- આમચી મુંબઈ

શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું, ફડણવીસે કર્યો વળતો પ્રહાર…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા શરદ પવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં બે અજાણ્યા વ્યક્તિઓએ તેમની સાથે મુલાકાત કરી અને વિપક્ષને 288માંથી 160 સીટો જીતાડવાનો દાવો કર્યો હતો. આ…
- નેશનલ

રશિયા-ભારતની દોસ્તી યથાવત: અમેરિકાના દબાણને અવગણીને અજીત ડોભાલે પુતિન સાથે કરી મુલાકાત
નવી દિલ્હી: રશિયા સાથેનો વ્યાપારિક સંબંધ ભારત માટે અમેરિકાના 50 ટકા ટેરિફનું કારણ બની ગયો છે. ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ વાત કન્ફર્મ કરી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ

11 મહિના પહેલા મૃત્યુ પામેલી બહેનના ‘હાથે’ આજે ભાઈને રાખડી બાંધી, જાણો આ ભાઈ બહેનના અનોખા સંબંધની કહાની
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સ્વરૂપ આ તહેવારની ઘણી ભાવુક કથાઓ જાણીતી છે. તો તહેવાર સાથે ઘણી ભાવુક કથા જોડાતી રહે છે. આ તહેવાર માત્ર લોહીના સંબંધ નહીં પણ ભાવનાના સંબંધને પણ ઉજાગર કરે છે.…
- કચ્છ

આ તારીખથી ભુજ-સુરત વચ્ચે ડેઇલી ફ્લાઇટ સેવા શરૂ થશે, એક કલાકમાં અંતર કપાશે…
ભુજ: કચ્છથી સુરત વચ્ચે ઘણું લાંબું અંતર છે. બસ અને ટ્રેનમાં તેની મુસાફરી અનેક કલાકોનો સમય માંગી લે છે. ત્યારે હવે ભુજથી સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ભુજથી સુરતનું અંતર માત્ર એક કલાકમાં કપાઈ જશે. કારણ…
- આમચી મુંબઈ

શું તમે જાણો છો કે અંબાણીના ત્રણેય સંતાનોને આ વર્ષે કેટલો પગાર મળ્યો?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં તેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)નો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કંપનીના નિયામકોના વેતન અને ભત્તાઓની વિગતો સામે આવી છે. બીએસઈમાં દાખલ કરાયેલી ફાઇલિંગમાં જણાવાયુ છે કે અંબાણી પરિવારના સભ્યો – અનંત, ઈશા અને આકાશ અંબાણીને વર્ષ 2024-25…
- મહારાષ્ટ્ર

અમેરિકાના 50% ટેરિફ પર શરદ પવારનું નિવેદન: ‘ટ્રમ્પની દબાણકારી નીતિ, દેશે એક થવું પડશે’
નાગપુર: અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. 7 ઓગસ્ટથી તેની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેને લઈને ઓગસ્ટના મધ્યમાં અમેરિકી અધિકારીઓની એક ટીમ ટેરિફ અંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ભારત આવશે. ભારત આ વાતચીતને સકારાત્મક દિશામાં આગળ…
- નેશનલ

‘ઑપરેશન અખલ’માં ચિનાર કોર્પ્સના બે જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર
શ્રીનગર: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આતંકીઓને માફ નહીં કરવાનું મૂડ બનાવી લીધું છે. ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવ્યો છે. તાજેતરમાં ઑપરેશન મહાદેવમાં પણ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડને ભારતીય સેનાએ ઠાર કર્યો છે. જોકે, છેલ્લા નવ દિવસથી જમ્મુ…









