- ઉત્સવ

કેનવાસ: મશીનની જેમ વિચારી શકતો માણસ અંતે આજે ક્યાં છે?
અભિમન્યુ મોદી વોલ્ટર પીટ મોટા ભાગના માણસો ઠંડા બુઝાયેલા કોલસા જેવી જિંદગી જીવતા હોય છે. કાળો રંગ કરવા સિવાય કોઈ કામ નહીં. અમુક તાપણાં જેવી જિંદગી જીવે. દૂરથી જ પીળો પ્રકાશ દેખાય. ઠંડી ઉડાડવા કામ લાગે. જાનવરો દૂર રહે, પણ…
- નેશનલ

શ્રીલંકામાં ચક્રવાત ‘દિત્વા’એ વેર્યો વિનાશઃ એનડીઆરએફની ટીમ બની ‘રક્ષક’, જયશંકરે શેર કર્યો વીડિયો
કોલંબો: ‘દિત્વા’ ચક્રવાતે શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. ચક્રવાતના કારણે શ્રીલંકાના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે, જેમાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. ભીષણ ચક્રવાતને કારણે અનેક શહેરોની ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, જેનાથી મોટી જાનહાનિ થઈ છે. અચાનક આવેલી…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ: વિશ્વના ઐતિહાસિક વારસાની ઉજવણીનું પર્વ વર્લ્ડ હેરિટેજ વીક – 2025
કૌશિક ઘેલાણી હડપ્પન સંસ્કૃતિનું મહાનગર લોથલ આપણા ઐતિહાસિક વારસાની જાળવણી અંગે જાગૃતિ માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઐતિહાસિક વારસાની ઉજવણીનું પર્વ ઊજવવામાં આવે છે. કેટલાયે ઐતિહાસિક સ્થળોએ લોકો વધુને વધુ મુલાકાત લે એ હેતુથી…
- ઉત્સવ

સત્ય વચન…!
જૂઈ પાથ ‘મેં ગીતા પે હાથ રખ કે કહેતા હું કી જો કહુંગા સચ કહુંગા, ઔર સચ કે સિવા કુછ નહીં કહુંગા.’ આ ડાયલોગ સાંભળતા જ યાદ આવે 70-80નાં દાયકાની બોલિવૂડ ફિલ્મ જેમાં આરોપી કોર્ટનાં કઠેરામાં ઊભો હોય અને તેની…
- નેશનલ

‘મન કી બાત’માં પીએમ મોદીએ કર્યા ‘Gen-Z’ના વખાણ: ‘વોકલ ફોર લોકલ’ની અપાવી યાદ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રનું સંબોધન કરે છે. આજે આ કાર્યક્રમના 128માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનાને અનેક પ્રેરણાઓ લઈને આવનાર…
- મનોરંજન

ઘરના રિનોવેશનની કામગીરીમાં ઢળી પડ્યો આ એક્ટર: ગંભીર ઇજાઓને કારણે થયું અવસાન
સાઓ પાઉલો: નિકલોડિયનના પ્રખ્યાત શો જેવા કે ‘નિકી, રિકી, ડિકી ઔર ડોન’ અને ‘ગો, ડોગ, ગો!’ માં અવાજની ભૂમિકાઓ માટે જાણીતા પ્રખ્યાત બ્રાઝિલિયન અભિનેતા અને વૉઇસ-ઓવર આર્ટિસ્ટ ટોની જર્મનો હવે નથી રહ્યા. 55 વર્ષની વયે તેમનું સાઓ પાઉલોમાં તેમના ઘરે…
- ઉત્સવ

મિજાજ મસ્તી : અવસાદનો વરસાદ…મને કેદ કરો કોઇ!
સંજય છેલ ટાઇટલ્સ: કોઇ સાદ ના પાડે ત્યારે અવસાદ આવે (છેલવાણી) થોડા વખત પહેલા જાપાનના એક માછલીઘરમાં રિનોવેશનનું કામ શરૂ થયું એટલે એને પબ્લિક માટે બંધ કરવામાં આવ્યું. એ માછલીઘરમાં એક ‘સનફિશ’ માછલી હતી જે માણસો વિના એકલતા, અવસાદ અનુભવવા…
- મનોરંજન

‘તેરે ઇશ્ક મેં…’ ફિલ્મે બે દિવસમાં કર્યું 33 કરોડનું કલેક્શન: જાણો કેવી છે ફિલ્મની સ્ટોરી
મુંબઈ: 2025માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મોનો દબદબો યથાવત્ રહ્યો છે. ‘સૈયારા’ અને ‘એક દીવાને કી દીવાનીયાત’ જેવી ફિલ્મોની સફળતા બાદ, હવે અભિનેતા ધનુષ અને કૃતિ સેનન સ્ટારર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ “તેરે ઇશ્ક મેં…” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 28…









