- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામના અભ્યાસથી ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) પ્રાણમય શરીરમાં ઘટતી આ ચારે ઘટનાઓ આધ્યાત્મિક વિકાસ માટે અને શરીર-મનના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી જ નહિ, પરંતુ અનિવાર્ય છે. ઉપરોક્ત ચારે હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ ખૂબ મૂલ્યવાન છે. વસ્તુત: પ્રાણાયામના અભ્યાસનો હેતુ જ આ…
- તરોતાઝા

મોજની ખોજઃ ધનતેરસ તો આવશે-જશે, પણ ધનની તરસ નઈ જાય…!
સુભાષ ઠાકર ભગવાન-માતાજીની પાંચ સુપરહિટ જોડીઓમાં લક્ષ્મીનારાયણનું નામ મોખરામાં ગણાય. એટલે વિચાર્યું કે સવારે લક્ષ્મીનારાયણના મંદિરમાં જઈ દર્શન કરીએ ને પ્રભુ કઈ ધન-બન આપે તો દિવાળી સુધરી જાય એટલે બંદા ઉપડ્યા મંદિરે… મંદિરે પહોંચ્યો તો પાણીમાંથી જળબિલાડી મોઢું બહાર કાઢે…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ કફ સિરપ કેમ બની જાય છે જીવલેણ…?
રાજેશ યાજ્ઞિક તાજેતરમાં કફ સિરપના ઉપયોગથી-મધ્ય પ્રદેશના છીંદાવાડામાં 20 જેટલાં બાળકના દુખદ મૃત્યુ થયાના સમાચારે ચોતરફ સન્નાટો મચાવી દીધો છે. આના માટે કારણભૂત ગણાતી તામિળનાડુની એક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ પણ થઈ છે… સમાચાર અનુસાર એ દવા કંપનીના સિરપમાં 46…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ પાવર ઑફ ઍટર્ની વિશે આ જરૂર જાણી લો…
મિતાલી મહેતા આ અગાઉ આપણે વસિયતનામું અને એસ્ટેટ પ્લાનિંગ વચ્ચેનો તફાવત જોયો અને તેને લગતી કેટલીક ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો. આજે એસ્ટેટ પ્લાનિંગની કેટલીક રીત વિશે વિગતવાર વાત કરીએ, જેમકે… એસ્ટેટ પ્લાનિંગનાં બે પાસાં હોય છે. એક, વહીવટી પાસું…
- તરોતાઝા

આપણું FII કોણ કહેવાય?
ગૌરવ મશરૂવાળા મારા વાચકો, દર્શકો, કલાયન્ટ્સ ઘણી વખત મને પૂછતા હોય છે કે નિવૃત્તિ માટે રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ? મારો જવાબ હોય છે. ‘તમારી પહેલી આવક આવે એ જ દિવસથી નિવૃત્તિ માટેનું રોકાણ શરૂ કરવું જોઈએ.’ નિવૃત્તિ વખતે આપણને…
- નેશનલ

ગાંડો થઈ ગયેલો સાંઢ કચોરીની દુકાન પર તૂટી પડ્યો, બેના મોત, આઠ ઘાયલ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અલીગઢમાં ફરી એક વખત રખળતા ઢોરે આતંક મચાવ્યો હતો. આ ઢોરનો કહેર જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અલીગઢના જ્વાલાપુરી વિસ્તારમાં એક ઢોર અચનાક બેકાબૂ બન્યો હતો. જે બાદ વિસ્તારમાં ઉધમ મચાવ્યો હતો. સૂત્રોની જાણકારી પ્રમાણે…
- સ્પેશિયલ ફિચર્સ

દેવઉઠી એકાદશી સાથે શરૂ થશે લગ્નસરાની સીઝન, જાણો 2025-26માં ક્યું છે લાડી લાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત
હિન્દુ ધર્મ પ્રમાણે તહેવારોની સિઝન પૂરી થતાન સાથે જ લગ્ન સિઝન શરૂ થઈ જાય છે. હાલ ચતુર્થ માસ ચાલી રહ્યા છે, જ્યારે વિષ્ણું ભગવાન ઘોર નિદ્રામાં હોય છે. આ સમયે લગ્ન કરવા અશુભ ગણાય છે. હિન્દુ ધર્મમાં દરેક મહત્વના કાર્ય…
- મનોરંજન

એક સંપત્તિ, બે વસિયત: સંજય કપૂરના ૩૦ હજાર કરોડના વારસા પાછળ કોનું કાવતરું?
બોલીવુડની ફિલ્મો જેવું દિલ્હી હાઈ કોર્ટમાં દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં વેપારી સંજય કપૂરની અંદાજે ૩૦ હજાર કરોડની સંપત્તિને લઈને વારસાગત વિવાદ વકર્યો છે. આ વારસાગત વિવાદ એક પરિવારની આંતરિક લડાઈને દર્શાવે છે, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને વારસાના અધિકારોના પ્રશ્નો ઉભા…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ગાઝાના યુદ્ધવિરામથી પાકિસ્તાનીઓ કેમ ખુશ નથી?
ભરત ભારદ્વાજ અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે સાથે ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે. આ યુદ્ધવિરામના…
- નેશનલ

ચેક પર ‘Lac’ લખતા પહેલા આ ખાસ વાંચજો, નાની ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
દિલ્હી: આજના ઝડપી જીવનમાં બેંક રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. ચેક એ ચુકવણીનું સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય સાધન છે, જેનો ઉપયોગ ભાગ્યે જ ન કરતું હોય. સામાન્ય રીતે લોકો મોટી નાણાકિય વહિવટ ચેક દ્વારા જ કરે છે. પરંતુ…









