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની ‘સનાતની આતંકવાદ’ની ટિપ્પણીના મુદ્દે મહારાષ્ટ્રમાં વિવાદ ઊભો થયો છે. આ સંદર્ભે નિતેશ રાણેએ આકરી…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડમાં ‘સિરાજ-ક્રિષ્ના’એ કરી કમાલઃ સૌથી ઓછા રનની સરસાઈવાળી જીત મેળવીને ભારતે ઈતિહાસ રચ્યો
ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે. આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું…
- આમચી મુંબઈ
મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
મુંબઈઃ મુંબઈ મહાનગરમાં સરકાર એક પછી એક મેટ્રોનું નિર્માણ કાર્ય યુદ્ધવેગે પાર પાડી રહી છે ત્યારે મુંબઈમાં મેટ્રો સેવન અને ટૂએ એક પછી એક નવા ઈતિહાસનું નિર્માણ કરી રહ્યું છે. 39 મહિનામાં 20 કરોડ જેટલા પ્રવાસીએ મુસાફરી કરીને નવો વિક્રમ…