- આમચી મુંબઈ
SBIના ગ્રાહકો ધ્યાન આપો: આ દિવસે બેંકની UPI સેવા બંધ રહેશે, જાણો લેવડદેવડનો વિકલ્પ
મુંબઈ: આજના સમયમાં મોટાભાગના લોકો UPI સેવાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ ઘણીવાર UPI સેવા કામ કરતી નથી. બેંકનું સર્વર ડાઉન હોવાને કારણે આ મુશ્કેલી સર્જાય છે. જેથી ગ્રાહકો મૂંઝવણમાં મૂકાય છે. ગ્રાહકો મુશ્કેલીમાં ન મૂકાય તે માટે હવે સ્ટેટ…
- નેશનલ
RBI તહેવારોમાં આપશે લોનધારકોને ભેટ? રેપોરેટ ઘટવાની શક્યા છે કે નહીં, જાણો આ અહેવાલમાં
ભારતીય રિઝર્વ બેંકની સોમવારથી મહત્વની મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ છે. આ બેઠક ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે. આ બેઠકના પરિણામે 6 ઓગસ્ટ, 2025ના રોજ નવી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત થશે. નિષ્ણાતો અને બજારના સંકેતો અનુસાર,…
- મનોરંજન
મહુઆ મોઈત્રાનો ‘ક્રશ’ છે આ બોલીવુડ એક્ટર, મહુઆએ લેટર લખેલો પણ જવાબ ના આપ્યો
મુંબઈ: બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોના દિલ જીત્યા છે, પરંતુ હવે તેમની ડાયહાર્ટ ફેન લીસ્ટમાં એક રાજકારણીનું નામ પણ સામેલ થયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પંકજ ત્રિપાઠીના…
- મનોરંજન
Happy Birthday: ફેમિલી ફર્સ્ટ માની બ્રેક લીધો, હવે ફિલ્મોમાં કમ બેક કર્યું અને સોશિયલ મીડિયા પર પતિ સાથે ધૂમ મચાવી રહી છે
મુંબઈ: આજના સમયમાં માતા બન્યા પછી પણ મહિલા પોતાના કરિયરને છોડતી નથી. એ પછી બોલીવૂડ કલાકાર હોય કે પછી કોર્પોરેટ એમ્પલોય. જ્યારે પહેલાના સમયમાં માતા બન્યા પછી સંસારની જવાબદારી હેઠળ મહિલાના કરિયર પર બ્રેક લાગી જતી હતી. એવી જ એક…
- તરોતાઝા
ફોકસઃ જાણો છો ઓમેગા-3થી ભરપૂર ખોરાકના લાભ?
નિધિ ભટ્ટ ઓમેગા-3 ફેટી એસિડ શરીરના ઘણા ભાગો, હૃદયથી મગજ સુધીના કાર્ય માટે જરૂરી છે. તે ફક્ત માંસાહારી વસ્તુઓમાં જ જોવા મળતું નથી, પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ છે જે ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત પણ છે. ચાલો જાણીએ આ વિશે.…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…
ભાણદેવ પ્રાણાયામ શું છે?પ્રાણાયામ= પ્રાણ + આયામ = પ્રાણનું નિયમન. પ્રાણાયામ માટે પ્રાણસંયમ, પ્રાણસંયમનં આદિ શબ્દોનો ઉપયોગ પણ થાય છે. બધા શબ્દોનો અર્થ સરખો જ છે. આપણે જોઈ ગયા છીએ કે પ્રાણ શરીર અને ચિત્તને જોડનારી કડી છે. ચિત્તની વૃત્તિઓનો…