- મનોરંજન

સૈયારાનું અધધધ કલેક્શનઃ સન ઓફ સરદાર 2 અને ધડક 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું?
સૈયારા ફિલ્મ દિવસેને દિવસે ફિલ્મજગતમાં મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. મોહિત સૂરીની આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મએ 18 દિવસમાં વિશ્વભરમાંથી લગભગ 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા નિર્મિત આ ફિલ્મે યુવા દર્શકોના દિલમાં…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી હરિકાની હિંમતને સલામ તાજેતરમાં દેશવાસી ચેસની અવ્વલ ખેલાડી કોનેરુ હમ્પીને પરાસ્ત કરી ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી દિવ્યા દેશમુખના ગુણગાન ચારે દિશામાં ગાઈ રહ્યા છે. અલબત્ત, એ એની હકદાર પણ છે. રમતના રસિયાઓ આ તબક્કે ત્રણ વર્ષ પહેલા ચેન્નઈમાં…
- ઈન્ટરવલ

તસવીરની આરપાર : ચોકલેટનો ચસ્કો અત્ર-તત્ર સર્વત્ર…
ભાટી એન. ‘આજનો યુગ સ્વાદ પ્રિય છે. નાના બાળકોથી અબાલ વૃદ્ધને અવનવી વેરાઈટીનો ચસ્કો લાગેલો છે.!?’ તેમાંય ચોકલેટની વાત આવે એટલે મોમાં મીઠું મધુર ઝરણું દોડવા લાગે. આજે તો કોફી, ચોકલેટ, બોર્નવિટા ઉપરાંત દૂધની સાથે કે અન્ય આઈટમનો ખજાનો જોવા…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મોહમ્મદ સિરાજ: 24 કલાકમાં વિલનમાંથી સુપરહીરો…
ભરત ભારદ્વાજ ઓવલમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ટેસ્ટ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ ચાહકોનો દિવસ સુધારી દીધો. આ જીત સાથે ભારતે ટેસ્ટ સીરિઝ તો 2-2થી સરભર કરી જ પણ છેલ્લાં છ વર્ષથી ઈંગ્લેન્ડ સામે સીરિઝ નહીં હારવાનો રેકેોર્ડ પણ…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : અંત:અસ્તિ પ્રારંભ: અંત એ જ નવી શરૂઆત છે…
-દેવલ શાસ્ત્રી તાજેતરમાં એક નવી ફિલ્મ ‘સૈયારા’ આવી જેને યુવાનો જોતાં જોતાં ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે. ફિલ્મમાં પ્રેમની કોઈ ક્ષણ જોઈને યુવાનો બેહોશ પણ થઇ જાય છે અને એમને હૉસ્પિટલ લઇ જવા પડે છે… કેટલાક માને છે કે આ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ચોમાસું વેકેશન મુડમાં, આ વિસ્તારમાં વરસાદ પુરાવી શકે છે હાજરી…
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટીંગ બાદ હવે ચોમાસું નબળું પડી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 6 ઓગસ્ટ 2025, બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે,…
- સ્પેશિયલ ફિચર્સ

આ રીતે પૂજા અર્ચના કરવાથી તમને થશે ભગવાનની દિવ્ય ઉર્જાનો અનુભવ…
હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચનાની રીત અલગ હોય છે. પરંતુ દરેક દેવી દેવતાની પૂજા વખતે લોકોમાં એક સામાન્ય અસમંજસ જોવા મળે છે કે પૂજા વખતે આંખો ખુલી રાખવી કે બંધ? ઘણા લોકો એવું માને છે પૂજા અર્ચના સમયે…
- આમચી મુંબઈ

લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?
મુંબઈઃ લાડકી બહિણ યોજનાનો ફટકો ‘આનંદાચા શિધા‘ સ્કીમને પાડવાનો હોવાથી આ વર્ષે ગણેશોત્સવમાં જનતાને ‘આનંદાચા શિધા’ નહીં આપી શકાય એવી સ્પષ્ટતા કરી રાજ્યના અન્ન પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું કે ‘લાડકી બહિણ’ યોજના માટે 45 હજાર કરોડ ફાળવવાના…









