- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ જીત પાકી છે એ ચૂંટણીમાં ભાજપ 200 કરોડ કેમ ખર્ચે?
ભરત ભારદ્વાજ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવી દીધા એ વાત વિપક્ષી નેતાઓને હજમ થઈ નથી તેથી ભાજપે રૂપિયા વેરીને અને બ્લેકમેઈલિંગ કરીને વિપક્ષો સાંસદોને તોડ્યા હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે. તૃણમૂલ…
- મનોરંજન
‘રાગિણી MMS’ની કરિશ્મા શર્માએ ચાલતી ટ્રેનમાંથી કૂદી, કઈ વાતથી ડરી ગઈ?
‘રાગિણી MMS’ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈ લોકલ ટ્રેન અકસ્માતનો શિકાર બનતા ગંભીર રીતે ઘવાઈ હતી, જ્યારે ડોક્ટરે પણ તેને એમઆરઆઈ કરવાની પણ સલાહ આપી છે. ચાલતી લોકલ ટ્રેનમાંથી જમ્મપ કરવા અંગે કરિશ્માએ પોસ્ટ લખીને તેના ચાહકોને જણાવતા લોકોએ પણ…
- સ્પેશિયલ ફિચર્સ
આ લોકોના મૃત્યુ બાદ પણ તેના માટે નથી કરવામાં આવતું શ્રાદ્ધ, આ વિધિ કરવાથી મળશે મોક્ષ
હિંદુ ધર્મમાં પિતૃપક્ષ(Pitrupaksh) દરમિયાન પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને પરિવારને આશીર્વાદ આપે છે. શ્રાદ્ધથી પૂર્વજોના આત્માને મોક્ષ મળે છે અને પિતૃદોષ દૂર થાય છે.…
- T20 એશિયા કપ 2025
T20 Asia Cup 2025: બાંગ્લાદેશે હરાવ્યું હોંગ કોંગને
અબુ ધાબી: એશિયા કપ 2025ની ગુવારે બાંગ્લાદેશ અને હોંગ કોંગ વચ્ચે રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશે હરીફ ટીમને 14 બૉલ બાકી હતા ત્યારે 7 વિકેટથી હરાવી હતી. હોંગ કોંગે ફેંકેલા 143 રનના પડકારને બાંગ્લાદેશે 17.4 ઓવરમાં સફળતાથી પાર કર્યો હતો. અબુ…
- રાશિફળ
આજનું રાશિફળ (12-09-2025): કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિને નોકરી-ધંધામાં થશે પ્રગતિ, બાકીની રાશિના લોકોનો કેવો રહેશે દિવસ?
મેષ રાશિના જાતકોને આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરાવશે. વેપારમાં પ્રગતિની સાથોસાથ આકસ્મિક ધનલાભનો યોગ સર્જાશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. જેથી ઓફિસમાં સહકાર્યકરોનો સહકાર દરેક કાર્યમાં સફળતા અપાવશે. આરોગ્ય સારું રહેશે. ઘરમાં હર્ષોલ્લાસ અને આનંદનું વાતાવરણ રહશે. સામાજિક કાર્યક્રમોમાં…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ જાણો ક્યારથી ખૂલી શકે છે, જુઓ કેવું હશે?
મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર) માટે ફાઈનલી એક ગૂડ ન્યૂઝ છે. મુંબઈ નજીક સૌથી મોટું એરપોર્ટ આ મહિનાના અંતમાં ખૂલવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)ના ઉદ્ઘાટન સાથે નવી ઉડાન માટે તૈયાર…
- આપણું ગુજરાત
પંજાબની મદદે ગુજરાત આવ્યુંઃ 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેન રવાના
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગરઃ પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પૂર પીડિત લોકોની મદદ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી હતી. આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી…
- નેશનલ
મોહન ભાગવતના 75મા જન્મદિવસે પીએમ મોદીએ શું કહ્યું, જાણો
આરએસએસ (રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘ)ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંઘપ્રમુખ મોહન ભાગવતે અનેક સવાલોનો જવાબ આપ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરી હતી કે મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ. જોકે, આજે તેમના જન્મદિવસ નિમિત્તે વડા…
- નેશનલ
પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં
નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ દેશમાં સૌથી મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી પાકિસ્તાના…